Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/005396/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મદ રાજચંદ્ર ઉજાવનકળી મક સાંજ નામ Page #2 -------------------------------------------------------------------------- ________________ છૂટક દરદી -જ જીવનકળા લેખક શ્રી બ્ર. ગોવનદાસજી B.A. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અમાસ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક- – મનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. અગાસ, વાયા આણંદ પે. બારીઆ-૩૮૮ ૧૩૦ (ગુજરાત) દસમી આવૃત્તિ પ્રત ૧૦,૦૦૦ વિક્રમ સંવત્ ૨૦૪૩ ઈસ્વી સન્ ૧૯૮૭ Cost Price Rs. 10/Sale Price Rs. 4/ મુદ્રક— ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય, અજય ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ, દૂધેશ્વર રેડ, અમદાવાદ. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ-પત્રિકા “અહો! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહા ! અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિયો, વનું ચરણાધીન ” मनसि वचसि काये पुण्यपीयूषपूर्णाः त्रिभुवनमुपकारश्रेणिभिः पूरयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ?" જેનાં મન, વચન અને કાયામાં પુણ્યરૂપી અમૃત ભરેલું છે, જે ત્રણ લોકને ઉપકારની પરંપરા વડે પૂરી દે છે; અન્યના પરમાણુ જેવડા ગુણોને પણ જે પર્વત જેવડા ગણી સદા પિતાના હૃદયમાં વિકસાવે છે તેવા સંતે જગતમાં કેટલાક હોય? આવા વિરલ સલૂણા સંત શ્રીમદ્ લઘુરાજ મહારાજનો યોગ આ મનુષ્યભવનું સફળ૫ણું થવામાં ઉત્તમ નિમિત્તરૂપ બન્યો હોવાથી તથા જેમની છત્રછાયામાં આ “શ્રીમદ્ રાજચન્દ્ર જીવનકળા’ની સંકલનારૂપ શુભ કાર્ય શરૂ થઈ પૂર્ણ થયું હોવાથી, તેમ જ શ્રીમદ્ રાજચન્દ્રના આત્મજ્ઞાનનો વારસો પામી અનેક આત્માઓને આત્મજ્ઞાનનો રંગ લગાડવામાં એંશી વર્ષની પકવ વય થઈ ગયા છતાં પ્રબળ પુરુષાર્થમાં પ્રવર્તતા હોવાથી, તેમના જ યોગબળે તૈયાર થયેલ “ ફૂલ નહીં તે ફૂલની પાંખડી રૂપ આ પ્રયત્ન-પુષ્પ તેમની સેવામાં આત્મઅર્પણ ભાવે સાદર સમર્પણ કરી કૃતાર્થ થાઉં છું. લિ૦ તે પ્રત્યુપકાર વાળવા સર્વથા અસમર્થ, સદા આભારી સપુરુષના ચરણકમળની સેવાને ઇચ્છક દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગોવર્ધન - ૯ -- For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ રિ ચ ય આ પુસ્તકની એક વિશેષતા છે. શ્રીમદ્ રાજચન્દ્ર આત્મપ્રતીતિ કરી પરમાત્મદર્શન પામ્યા. તેમના જીવનકાળમાં સંસર્ગમાં આવનારામાંથી કેટલાકને તેમની ચમત્કારી લબ્ધિઓને પરિચય થયો હતો. કોઈ કોઈને તેમણે આત્મપ્રતીતિ કરાવી હતી; કોઈને આત્મરૂપ કર્યા હતા. શ્રી લલ્લુજી મહારાજ–લઘુરાજ નામે પ્રસિદ્ધ તેમના આત્મજ્ઞાનના વારસદાર થયા હતા. તેમનાં અનેક વર્ષો તપશ્ચર્યા અને ધ્યાનમાં વ્યતીત થયાં. સાંપ્રદાયિકોએ તેમનો ત્યાગ કર્યો. અનેક પરિષહો તેમને સહન કરવા પડ્યા. સીમમાં જતા આવતા ખેડૂતો તથા પાટીદાર બાઈઓ પાસેથી તેમને ભિક્ષા મળતી. ધર્મલાભ” આ ભદ્રિક જનોને આપવા માંડ્યો. અને તેમાંથી અનેક બૂક્યારે અનેક લલ્લુજી મહારાજના અન્તવાસી થઈ રહ્યા; આમાંથી અગાસ આશ્રમનો જન્મ થયો. | શ્રી લઘુરાજ સ્વામી શ્રીમદ્દના અનન્ય ભક્ત હતા; તેમની ગુરુભક્તિ ચમત્કારી હતી. “આ સંસારમાં એક આત્મા સાચો છે એ દેશનાનો સતત પ્રવાહ એમના તરફથી વહ્યા કરતો હતો. તેમણે પરમ કરુણાથી કેટલાયે સંશયગ્રસ્ત આધુનિકોને “આત્મા છે એવી ઝાંખી કરાવી હતી. તેમની ભાવનાનો પ્રવાહ અપ્રતિહત હતો. આ મહાત્માના અંતેવાસી બ્રહ્મચારી શ્રી ગોવર્ધનભાઈએ આ પુસ્તક લખી તેમની સમક્ષ વાંચી સંભળાવ્યું હતું. પૂજ્યપાદ શ્રી લઘુરાજ સ્વામીએ તેને કસાટીએ કસી મંજૂર કર્યું હતું. આ પુસ્તકની એ વિશેષતા છે. રસિકલાલ છો. પરીખ magelan For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખકના બે બોલ (આવૃત્તિ બીજી) શ્રીમદ્ રાજચંદ્ર રવજીભાઈના જીવન સંબંધી પ્રથમ પુસ્તક “સાક્ષાત્ સરસ્વતી” સં. ૧૯૪૩માં તેમની હયાતીમાં પ્રસિદ્ધ થયું હતું. તેમના મિત્ર વિનયચંદ્ર પોપટલાલ દફતરીએ તે તૈયાર કરેલું હતું. તેની પછી શ્રીમદ્ રાજચંદ્ર પોતે સ્વાત્મવૃત્તાંતરૂપ ૧૩ વર્ષ સુધીની પોતાની ચર્યા સં. ૧૯૪૬માં લખી છે. “સાક્ષાતુ સરસ્વતી’ની બે બીજી આવૃત્તિઓ ઈ. સ. ૧૯૨૧માં અમદાવાદના મુમુક્ષ વર્ગ તરફથી પ્રસિદ્ધ થઈ હતી. શ્રીમન્ના દેહોત્સર્ગ પછી સં. ૧૯૬૫ માં ઝવેરી માણેકલાલ ઘેલાભાઈએ “શ્રીમાન્ રાજચંદ્રજીનું આધ્યાત્મિક જીવન” નામનો તેઓશ્રીની જયંતી વખતે એક નિબંધ વાંચેલો તે પણ પ્રસિદ્ધ થયેલો છે. ત્યાર પછી યંતી ઊજવાતી તેમાં ગાંધીજી, આનંદશંકર ધ્રુવ, કાકા કાલેલકર વગેરે વિદ્વાનનાં ભાષણો થતાં, તેનો એક સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”ની ઉત્પત્તિ પણ સં. ૧૯૯૧ની જયંતીને નિમિત્ત થઈ છે. ભાઈ ગોપાળદાસ જીવાભાઈ પટેલની સૂચનાથી નિબંધરૂપે લખવા શરૂ કરેલ, પછી પુસ્તકરૂપે છપાવવાની તેમની ધારણા થવાથી તેમની સૂચના પ્રમાણે કંઈક વિસ્તારપૂર્વક પાછળનો ભાગ લખાયો. પાછળથી તેમનો વિચાર એ નિબંધમાંથી કંઈક લઈ જયંતી વગેરેનાં વ્યાખ્યાન સહિત “શ્રીમદ્ભી જીવનયાત્રા” પ્રસિદ્ધ કરવાનો થયો. તે પ્રમાણે તે ગ્રંથ સં. ૧૯૯૧માં પ્રસિદ્ધ થયો. ભાદરણ શ્રીમદ્ રાજચંદ્ર મંદિરની સ્થાપનાના મહત્સવ પ્રસંગે મુમુક્ષુઓને ભેટ આપવા સં. ૧૯૯૪માં શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળાની પ્રથમ આવૃત્તિ “પ્રસ્થાન કાર્યાલય” દ્વારા પ્રસિદ્ધ થઈ. ત્યાર પછીનાં For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ છ વર્ષમાં ઘણા મુમુક્ષુઓને ને ઉપયોગી જણાવાથી આ બીજી આવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ” દ્વારા પ્રગટ થાય છે. - તેમાં “મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગો” નામે દશમું પ્રકરણ, નવી માહિતી મળી તે પ્રમાણે ઉમેરેલું છે અને બાકીના પ્રસંગોમાં ઘટત આવશ્યક ફેરફાર કર્યો છે. મુખ્ય ક્રમ તે પહેલી આવૃત્તિ પ્રમાણે જ રાખેલે છે. મુંબઈના પ્રસંગો