________________
૨૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘ક’ દ્વાર | ગાથા ૨૦૯-૨૧૦ નવાં-નવાં સ્થાનો શોધવામાં યત્ન પણ કરે છે; અને ગમે તેવા સંયોગોમાં પણ પોતાને કોઈપણ જાતની માનસિક વિપરિણતિ ન થાય, પરંતુ સમભાવના પરિણામની વૃદ્ધિ થાય તેવો યત્ન કરે છે; જેથી ગમે તેવા વિષમ સંયોગોમાં પણ પોતાને પ્રાપ્ત થયેલાં રહેવાનાં સ્થાનો પ્રત્યે મનમાં ઉદ્વેગ થતો નથી, જેથી ચિત્ત સદા નિરાકુળ વર્તે છે. ૨૦ અવતરણિકા :
ગાથા-૧૮૨માં પૂર્વપક્ષીએ કહેલ કે સુધા અને તૃષાથી ભિક્ષા માટે ભટકતા એવા પ્રવ્રજિત પાપનો વિષય કેવી રીતે નહીં થાય? તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છેગાથા :
तवसो अपिवासाई संतोऽवि न दुक्खरू वगाणेआ।
નં તે વયસ્સ ટેકનિદિ મેવાહિ ર૬૦. અન્વચાઈ :
તવો ગ = અને તપવાળા સાધુને સંતોષવ પિવાલા સત્ પણ પિપાસા આદિ ફુલ્લરૂવIT= દુઃખરૂપ ર ો = ન જાણવાં; = = જે કારણથી તે = તે = પિપાસાદિ, મ્યવાહિશ વય હે. = કર્મરૂપી વ્યાધિના ક્ષયના હેતુ નિદિ = નિર્દિષ્ટ છે=કહેવાયેલા છે.
ગાથાર્થ :
તપસ્વી સાધુને વિધમાન પણ પિપાસા વગેરે દુખ રૂપ જાણવાં નહિ; જે કારણથી પિપાસાદિ કર્મવ્યાધિના ક્ષયના હેતુ તરીકે ભગવાન વડે કહેવાયેલાં છે. ટીકા :
तपसश्च पिपासादयः सन्तोऽपि भिक्षाटनादौ न दुःखरूपा ज्ञेयाः, किमित्यत्राह-य= यस्मात्ते= पिपासादयः क्षयस्य हेतवो निर्दिष्टा भगवद्भिः कर्मव्याधेरिति गाथार्थः॥२१०॥ * “કન્તોડજિ” માં ‘’ થી એ સમુચ્ચય કરવો છે કે સાધુને ભિક્ષાટનાદિમાં અવિદ્યમાન પિપાસાદિ તો દુઃખરૂપ થતા નથી, પરંતુ વિધમાન પણ પિપાસાદિ દુ:ખરૂપ થતા નથી. * “fમક્ષદના" માં મારિ શબ્દથી વિહારાદિનું ગ્રહણ છે. ટીકાર્ય :
અને તપવાળા સાધુને ભિક્ષાટનાદિમાં વિદ્યમાન પણ પિપાસા વગેરે દુઃખરૂપ ન જાણવાં. ક્યા કારણથી? એ પ્રકારની શંકામાં કહે છે- જે કારણથી તે પિપાસાદિ, કર્મરૂપી વ્યાધિના ક્ષયના હેતુ ભગવાન વડે નિર્દેશાયેલાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
વ્ર ગ્રહણ કરનાર મુનિ ગુણોનો વિકાસ કરવાના અર્થી હોય છે, તેથી સુધા-તૃષા લાગે તોપણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org