________________
પ્રવજ્યાવિધાનવસ્તક | “કર્થ' દ્વાર | ગાથા ૧૦
૨૪૩
અવતરણિકા :
विधिप्रव्राजने गुणानाह
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દીક્ષા લેનારમાં ભાવથી વિરતિનો પરિણામ ન હોય તોપણ સૂત્રની આજ્ઞાનું સંપાદન કરનાર ગુરુને ઈષદ્ પણ મૃષાવાદ પણ થતો નથી. હવે વિધિપૂર્વક પ્રવાજનમાં=શિષ્યને દીક્ષા આપવામાં, ગુરુને પ્રાપ્ત થતા ગુણોને કહે છેગાથા :
होति गुणा निअमेणं आसंसाईहि विप्पमुक्कस्स।
परिणामविसुद्धीओ अजुत्तकारिमि वि तयंमि ॥१७६॥ અન્વયાર્થ :
નુત્તiffમ વિ તથમિ = અયુક્તકારી પણ તે હોતે છતે = શિષ્ય હોતે છતે, UિTHવયુદ્ધીઓ= પરિણામની વિશુદ્ધિ હોવાથી માતંસાહિં વિખપુત્ર =આશંસાદિથી વિપ્રમુક્તને નિસનેvi = નિયમથી TUT=ગુણો હતિ = થાય છે. ગાથાર્થ :
અયુક્તકારી પણ શિષ્ય હોતે છતે પરિણામની વિશુદ્ધિ હોવાથી આશંસાદિથી રહિત એવા ગુરુને નિયમથી કર્મક્ષચારિરૂપ ગુણો થાય છે. ટીકા :
भवन्ति गुणा नियमेन कर्मक्षयादयो विधिप्रव्राजने सति आशंसादिभिर्विप्रमुक्तस्य गुरोः, आदिशब्दात् सम्पूर्णपर्षदादिपरिग्रहः, कुतो भवन्ति? परिणामविशुद्धः = सांसारिकदुःखेभ्यो मुच्यतामयमित्यध्यवसायाद्, अयुक्तकारिण्यपि कुतश्चित्कर्मोदयात् तस्मिन् = शिष्य इति गाथार्थः ॥ १७६ ॥ * “મનુiffમ વિ”માં “જિ'થી એ કહેવું છે કે યોગ્ય કરનાર શિષ્ય હોય તો તો ગુરુને નિર્જરારૂપ લાભ થાય છે જ,પરંતુ કર્મના દોષથી અયોગ્ય કરનાર પણ શિષ્ય હોય, તોપણ દીક્ષા આપનાર ગુરુને એકાંતે કર્મક્ષયાદિરૂપ લાભ થાય છે. ટીકાર્થ :
કોઈક કર્મના ઉદયથી અયુક્તને કરનાર પણ તે હોતે છતે = શિષ્ય હોતે છતે, આશંસાદિ વડે મુકાયેલા એવા ગુરુને વિધિપ્રવ્રાજન હોતે છતે =વિધિપૂર્વક પ્રવજ્યાનું દાન કરાય છતે, નિયમથી કર્મલયાદિ ગુણો થાય છે. કયા કારણથી ગુરુને ગુણો થાય છે? તેમાં હેતુ આપે છે-પરિણામની વિશુદ્ધિ છે= આ શિષ્ય સાંસારિક દુઃખોથી મુકાઓ, એ પ્રકારનો ગુરુનો અધ્યવસાયછે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org