જેવા જ વવાણિયા, વસો, ખંભાત, ઈડર, હડમતાલા, મોરબી આદિના પ્રસંગો પણ વિશેષતા દર્શાવે તેવા છે, તે ભવિષ્યની આવૃત્તિમાં બનવા યોગ્ય છે; હાલના સંયોગોમાં આટલેથી સંતોષ માનવા યોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ | અગાસ સં. ૨૦૦૦, જેઠ વદ ૮, બુધ, | બ્રહ્મચારી ગોવર્ધનદાસ પ્રકાશકનું નિવેદન “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળાની નવમી આવૃત્તિમાં વાંચવાની સુગમતા અ અક્ષરો સહેજ મોટા લીધા હતા જેથી પહેલાની આવૃત્તિઓ કરતાં આનું દલ ૫૦ પાન જેટલું વધ્યું હતું. તે જ પ્રમાણે, પ્રતા ખલાસ થઈ જવાથી આ પુનરાવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. --પ્રકાશક For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧O ૨૦ ૭૪ ૧૪૧ અનુક્રમણિકા મંગલ વચન ૧ સ્વવૃત્તાંત ૨ જાતિસ્મરણજ્ઞાન.... ૩ કુમાર-કાળ ... ૪ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર ૫ સ્ત્રીનીતિ બોધક .. .. ૬ મોક્ષમાળા-બાલાવબોધ ... ... ૩૭. ૭ ભાવનાબોધ ... ... ... ૮ અવધાન .. ૯ વશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ ૧૦૨ ૧૦ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ .... .... ૧૧૬ ૧૧ મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગો ૧૨૪ ૧૨ અમદાવાદના ઓળખીતાઓમાંથી યથાર્થ ઓળખનાર ... ... ૧૩ ભગતના ગામના ભક્તશિરોમણિ શ્રી સોભાગ્યભાઈ .. ૧૪૭ ૧૪ ખંભાતના મુમુક્ષુજનો... ... ૧૫ “સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે ૧૬૦ ૧૬ મુંબઈમાં મુનિસમાગમ ૧૬૭ ૧૭ સુરત-કઠોરનો સમાગમ ૧૭૩ ૧૮ ચરોતર પ્રદેશમાં વિચરવું ૧૭૯ ૧૯ વડવા સ્થાને સમાગમ ૧૮૨ ૨૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૯૧ ૨૧ ચરોતરમાં પુનરાગમન... ૨૧૪ ૨૨ ઈડરના પહાડ ઉપર... ૨૩૫ ૨૩ ભાષાંતરો અને વિવેચન ૨૫૨ ૨૪ અંતિમ ચર્યા ૨૫૭ ૨૫ શ્રીમદૂની શિક્ષા ... . ૨ ૭૫ ૨૬ શ્રીમદૂનાં સ્મારક .. ... ૩૧૭ ૨૭ અંતિમ પ્રશસ્તિ ... ••• ૩૨૩ ૧૫૪ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વામવૃત્તાંત ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મજ્યો ઉદય કર્મને ગર્વ રે. ધન્ય) ૧ ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે, ઓગણીસસે ને બેતાળીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય૦ ૨ ઓગણીસ ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય૦ ૩ ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે. ધન્ય) ૪ વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહીં રે. ધન્ય૦ ૫ યથાહેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે, ધન્ય૦ ૬ આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત ગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પશનિ દેહવિયોગ રે. ધન્ય૦ ૭ અવશ્ય કર્મને ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય૦.૮ શ્રીમદ રાજચંદ્ર For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ક૬૬ - 63; & aછે tet five એ મને . તે છે, મક ના મ મન થ ારી કે રે R 2 મrછે. wn Rakબ જ , ૧મને જો ૧ મામા ન તો મને ? કોળel ને પp માપા માટે મોમ છે કે જૈતા જ , મ છે' 8 1 મે ૨૨ જન્મ સtes - JArea, &vીન , sha % મ9 નામ કમી sh, - A- B+ 14 ૧. કહેવું છે કે નાના * મકનો , બમ બનઆ છે PM નો જાપાર બાળ મન જ છે, માં, અk મોષ, - જનમો . મળAfજે ગાને , ફકને છે ક ત જો ને. * મત सहजान्मस्वरूप श्रीमान् राजचन्द्र. भिन्न भिन्न अवस्था. ન નન્મ. વયાજના (સાત). वि.संवन् १९९४ कार्तिक शु.१५. અ. વ . છે આઝાદ( E). वि.संवत् १९५७ चैत्र कृष्ण ५ D.N.KHANDEKAR TEKAR'S WADI. BOMBAY N શ્રીમદ્ રાજચન્દ્ર છે અવસ્થા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચન્દ્ર વર્ષ ૨૪ મું વિ. સં. ૧૯૪૭ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકાળા મંગલ-વચન જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત, ૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે ! વંદન અગણિત. ૨ પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા અણુમ, ૩ –શ્રીમદ્ રાજચંદ્ર જે મહાપુરુષની વિશ્વવિહારી પ્રજ્ઞા હતી, અનેક જન્મોમાં આરાધલે જેને વેગ હતું એટલે જન્મથી જ ગીશ્વર જેવી જેની નિરપરાધી વૈરાગ્યમય દશા હતી, અ૫ વયમાં આત્મજ્ઞાનને જેને ઉદય થયે હતે, સ્મરણશક્તિ જેની અદ્ભુત હતી અને સર્વ જી પ્રત્યે જેને વિશ્વવ્યાપી પ્રેમ હતું, એવા આશ્ચર્યની મૂર્તિ સમા મહાત્માનું અચિંત્ય માહાત્મ ક્યાં અને આ અલ્પમતિની પ્રતિભારહિત સામાન્ય વાચા ક્યાં! કયાં જળહળતા સૂર્યનું તેજ અને ક્યાં આગિયાનું અજવાળું ! For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આમ અણછાજતું છતાં છાબડામાં એક બાજુ મેરુપર્વત મૂકી સામેના છાબડામાં સરસવને દાણે મૂકી તુલના કરવા જેવું સાહસ હું આરંભું છું તે હાસ્યપાત્ર છે, છતાં જગતમાં વ્યવહાર કેઈ ને કઈ પ્રકારે કરવું પડે છે. જેમ બીજને ચંદ્ર બતાવવા આકાશને અડે તેવી લાંબી આંગળી કોઈની પાસે હોતી નથી તેપણ માત્ર અંગુલી-નિર્દેશથી તે દિશા દર્શાવી જેનારની દ્રષ્ટિ ચંદ્ર પ્રત્યે વળે તેમ કરીએ છીએ, તેમ આ અ૫ પ્રયત્ન શ્રીમદ્ રાજચંદ્રના પ્રતાપ પ્રત્યે દ્રષ્ટિ દેનારને ઉપયોગી નીવડે અને મારી વૃત્તિ મહાત્મા પુરુષનાં પ્રભાવશાળી વચમાં તથા તેના ગફુરિત ચરિત્રમાં રહે એ શુભ આશયથી અણજગતું કાર્ય માથે લેવાની ધૃષ્ટતા કરું છું. “સર્વતોભદ્ર – સ્વપરહિતકારી કાર્યની પ્રતીતિ થયા પછી આ કલમ પકડી છે તેમ છતાં, મારી અગ્યતાથી એ મહાપુરુષરૂપી ચંદ્રની પ્રભામાં કલંકરૂપ હું ન ભાવ્યું તે ઠીક એ ભાવનાથી તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અહંભાવ અર્પણ કરી તેનાં કૃપારૂપ કિરણેમાં અભેદભાવે ફરી ફરી નમસ્કાર કરું છું. "मत्वेति नाथ तव संस्तवनं मयेदम् आरभ्यते तनुधियापि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ॥ आस्तां तव स्तवनमस्तसमस्तदोषम् त्वत्संकथापि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभांजि ॥" श्री मानतुंगाचार्य-भक्तामरस्तोत्रः For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ મંગલ વચન | ભાવાર્થ...હે નાથ! તારું સ્તવન અનેક ભવનાં પાપને નાશ કરનાર છે એમ માનીને, અલ્પ બુદ્ધિ હોવા છતાં તારા પ્રભાવના આલંબનથી આ તારી સ્તુતિ શરૂ કરું છું તે– કમલિનીપત્ર પર પડેલું જળબિંદુ પણ મનહર મેતીની શોભા ધારણ કરે છે, તેમ પુરુષના ચિત્તની પ્રસન્નતાનું કારણ તારા પ્રભાવથી બનશે. સમસ્ત દોષને દૂર કરે તેવું તારું સ્તવન તે શું, પણ તારી કથા પણ ત્રણ લેકનાં કષ્ટોને કાપી નાખે છે, સહસ્ત્ર કિરણેવાળો સૂર્ય દૂર રહે, માત્ર તેની અરૂણોદયની પ્રભા જ સરેવરમાંના કમળને વિકાસ કરવા સમર્થ છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વ-વૃત્તાંત નિદ્રામાંથી જાગતાં કોઈ આળસ મરડીને બેઠે થાય અને ઘરમાં ચોરી થયાનાં ચિહ્ન જોતાં સંભ્રમમાં પડી જાય તેમ, ઈ. સ. ૧૮૫૭ના સંક્ષેભકાળને એક દસકે વીત્યા પછી હિંદમાં સંસાર-સુધારે, દેશની આબાદી, કેળવણી અને ધર્મો દ્વારનાં બીજ વાવવાની શરૂઆત થતી હતી. તે જાગૃતિકાળમાં, પૂર્વમાં બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદને પ્રયત્નનાં મૂળ જામતાં હતાં. ઉત્તરમાં આર્યસમાજ અને સ્વામી રામતીર્થની તૈયારીઓ થતી હતી. દક્ષિણમાં પેશ્વાઈનાં તાજાં સ્મરણમાં લેકમાન્ય બાળગંગાધર ટિળક અને ગોપાલકૃષ્ણ ગોખલે ઊછરતા હતા. મહાત્મા ગાંધીજીના જન્મ પહેલાં એક વર્ષે વવાણિયા બંદર નામના કાઠિયાવાડના એક શાંત રમણીય ગામના વણિક કુટુંબમાં સંવત ૧૯૨૪ના કાર્તિક સુદ ૧૫ ને રવિવારે શ્રીમદ્ રાજચંદ્રને જન્મ થયેલ હતું. તેમના પિતાનું નામ મહેતા રવજીભાઈ પંચાણભાઈ હતું અને તેમનાં માતાનું નામ દેવબાઈ હતું. કળિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની જન્મતિથિને દિવસે કાર્તિકી પૂર્ણિમાએ આ મહાત્માએ પણ જન્મ લીધો હતે. એ જ વર્ષમાં આત્મજ્ઞાની ચિદાનંદજી મહારાજને દેહ છૂટ્યાના સમાચાર સાંભળ્યા છે. શ્રીમદ્દના પિતામહ શ્રીકૃષ્ણના ભક્ત હતા. ભક્તિરૂપી જળને પ્રવાહ એ કુટુંબરૂપી સરેવરમાં અસ્મલિત વહ્યા For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્વ-વૃત્તાંત કરતે. તેમાં ઊંચા આકાશમાંની મનહર સંધ્યાના રંગ કે ઇંદ્રધનુષના રંગ સરોવરના નિર્મળ જળમાં પ્રતિબિંબ પામે તેમ શ્રીમનાં માતુશ્રી દેવબાઈ જૈન સંસ્કારે લાવ્યાં હતાં. વવાણિયાનાં બીજાં વણિક કુટુંબ પણ જૈનધર્મને અનુસરનારાં હતાં. તે સર્વ સંસ્કારનું મિશ્રણ કોઈ અજબ રીતે ગંગા-યમુનાના સંગમની પેઠે આપણા બાળમહાત્માના હૃદયમાં રેલાતું હતું. પિતાની પ્રૌઢ વાણીમાં બાવીસ વર્ષની વયે આ બાળવયનું વર્ણન “સમુચ્ચય વયચર્યા” નામના લેખમાં પિતે કર્યું છે તે જ અહીં ઉતારી લઉં છું: સમુચ્ચય વયચર્યા સંવત ૧૯૨૪ના કાર્તિક સુદિ ૧૫, રવિએ મારે જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અ૫ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મેજા, અનંત દુઃખનું મૂળ, એ બધાને અનેક પ્રકારે મને અનુભવ થયે છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકએ જે જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારે તે અલ્પ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવતીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પ વયમાં મહત વિચાર કરી નાખ્યા છે. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર ભાવથી આજે હું દૃષ્ટિ દઈ જોઉં તે પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણી, આત્મદશા અને For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આજને આકાશ-પાતાળનું અંતર છે, તેને છેડે અને આને છેડે કોઈ કાળે જાણે મળે મળે તેમ નથી. પણ શાચ કરશે કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન-ચિત્રણ કર્યું છે કે કંઈ નહીં? તે ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન–ચિત્રણ સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીને સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયેગી, પુનઃ પુનઃ મનન કરવા યેગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરુપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી, તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તે અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; તોપણ સમુચ્ચય વયચર્યા સંભારી જઉં છું – સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમત-ગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના –કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર–મારા આત્મામાં થયા કરતી હતી. રમત-ગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવા-બેસવાની, બધી વિદેહી દશા હતી, છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તે મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે. ૧. રડી પડે તેવું અંતઃકરણ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વ-વૃત્તાંત સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીના કાળ કેળવણી લેવામાં હતા. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભાગવે છે, તેટલી ખ્યાતિ ભાગવવાથી તે કંઇક અપરાધી થઈ છે; પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલેાકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિના હેતુ નહેાતા, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યામાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતા. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતા. