________________
૧૮
ગાથા નં.
૧૧૮-૧૨૧.
૧૨૨.
૧૨૩.
૧૨૪-૧૫૧.
૧૩૪-૧૩૦.
૧૫૨.
૧૫૩-૧૬૩.
૧૬૪-૧૦૯.
૨૫-૨૪૯
અનુક્રમણિકા | પ્રવૃજ્યાવિધાનવસ્તુક વિષયાનુક્રમ
પાના નં. પ્રવ્રયાને અભિમુખ જીવને કહેવા યોગ્ય પ્રવ્રજ્યાની દુષ્કરતા અને ૧૦૪-૧૦૮ પ્રવ્રજ્યામાં થતા લાભોનું સ્વરૂપ. પ્રવ્રજ્યાને અભિમુખ જીવની કરવા યોગ્ય પરીક્ષાનું સ્વરૂપ,
૧૦૮-૧૮૦ પ્રવ્રયાને અભિમુખ જીવને સૂત્રો આપવમાં કરણીય વિધિ.
૧૮૦-૧૮૧ પ્રવ્રયાગ્રહણકાળમાં કરણીય વિધિ.
૧૮૨-૨૧૩ રજોહરણને સંયમયોગોના કારણરૂપે નહીં સ્વીકારનાર દિગંબરો દ્વારા ૧૯૨-૧૯૯ અપાતી યુક્તિઓનું ગ્રંથકાર દ્વારા સમાલોચનપૂર્વક કરાતું ખંડન. દીક્ષાના દિવસે કરવા યોગ્ય ઉચિત તપનું સ્વરૂપ.
૨૧૩-૨૧૪ પ્રવ્રયાગ્રહણ પછી અભિનવપ્રવ્રજિતને ગુરુ દ્વારા અપાતી હિતશિક્ષાનું ૨૧૫-૨૨૪ પારમાર્થિક સ્વરૂપ. પ્રવ્રયા વિરતિના પરિણામસ્વરૂપ હોવાથી વિરતિના પરિણામમાં યત્ન છોડીને પ્રવજ્યાની ચૈત્યવંદનાદિ વિધિકરણના અપ્રયોજનની શંકાનું ઉભાવનપૂર્વક નિરાકરણ. પ્રવ્રયાની વિધિ વગર પણ ભરતાદિને વિરતિપરિણામનો સંભવ અને ૨૨૬-૨૨૮ પ્રવ્રજયાની વિધિથી પણ અંગારમઈકાચાર્યાદિને વિરતિપરિણામનો અસંભવ. વિરતિપરિણામ હોય તો પણ કે ન હોય તો પણ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણની નિષ્ફળતાસ્થાપક પૂર્વપક્ષીની યુક્તિ. પ્રવ્રયા વિરતિના પરિણામસ્વરૂપ હોવા છતાં યોગ્ય જીવોને પ્રાયઃ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રયાના ગ્રહણથી વિરતિપરિણામની પ્રાપ્તિનો સંભવ. ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સાધુલિંગના ગ્રહણમાં યોગ્ય જીવોને શુભભાવનો સંભવ. વ્યવહારનયથી પ્રવ્રજ્યામાં વિધિની ઉપકારકતા અને નિશ્ચયનયથી વિરતિપરિણામથી જ પ્રવ્રયાની સફળતા, તેમ જ ઉભયનયથી કરાયેલ પ્રવૃત્તિની ઇષ્ટ ફળની કારણતા. ગૃહવાસનો પરિત્યાગ પાપના ઉદયથી સ્વીકારનાર પૂર્વપક્ષી દ્વારા અપાયેલ ૨૪૯-૩૧૦ યુક્તિઓ અને તેનું ગ્રંથકાર દ્વારા સમાલોચનપૂર્વક કરાયેલ નિરાકરણ.
૧૫-૧૬ક.
૧૦.
૨૨૮-૨૩૦
૧૬૮.
૨૩૦-૨૩૨
૧૬૯,
૨૩૨-૨૩૩
૧૦૧-૧૦૩.
૨૩૫-૨૩૯
૧૮૦-૨૨૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org