________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા દક
૧૦૧
અવતરણિકાનો ભાવાર્થ :
ગાથા-૫૪ માં બતાવેલ પૂર્વપક્ષીનાં કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારે ગાથા-૬૫ માં કહ્યું કે અભક્તભોગવાળા પણ કેટલાક વિજ્ઞાતવિષયસંગના ગુણવાળા હોય છે, માટે ભુક્તભોગી જીવોને જ દીક્ષા અપાય તેવી એકાંતે વ્યાપ્તિ થઈ શકે નહીં.
હવે પોતાના પક્ષને વધારે પુષ્ટ કરવા માટે ગ્રંથકાર આગળ કહે છે કે અભુક્તભોગીઓને સંયમ પાળવું સહેલું છે, જયારે ભુક્તભોગીઓને તો પૂર્વના સંસ્કારને કારણે ફરીથી કામની મનોવૃત્તિ થવાની સંભાવના રહે છે. તેથી અભુક્તભોગી જીવો ભુક્તભોગી જીવો કરતાં દીક્ષા માટે સુંદરતર છે, એમ સ્થાપન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા :
अब्भासजणिअपसरा पायं कामा य तब्भवब्भासो ।
असुहपवित्तिणिमित्तो तेसिं नो सुंदरतरा ते ॥६६॥ અન્વયાર્થ :
અમાસ પસY = અભ્યાસથી જનિત પ્રસરવાળા પાર્થ = પ્રાયઃ #HT = કામો છે, તે =અને તેઓને = અજ્ઞાતવિષયસંગવાળાઓને, સમુદપવિત્તિમત્ત = અશુભ પ્રવૃત્તિનું નિમિત્ત એવો તત્રમવમાનો= તભવનો અભ્યાસ નો = નથી, (તેથી) તે = તેઓ = અજ્ઞાતવિષયસંગવાળા જીવો, સુંદરતા = સુંદરતર છે.
ગાથાર્થ :
અભ્યાસથી જનિત પ્રસરવાળા પ્રાયઃ કરીને કામ હોય છે, અને અજ્ઞાતવિષયના સંગવાળાઓને અશુભ પ્રવૃત્તિનું કારણ એવો તે ભવનો અભ્યાસ હોતો નથી, તેથી અજ્ઞાતવિષયસંગવાળા જીવો વિજ્ઞાતવિષયસંગવાળા જીવો કરતાં દીક્ષા ગ્રહણ કરવા માટે સુંદરતર છે.
ટીકા :
अभ्यासजनितप्रसराः आसेवनोद्भूतवेगा: प्रायः कामाश्च-बाहुल्येन कामा एवंविधा वर्तन्ते, तद्भवाभ्यासः अशुभप्रवृत्तिनिमित्तस्तेषां न विद्यते, अन्यभवाभ्यासस्तु मनाग् विप्रकृष्टः, इति सुन्दरतरास्ते शोभनतरास्ते = अज्ञातविषयसङ्गा इति गाथार्थः ॥ ६६ ॥
ટીકાર્ય :
અભ્યાસથી જનિત પ્રસરવાળા = આસેવનથી ઉદ્ભવેલ વેગવાળા, પ્રાયઃ કામો છે=બહુલપણાથી કામ આવા પ્રકારના વર્તે છે; અને તેઓને = અજ્ઞાતવિષયસંગવાળાઓને, અશુભ પ્રવૃત્તિના નિમિત્તવાળો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org