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેના ભાવાર્થ કહી જતાં. એ ભણીની નિશ્ચિંતતા હતી. તે વેળા પ્રીતિ——સરળ વાત્સલ્યતા—મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતા; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતા કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાત કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શકયો હતા કે જે માણસે મને પ્રથમ પુસ્તકને બાધ દેવા શરૂ કર્યા હતા, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચાપડીના પાછે મેં આધ કર્યા હતા. ત્યારે કેટલાક કાવ્યગ્રંથ મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના મેધગ્રંથા—નાના—આડાઅવળા મેં જોયા હતા; જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસજાતને બહુ વિશ્વાસુ હતા; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતાર સંબંધી ચમત્કારે સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતે; વખતેવખત કથાઓ સાંભળતે વારંવાર અવતાર સંબંધી ચમત્કારમાં હું મેહ પામતે અને તેને પરમાત્મા માન, જેથી તેનું રહેવાનું સ્થળ જવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તે કેટલી મજા પડે ? એ જ વિકલ્પના થયા કરતી; તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જેતે કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. “પ્રવીણસાગર' નામને ગ્રંથ તેવામાં મેં વાંચ્યું હતું, તે વધારે સમજે નહોતે છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ તે કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણા હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગતકર્તા સંબંધી કેટલેક સ્થળે બંધ કર્યો છે તે મને દ્રઢ થઈ ગયું હતું, જેથી જૈન લેકે ભણે મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કઈ પદાર્થ બને નહીં, માટે જૈન લેકે મૂર્ખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લેકેની ક્રિયા મારા જેવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતે હતે, એટલે કે તે મને પ્રિય નહતી. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્વ-વૃત્તાંત જન્મભૂમિકામાં જેટલા વાણિયાએ રહે છે, તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લેકોને જ પાનારો હતે. પહેલેથી સમર્થ શક્તિવાળે અને ગામને નામાંકિત વિદ્યાર્થી લેકે મને ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતા. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતે અને સમજણ પાડવા પ્રયત્ન કરતે. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિકમણ સૂત્ર ઈત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વળે. છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચાર-વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા અને જગતકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતું અને મારા અક્ષરની છટાથી કચ્છ–દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતે. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તક વાંચ્યાં છે, રામ ઈત્યાદિકનાં ચરિત્ર પર કવિતાઓ રચી છે સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કેઈને મેં એ છે - અધિકે ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછું અધિકું તેળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.” For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણજ્ઞાન “જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવ દેહ પામી તેમાં જ આસક્ત રહે છે. તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં, આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યું હોય તેને પૂર્વ ભવ અનુભવવામાં આવે છે... “જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે. પૂર્વપર્યાય (દેહ) છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવે દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાળપણમાં મૂઢપણાને લઈને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાને અવકાશ જ મળતું નથી, તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણેને લઈને પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં. જેવી રીતે આંબા આદિ વૃક્ષની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તે થાય છે, તેમ જે પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને ક્ષપશમાદિ સાનુકૂળતા (ગ્યતા) હોય તે જાતિસ્મરણજ્ઞાન For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણજ્ઞાન થાય. પૂર્વ સંજ્ઞા કાયમ હેવી જોઈએ. અસંજ્ઞીને ભવ આવવાથી જાતિસ્મરણજ્ઞાન ન થાય.” –શ્રીમદ્ રાજચંદ્ર ઉપરના “સમુચ્ચય વયચર્યાના લેખમાં જાતિસ્મરણજ્ઞાનને પિતે ઉલ્લેખ કર્યો નથી અને પછીના લખાણોમાં પણ તે વિષે વિશેષ વિસ્તૃત ચર્ચા કરી નથી તે પણ મિત્રો સાથેના વાર્તા લાપમાં કે સીધે પ્રશ્ન પૂછનારને જાતિસ્મરણજ્ઞાન પિતાને હતું તે ક્યારે અને કેવા પ્રસંગે પ્રગટ થયેલું અને વર્ધમાનતાને પામ્યું તે વિષે એક ભાઈ સાથે થયેલી વાતચીત સપ્રમાણુ લાગવાથી નીચે જણાવી છે : ભાઈ પદમશી ઠાકરશી કચ્છના વાણિયા સંવત ૧૯૪રથી શ્રીમદ્દના સમાગમમાં આવેલા, તેમણે એક વખતે મુંબઈમાં ભૂલેશ્વર શાક મારકીટ પાસેના દિગંબર દેરાસરમાં શ્રીમદુને પ્રશ્ન પૂછે કે આપને જાતિસ્મરણજ્ઞાન છે એમ મેં સાંભળ્યું છે, તે વાજબી છે? તેઓશ્રીએ ઉત્તરમાં જણાવ્યું : “હા, એવું કાંઈક છે; તેને આધારે આમ કહેવાયું છે.” પદમશીભાઈએ ફરી પ્રશ્ન કર્યો : “આપને જાતિસ્મરણ કેટલી ઉમ્મરે અને કેવી રીતે થયું ?” શ્રીમદે ઉત્તર આપ્યો : “અમે સાત વર્ષની વયના હતા, ત્યારે શ્રી વવાણિયામાં અમીચંદ નામના ગૃહસ્થ હતા; તેઓ જ કલ્યાણજીભાઈને કહેલું કે અમને નવસે ભવનું જ્ઞાન છે. ખીમજીભાઈને શ્રીમદે પિતાના પૂર્વ ભવ સંબંધી સવિસ્તાર કહેલું કે તમારે તો અમારા ઉપર ઉપકાર છે. – દામજીભાઈ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા - ભાઈ કલ્યાણજીભાઈ જેવા કદાવર, રૂપાળા, ગુણી હતા. અમારા ઉપર તેએ વહાલ સખતા. તેઓને સર્પ ડસ્યા તેથી તત્કાળ ગુજરી ગયા; એમ વાત સાંભળી અમે પિતામહ પાસે ઘેર આવ્યા. ગુજરી જવું એટલે શું તે અમે જાણતા નહેાતા. પિતામહને અમે કીધું કે અમીચંદ ગુજરી ગયા કે ? પિતામહે વિચાર્યું —એ વાતની અમને ખખર પડશે તે ભય પામશું. એ કારણથી પિતામહે કીધું કે રાંઢા કરી લે (જમી લે) વગેરેથી એ વાત ભુલાવવા ઘણી ઘણી યુક્તિએ કરી પણ અમે ગુજરી જવા વિષે આ પહેલી જ વખત સાંભળેલ હાવાથી તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા થયેલ, તેથી ફરી ફરી તે જ સવાલ કરતા રહ્યા. પછી પિતામહે કીધું : ‘હા, તે વાત ખરી છે.’ અમે પૂછ્યું કે ગુજરી જવું એટલે શું ? પિતામહે કીધું : “તેમાંથી જીવ નીકળી ગયા, અને હવે તે હાલી, ચાલી, ખેાલી શકે નહીં; કે ખાવું, પીવું કશું કરી શકે નહીં. માટે તેને તળાવ પાસેના મસાણમાં ખાળી આવશે.’ અમે થોડી વાર ઘરમાં આમતેમ ફરી છૂપી રીતે તળાવે ગયા. ત્યાં પાળ ઉપરના એ શાખાવાળા ખાવળ ઉપર ચઢી જોયું, તે ખરેખર ! ચિતા ખળતી હતી. કેટલાક માધુસા આસપાસ બેઠેલા જોયા. તે વખતે અમને વિચાર થયા કે આવા માણસને ખાળી દેવા એ કેટલી ક્રૂરતા ? આમ શા માટે થયું ? વગેરે વિચાર કરતાં પડદો ખસી ગયા.'' આટલું કહીને તે તરત ઊભા થયા. પદમશીભાઈએ કહ્યું : “સાહેબજી, એ વિષે હજી હું વધારે જાણવા માગું છું.” For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જાતિસ્મરણશાન શ્રીમદે ટૂંકામાં પતાવતાં કહ્યું : “પછી શ્રી જૂનાગઢને ગઢ જે ત્યારે ઘણે વધારે થા. હવે ચાલે.” વિચારવાન જીવને કોધાદિ કોઈ પ્રકૃતિની પરવશતાને લઈને ઘણું સહન કરવું પડ્યું હોય, કે કઈ ઈષ્ટવિયેગને કે પ્રિયજનના મરણપ્રસંગે અનેક વાર વેઠવા પડ્યા હોય, કે મહાવ્યાધિના પ્રસંગે આવી પડ્યા હોય તેની સ્મૃતિ લાવી સંસારને વિચાર કરે તે આ અનિત્ય પદાર્થો ઉપરની આસક્તિ ઓછી થઈ જાય છે; મમત્વ, મેહ મેળાં પડે છે અને અજર, અમર અને નિત્ય એવા આત્મપદાર્થને નિર્ણય કરવા વૃત્તિ જાગે છે. તે પછી જેને અનેક ભવમાં આધિ, વ્યાધિ, ઉપાધિ તથા જન્મ, જરા, મરણનાં દુઃખ વેઠેલાં સ્મૃતિમાં તાજાં થયા હોય; નરક આદિ ગતિનાં અકથ્ય દુદખેની સ્મૃતિ જાગી હોય; તથા પરિભ્રમણનાં કારણે પૂર્વભવે સપુરુષ પાસે પ્રત્યક્ષ સાંભળ્યાં હોય તે સર્વ ઉપદેશ જેને સ્મૃતિમાં પ્રત્યક્ષ ભાસતું હોય તેને જન્મ, જરા, મરણને ત્રાસ કેટલે વર્તે તથા પૂર્વભવે જાણેલે અને આરાધે મુક્તિને માર્ગ આરાધવા કેટલી તત્પરતા રહે તે આપણી કલ્પનામાં આવવું પણ મુશ્કેલ છે. બાળપણાનાં એક કાવ્યમાં શ્રીમદે લખ્યું છે – અવળાં પણ સવળાં થશે, ઠોકર વાગ્યે ઠીક તપ્યા લોહને ટીપાં, સુધરી જશે અધિક, ક્રોધાદિ સ્વભાવવાળા અનેક જીવે પશ્ચાત્તાપ થતાં કે ગ્ય સમજણ લાગી જતાં નાનપણમાં સારા કહેવાતા સાથીઓ કરતાં વિશેષ સારા નીવડ્યા છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જાતિસ્મરણજ્ઞાન શ્રીમને સાત વર્ષે પ્રાપ્ત થયું અને વૈરાગ્ય વધવા લાગ્યા. તે “અપૂર્વ અનુસાર’ આવ્યું એમ સં. ૧૯૫૩માં લખેલા નીચેના કાવ્યમાં પિતે જણાવે છે : ધન્ય રે દિવસ આ અહે! જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઉલસી, મો ઉદય કર્મને ગર્વ રે. ધન્ય. ૧ ઓગણીસ ને એકત્રીસે, આ અપૂર્વ અનુસાર રે; એગણુસસે ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય૦ ૨ વળી એ જ અભિપ્રાયનું એક કાવ્ય સં. ૧૯૪પમાં લખેલું તેમાં પિતે જણાવે છે: “સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા” અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયે, તત્વજ્ઞાનને બેધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં ધ? ૧ જે સંસ્કાર થવે ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયે, ભવ શંકા શી ત્યાંય? ર જેમ જેમ મતિ અહ૫તા, અને મેહ ઉદ્યોત તેમ તેમ ભવ શંકના, અપાત્ર અંતર તા. ૩ કરી કહ૫ના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરે નિર્ધાર. ૪ સં. ૧૯૪૯ કાર્તિક વદ ૧૨ના એક પત્રમાં પિતે જણાવે છે – “પુનર્જન્મ છે–જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું. એ વાક્ય પૂર્વભવના કેઈ જેગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાકય લખાયું છે.” For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણજ્ઞાન સં. ૧૯૪૬, પ્રથમ ભાદરવા સુદ ૬ના પત્રમાં પૂર્વભવના સ્મરણનું સમર્થન કરે છે, તે પત્ર :– “પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કઈ પણ પ્રકારે તમારે અવિનય, આશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કેઈ પણ ગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. અંતર્તાનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણને નથી વા સાંભરતું નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંક૯પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય; અને એ વડે “સમાધિ” ન ભૂલ્યા હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વછંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવે પર ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લેભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકે એવા કેટલાક પદાર્થો (સ્ત્રી આદિક) તે અનંતવાર છેડતાં, તેને વિયેગ થયાં અનંત કાળ પણ થઈ ગયે; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે જે વેળા તે પ્રીતિભાવ કર્યો હતે તે તે વેળા તે કલ્પિત હતે. એવે પ્રીતિભાવ કાં થયે? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વળી જેનું મુખ કઈ કાળે પણ નહીં જોઉં, જેને કઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જમે? અર્થાત્ એવા શ્રેષથી એવા રૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તે ઈચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે. વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું ? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કેરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય ય ન થાય ત્યાં સુધી, એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તે તેવું સ્થાન કયાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતે ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પિષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું ? | ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તે જીવનકાળ એક સમય માત્ર હો, અને દુનિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ ! છૂટકો નથી.” For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણૢજ્ઞાન આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયેાગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હેાય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઇતું; તે ન હાય તે આર્યચરણ (આર્ય પુરુષાએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે જિનભક્તિમાં અતિ શુદ્ધભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હેાય તે પછી માગવાની ઇચ્છા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતા નથી. લેાકસંજ્ઞાથી લેાકા૨ે જવાતું નથી. લેાકત્યાગ વિના વૈરાગ્ય યથાયેાગ્ય પામવા દુર્લભ છે. એ કંઈ ખાટું છે ?' શું ? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ તે ? લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ. ફરી ચેાગવાઈએ મલીશું. એ જ વિજ્ઞાપન.’ વળી સં. ૧૯૪૯ના ચૈત્ર સુદ ૧ના એક પત્રમાં કહે છે કેઃ જે તીર્થંકરદેવ સ્વરૂપસ્થ આત્માપણું થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વ ઘણું શાસ્ત્રોને વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્યરૂષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાયે જાય એવું નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગધને નમસ્કાર કરીએ છીએ. - ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવને વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે ગાદિક અનેક સાધનને બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેને ઉદ્દેશ છે, તે તીર્થકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.” તેમ સં. ૧૯૪ત્ના શ્રાવણ વદ પ ના પત્રમાં લખ્યું છે કેઃ પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણું અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્ણતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એક્તાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે, અને બીજી બાજથી આવાં ક્ષેત્ર, આવા લેકપ્રવાહ, આવા ઉપાધિ જોગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂર્છાવત્ થાય છે. ઈશ્વરેચ્છા !” For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણ જ્ઞાન આમ જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વભવના સ્મરણથી પોતાને થયેલે અનુભવ પ્રકા છે. આ સિવાય બીજા કેટલાક પત્રોમાં પણ પિતે પૂર્વભવના જોગનું સ્મરણ થયાને ઉલ્લેખ કર્યો છે. “ભાવનાબોધ સંવત ૧૯૪રમાં લખેલે તેની શરૂઆતમાં શ્રીમદ્દ લખે છેઃ ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજ્વલ આત્માઓને સ્વતવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજવલ આત્માએ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા ક્વચિત્ દુર્લભ છે, તે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવેલેકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસંશય છે.” લઘુવયથી આ વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિથી જે તત્ત્વબંધ થયે તેનું મુખ્ય કારણ જાતિસ્મરણજ્ઞાન ગણવા ગ્ય છે. આ ભવની અપેક્ષાએ તે તે પાંચપંદર વર્ષના બાળક ગણાય, પણ પાછળના ભવની સ્મૃતિના પ્રતાપે અનેક વર્ષોના અનુભવથી રંગાયેલી એ પુરુષની વાણું બહુ વિચારવા લાગ્ય, લક્ષમાં લેવા યોગ્ય છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ કુમાર-કાળ અદ્ભુત શક્તિઓનો આવિર્ભાવ જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થવા ગ્ય આત્માની નિર્મળતા અથવા સ્મરણશક્તિની પ્રબળતા પૂર્વે આરાધેલા વેગનું ફળ અને અનુસંધાન સાબિત કરે છે. બાળવયથી વિનય, વાકચાતુર્ય, તર્કશક્તિ અને વૈરાગ્યને લઈને ગામમાં તેમજ આખી શાળાના વિદ્યાર્થીઓમાં તે પ્રિય થઈ પડ્યા હતા. એક જ વખત વાંચવાથી કે સાંભળવાથી તેમને અક્ષરેઅક્ષર યાદ રહેતું એવી તીવ્ર સ્મરણશક્તિ હતી, તેના પરિણામે તેમને ગેખવું શું તેની ખબર જ નહોતી; સાડાસાત વર્ષની વયે શાળામાં પ્રવેશ કર્યો. એક માસ પણ થયે નહીં હોય તેટલામાં હસતાં-રમતાં આંક પૂરા કર્યા. બે વર્ષ જેટલી મુદતમાં સાત ચોપડીઓને અભ્યાસ પૂરો કર્યો. જે વડા વિદ્યાથીએ એમને પહેલી ચોપડીની શરૂઆત કરાવેલી, તેને પિતે સાતે ચોપડીઓ પૂરી કરીને પહેલી પડી પૂરી કરાવી હતી. આટલી ટૂંકી મુદતમાં અભ્યાસ પૂરે થયે તે અજબ સ્મરણશક્તિને પ્રભાવ છે. વિદ્યાર્થીઓને શિક્ષકે તરફ સામાન્ય રીતે પ્રેમ એ છે હેય છે, ભય, અણગમે અને અકળામણ ઉત્પન્ન કરાવનાર શિક્ષક ગણાય છે. પરંતુ શ્રીમદ્ બધા– સાઠેય વિદ્યાર્થીઓનું લેસન લેતા અને શિક્ષક તે બેસી જ રહેતા; તેમ છતાં બધા વિદ્યાર્થીઓને તેમના ઉપર અત્યંત પ્રેમ રહેતા. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ કરી છે. શાળામાં કુમાર-કાળ એક વખત શિક્ષકે શ્રીમદુને ઠપકો આપે એટલે બીજે દિવસે પિતે શાળામાં ન ગયા. બીજા છોકરાઓએ જાણ્યું કે રાયચંદભાઈ શાળાએ ગયા નથી એટલે તમામ છોકરાઓ તેમની પાસે ગયા. તે બધા છોકરાઓને લઈને ખેતરમાં દૂર ગયા; પિતાની પાસે બોર હતાં તે બધા વિદ્યાર્થીઓને વહેંચ્યાં. આમ બધા ખેતરમાં હતા તેથી શાળામાં શિક્ષક ગયા ત્યારે કોઈ વિદ્યાર્થી જ નહીં, તેનું કારણ વિચારતાં શિક્ષકને લાગ્યું કે રાયચંદભાઈને ગઈ કાલે ઠપકે દીધું હતું તેથી બધા તેમની પાસે હશે. તપાસ કરતાં ખેતરમાં બધા છે એમ જાણ શિક્ષક ખેતરમાં ગયા અને રાયચંદભાઈને નમી પડ્યા અને ફરી હવે કોઈ દિવસ કંઈ કહીશ નહીં એમ કહીને બધાને સમજાવી શાળામાં તેડી ગયા. આઠ વર્ષની ઉમ્મરથી કવિતા રચવાની તેમણે શરૂઆત કરી હતી. પહેલે વર્ષે પ૦૦૦ કડીઓ તેમણે રચેલી કહેવાય છે. નવ વર્ષની વયે તેમણે પદ્યમાં રામાયણ અને મહાભારત નાનાં નાનાં લખ્યાં હતાં, અને દસ વર્ષની વયે તે એમના વિચારે પુખ્ત ઉમ્મરના અનુભવીને છાજે તેવા હતા. નવું નવું શીખવાની, નવું નવું સાંભળવાની, નવું નવું મનન કરવાની અને નવું નવું સુંદર ભાષણ કરવાની એમની ઉત્કટ ઈચ્છા એ દસ વર્ષની વયમાં હદ પાર હતી. કવિત્વશક્તિ, સ્મરણશક્તિ, વક્તાપણું અને સદ્ગુણને લઈને નાની વયમાં અજબ શક્તિશાળી ગણુતા હતા. અગિયાર વર્ષની વયથી એમણે ચોપાનિયામાં લેખ લખવા માંડ્યા હતા. અને ઈનામી નિબંધોમાં ગ્ય ઈનામે પણ સંપાદન કર્યાં હતાં. સ્ત્રીકેળવણીની ઉપગિતા વિષે એક નિબંધ પણ લખ્યું હતું. આ કવિતા મણે રચેલે For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા બાર વર્ષની વયે ત્રણ દિવસમાં ઘડિયાળ ઉપર ત્રણ કડીઓ લખી હતી. તેર વર્ષની વયે તેઓ અંગ્રેજી ભાષાને અભ્યાસ કરવા રાજકોટ ગયા. અંગ્રેજી અભ્યાસ કેટલે અને કેટલા વખતમાં થયું હતું તેની કોઈ સહાધ્યાયી કે શિક્ષક તરફથી માહિતી મળી શકી નથી. એક વખતે કચ્છના દીવાન મણિભાઈ જશભાઈએ શ્રીમદુને કચ્છ તરફ પધારવા વિનંતી કરી હતી તે ઉપરથી તે કચ્છ તરફ પધાર્યા હતા. ત્યાં ધર્મ સંબંધી સારું ભાષણ કર્યું હતું. કચ્છના લેકે પ્રશંસા કરતા કે આગળ ઉપર આ છેક મહાપ્રતાપી યશવાળે થશે. તેર વર્ષની વયથી એમણે નિયમથી ખાનગીમાં નવા નવા વિષયેને અભ્યાસ કરવા માંડ્યો હતે અને પંદર વર્ષની વય સુધીમાં ઘણા વિષયે સંબંધી વિચક્ષણ જ્ઞાન એમણે પ્રાપ્ત For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર કચ્છ-કેડાયના રહીશ શા હેમરાજભાઈ તથા નલિયાના રહીશ શા માલસીભાઈ એ બંને જણાએ સાંભળ્યું કે વવાણિયાનિવાસી કવિરાજ રાયચંદભાઈ મહાબુદ્ધિશાળી છે; નાની વયમાં અવધાને કરે છે. તેથી તેમને મળવું એમ વિચાર કરી અને જણ સાંઢણું ઉપર સવાર થઈ વવાણિયા તરફ રવાના થયા. વવાણિયામાં તપાસ કરતાં જણાયું કે તે તે મેરખી ગયા છે. એટલે તેઓ પણ મોરબી તરફ રવાના થયા. શ્રીમદ્ મેરબી આવ્યા અને પિતાના મોસાળમાં રાજકોટ જવાને તેમને વિચાર હતું તેથી મેરબીના ભાઈઓએ સારા સાથની તપાસ કરી તે ખબર મળ્યા કે મોરબીના ન્યાયાધીશ ધારસભાઈ રાજકેટ જવાના છે, તેથી તેમને પૂછવામાં આવ્યું કે તમે આ રાયચંદભાઈને રાજકેટ સાથે તેડી જશે ? રાજકેટ તેમને સાથે તેમને જવું છે. ધારસીભાઈએ હા પાડી અને પિતાની સાથે તેમને રાજકેટ તેડી ગયા. ભાઈ હેમરાજ મેરબી આવ્યા ત્યારે તપાસ કરતાં ખબર મળી કે તે તે રાજકેટ ગયા છે; તેથી પિતે પણ રાજકેટ જવું એ વિચાર કરી તે પણ રાજકેટ તરફ રવાના થયા. ધારસીભાઈને શ્રીમદ્ સાથે માર્ગમાં વાતચીતને પ્રસંગ પ્રાપ્ત થતાં તેમને આશ્ચર્ય ઉત્પન્ન થયું કે આટલી લગભગ દસ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વર્ષની વયમાં આ છોકરે કે ચાલાક છે ! ટી ઉમ્મરના માણસે પણ જે વાત ન કરી શકે તેવી બુદ્ધિની વાત સાંભળી ધારસીભાઈને એમ થયું કે શી આ છોકરાની બુદ્ધિ છે ! તેમના ગુણથી આકર્ષાઈને ધારસીભાઈ બોલ્યા : “રાયચંદભાઈ, રાજકોટમાં અમારી સાથે જ તમે રહેજે.” ત્યારે શ્રીમદે કહ્યું : ના, મારા મેસાથે રહીશ.” ધારસીભાઈએ ઘણે આગ્રહ કર્યો ત્યારે શ્રીમદે કહ્યું : “તમારે ત્યાં આવતે જઈશ, પણ રહેવાનું તે મેસાળમાં જ થશે.” શ્રીમદ્દ રાજકેટ પહોંચ્યા એટલે સાળમાં ગયા ત્યારે તેમના મામાએ પૂછ્યું : “તમે તેની સાથે આવ્યા ?” શ્રીમદે કહ્યું : “ધારસીભાઈ સાથે આવ્યો છું.” બનને મામાએ જાણ્યું કે ધારસીભાઈ અત્રે આવ્યા છે; તે તેમને ઠેકાણે કરી દેવા એવી પ્રપંચની વાતે માંહોમાંહે તે કરવા લાગ્યા. જમતાં જમતાં શ્રીમદે તે સાંભળ્યું તેથી અનુમાન કર્યું કે આ ભાઈએ ધારસીભાઈને મારી નાખવાના વિચાર કરે છે, તે મારે તેમને ત્યાં જઈ આ મેટો ઉપકાર કરવાને પ્રસંગ ચૂકે નહીં, તેમને ચેતાવી દેવા જોઈએ. એ વિચાર કરીને જમ્યા પછી તે ધારસીભાઈને ત્યાં ગયા. શ્રીમદે ધારસીભાઈને પૂછ્યું : “ધારસીભાઈ, તમારે મારા મામાઓ સાથે કંઈ સંબંધ છે?” ધારસીભાઈએ પૂછ્યું : ““કેમ ?” શ્રીમદે કહ્યું : “હું પૂછું છું.” ત્યારે ધારસીભાઈએ કહ્યું : “સગપણ સંબંધ નથી, પણ રાજ સંબંધી ખટપટ ચાલે છે.” For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર શ્રીમદે કહ્યું: “તેમ છે તે તમારે સાવચેતીમાં રહેવું, કેમકે તમારે માટે તેઓ ઉપાય શોધતા હતા. લાગ ફાવે તે ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા. માટે તે વિષે પ્રમાદી ન થવું.” ધારસીભાઈએ પૂછ્યું : “પણ તમે એ કેમ જાણ્યું કે મારે માટે તેઓ આમ કરવા ધારે છે ?” શ્રીમદે ઉત્તર દીધે: “હું જમતે હતું ત્યારે બહાર હું સાંભળું તેટલા મોટા સાદે તે વાત કરતા હતા અને હું કેની સાથે આવ્યું તે તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમારું નામ આપ્યું હતું. તે ઉપરથી તેમણે તે પ્રસંગે વાત ઉપાડી હતી.” ધારસીભાઈએ પૂછ્યું : “પણ તમારા દેખતાં તેવી વાતે તે કેમ કરે ?” શ્રીમદે કહ્યું : “આ નાને બાળ છે, આને એ બાબતની શી સમજણ પડવાની છે? એમ જાણી તે વાત કરતા હતા. એટલે તમને કહેવા–ચેતાવવા માટે આવ્યો છું.” ધારસીભાઈના મનમાં થયું કે અહો ! આ બાળકમાં કેટલી ઉપકારબુદ્ધિ છે? મોટા માણસને પણ ન સૂઝે તે મહા ઉપકાર આ બાળક કરે છે ! સારું થયું કે હું એમને તેડી લાવ્યું. ધન્ય છે આ બાળમહાત્માને ! ધન્ય મારાં ભાગ્ય કે એમને મને સંગ થયે! એમ વિચારી તે ઘણે આનંદ પામ્યા. શ્રીમમાં અદૂભુત શક્તિઓ હતી; જ્ઞાન નિર્મળ હતું તેથી તેમને જ્ઞાનમાં જણાયું કે બે કચ્છી ભાઈઓ સાંઢણી ઉપર સવાર થઈ લાંબી મુસાફરી કરતા આવે છે, એટલે તેમણે - ! For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ધારસીભાઈને પૂછ્યું : “બે જણ કચ્છથી આવનાર છે, તેમને ઉતારે તમારે ત્યાં રાખશે?” ધારસીભાઈએ કહ્યું : “હા, ખુશીથી મારે ત્યાં તેમને ઉતારો રાખજે, હું તેમને માટે સર્વ બંદોબસ્ત કરીશ.” પછી નિશ્ચિત થઈ શ્રીમદ્ તે કચ્છી ભાઈઓને આવવાના માર્ગ તરફ સામા ગયા. દૂરથી હેમરાજભાઈએ અટકળ કરી કે સામે આવે છે તે રાયચંદ નામને કરે તે નહીં હોય? નજીક આવ્યા એટલે શ્રીમદે તેમને નામ દઈને બેલાવ્યાઃ “કેમ હેમરાજભાઈ? કેમ માલસીભાઈ ?” તે બનેને વિચાર થયે કે આપણું નામ એ ક્યાંથી જાણે છે? કેઈને આપણે ખબર તે આપી નથી? બન્નેએ આશ્ચર્ય પામીને કહ્યું: “તમે જ રાયચંદભાઈ છે કે? તમે કેમ જાણ્યું કે અમે અત્યારે જ આ જ માર્ગે આવીએ છીએ??” તેના ઉત્તરમાં શ્રીમદે જણાવ્યું : “આત્માની અનંત શક્તિઓ છે, તે વડે અમે જાણીએ છીએ.” પછી ધારસીભાઈને ઉતારે ગયા, ત્યાં ધારસીભાઈએ નાહવા, ધોવા વગેરેની બધી તજવીજ કરી. કચ્છી ભાઈઓ મનમાં સમજી ગયા હતા કે આમને આપણે કાશીએ ભણવા લઈ જવા આવ્યા છીએ પણ આટલી શક્તિવાળાને શું ભણવાનું બાકી હશે? જમી રહ્યા પછી ધારસીભાઈને તે કચ્છી ભાઈઓએ વિનંતી કરી, કે અમારે રાયચંદભાઈ સાથે ખાનગી વાત કરવી For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર છે તે એકાંત સ્થળ અમને મળશે? ત્યારે તેમણે તેવું સ્થાન બતાવ્યું. ત્યાં એકાંત સ્થાનમાં શ્રીમદુની સાથે તેઓ બેઠા. પ્રથમ અવધાન સંબંધી તેમણે સાંભળેલું, તે જેવા તેમણે વિનંતી કરી, તે શ્રીમદે સ્વીકારી એટલે તેમણે “સંઘપટ્ટક નામના ગ્રંથમાંથી ગાથા તે લેતા આવ્યા હતા, તેના અક્ષરે આડાઅવળી રીતે શ્રીમદ્દને સંભળાવ્યા, તે યાદ રાખી તેમણે આ શ્લેક બેલી બતાવ્યું, તેથી બને ચકિત થઈ ગયા. એ બને કચ્છી ભાઈઓના મનમાં એમ થયું કે આમને આપણે કાશીએ શું લઈ જવા ? છતાં જે માટે આવ્યા છીએ તે માટે પ્રયત્ન તે કરે; પછી જેમ થવાનું હશે, તેમ થશે. આપણે તે સ્પષ્ટ હેતુ કહી બતાવ. પછી તેમણે કહ્યું : “આપને ભણાવવા માટે કાશી લઈ જવા માટેની વિનંતી કરવા અમે આવ્યા છીએ. માટે આપ કાશી ચાલે. આપના કુટુંબને માટે તેમ જ આપને માટે ખાવાપીવા વગેરે સર્વ સગવડ પગાર વગેરે અમે કરીશું પણ આપ અમારી સાથે ચાલે તે મોટો ઉપકાર થાય.” આમ અનેક લાલચ વગેરે આપવા માટે કહ્યું છતાં તેમણે ના પાડી અને જણાવ્યું કે અમારાથી આવવાનું નહીં બને, એટલે તેઓ મનમાં સમજી ગયા કે પ્રથમથી જ અનુમાન કરેલું કે આપણું ધારણા પાર પડે તેમ નથી અને તેમ જ બન્યું. એ તે ભણેલા જ છે, કાશી જઈ તેમને કંઈ વિશેષ શીખવું પડે તેમ નથી. પછી ધારસીભાઈ પાસે તેઓ ગયા ત્યારે ધારસીભાઈએ તે બનેને એકાંતમાં જણાવ્યું કે રાયચંદભાઈ સાથે થયેલી વાત મને કહેવા લાયક હોય તે કહે. ત્યારે હેમરાજભાઈ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ બેલ્યાઃ છુપાવવા જેવી કોઈ પણ વાત નથી. પણ અમારી જે ધારણા હતી તે પાર ન પડી.” ધારસીભાઈએ પૂછ્યું : “કેમ પાર ન પડી?” તેના ઉત્તરમાં તેમણે ઉપર બનેલે પ્રસંગ કહી બતાવ્યું, તથા વિશેષમાં જણાવ્યું : અમે જણાવ્યું નહોતું તે પણ પિતાની મેળે સામા આવ્યા, અમને અમારા નામથી બોલાવ્યા, અહીં બધી તૈયારી કરાવી, આ કોઈ આશ્ચર્યકારી મહાપુરુષ છે.” તે સાંભળી ધારસીભાઈને પણ પ્રથમ તે આનંદ સહિત આશ્ચર્ય લાગ્યું કે અહો! રાયચંદભાઈ ભૂલ કરે છે કે આટલી બધી સગવડ કરી આપે છે છતાં હા કેમ કહેતા નથી? તેમણે જવું જોઈએ. પણ પછીથી એમને પણ સમજાયું કે જે વ્યક્તિ આટલી નાની ઉંમરમાં આવી અજબ શક્તિ ધરાવે છે, તેને ભણવું પણ શું હોય ? વળી એમની ગંભીરતા પણ કેટલી છે કે સાગરની પેઠે સર્વ સમાવી શકે છે, લગાર માત્ર પણ છલકાતા નથી; એમ એમના જ્ઞાનાદિ ગુણની મહત્તા તેમને ભાસી; તેથી પ્રથમ પિતાની જોડે તેમને ગાદી ઉપર બેસારતા તેને બદલે જ્યારથી આ મહાપુરુષ છે એમ લાગ્યું એટલે પિતાના આસને—ગાદીતકિયે શ્રીમને બેસારતા અને પિતે તેમની સામે વિનયભાવથી બેસતા; પૂજ્યભાવ ધારણ કરી વિનય સાચવતા. અને જેમ જેમ શ્રીમ સમાગમ પાછળની જિંદગીમાં વધતે ગમે તેમ તેમ વિશેષ માહાભ્ય તેમને લાગ્યું હતું તથા તેમને સદ્ગુરુ તરીકે માની તેમનું શરણ સ્વીકાર્યું હતું. શ્રીમદ્ને પાછું વવાણિયા જવાનો વિચાર થયે ત્યારે તેમને માટે સાળમાંથી મીઠાઈને એક ડબો ભાથા માટે ભરી For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર આપ્યું હતું. તે લઈને તથા બધાની રજા લઈને ચાલ્યાં. ભાઈ ધારસભાઈને પણ મળીને તેમની રજા લઈને ચાલ્યાં. પિતાની પાસે ભાડાના પૈસા નહોતા. તેથી એક કંદોઈને ત્યાં એ ભાથું વેચીને ભાડા જેટલા પૈસા મેળવ્યા; પણ ધારસીભાઈ સાથે આટલું બધું ઓળખાણ થયું હતું છતાં કંઈ પણ માગણી ન કરી કે ઉછીના પૈસા પણ ન લીધા. “પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય” એવી કહેવત છે તે પ્રમાણે તેમનામાં આટલી નિઃસ્પૃહતા આટલી નાની ઉમ્મરે પણ ઊગી નીકળી હતી. સમજુ ગૃહસ્થની પેઠે તેમને સિદ્ધાંત હતું કે – “મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ; પરમારથકે કારણે માણું, ન સમજું લાજ.” કચ્છી ભાઈઓની સગવડ યથાયોગ્ય થાય તે માટે ધારસીભાઈને વિનંતી કરી તેમની આગતાસ્વાગતા સાચવી, પણ પિતાને થડા ભાડાના પૈસા જોઈતા હતા તે પણ તે ખાતર હાથ લાંબે કરી દીનતા કરી નહીં. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીનીતિ બોધક (ગરબાવળી) સં. ૧૯૪૦માં બહાર પડેલ “સ્ત્રીનીતિ બેધક વિભાગ પહેલે શ્રીમદુનાં સોળ વર્ષ પહેલાં લખેલાં લખાણોમાંનું પ્રથમ પુસ્તક છે. તેના મુખપૃષ્ઠ ઉપર ભુજંગી છંદની એક કડી છે. થવા દેશ આબાદ સૌ હોંશ ધારે, ભણાવી ગણાવી વનિતા સુધારે; થતી આર્ય-ભૂમિ વિષે જેહ હાનિ, કરે દૂર તેને તમે હિત માની.” સ્ત્રીકેળવણુની આમ સૂચના કરી, સંસાર–સુધારાની પ્રેરણારૂપે સ્ત્રીકેળવણી વિષે નીચેને મનહર છંદ પ્રથમ પાને પાછળ છાપેલે છે : કુધારે કરેલ બહુ, હુમલો હિંમત ધરી, વધારે વધારે જોર, દરશાવિયું ખરે; સુધારાની સામી જેણે, કમર કસી છે હસી, નિત્ય નિત્ય કુસંપ જે, લાવવા ધ્યાને ધરે; તેને કાઢવાને તમે, નાર કેળવણું આપે, કુચાલે નઠારા કઢા, બીજા જે બહુ નડે, રાયચંદ છે એ કહે, સ્વદેશી સુજાણ જને, દેશહિત કામ હવે, કેમ નહીં આદરે?” For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ નીતિ બેક પચાસ પાનાંના પુસ્તકને શેભે તેવી નાની બેત્રણ પાનાંની પ્રસ્તાવના બહુ સુંદર રીતે લખી છે. સ્ત્રીકેળવણી વધતી જાય તેની સાથે વાંચવાને શેખ વધે, તેને માટે સ્ત્રીઓને યોગ્ય સારાં પુસ્તકો લખવા વિદ્વાનોને વિનંતી કરી, જૂના વિચારના લેકના સ્ત્રીકેળવણું સામે મુકાતા આક્ષેપ દૂર કર્યા છે. તે વખતે છપાયેલાં સ્ત્રીઓને વાંચવા યોગ્ય પાંચ-સાત પુસ્તકનાં નામ આપ્યાં છે. સ્ત્રીઓ નહીં સુધરવાનું કારણ બાળલગ્ન, કજોડાં અને વહેમ કે અજ્ઞાન છે એમ જણાવી બાળલગ્નની હાનિ વિચારવા વિનંતી કરી છે. ત્રણ ભાગમાં “સ્ત્રીનીતિબેધક લખવા વિચાર રાખી આ પ્રથમ ભાગ બહાર પાડ્યો છે. થેડી કિંમત રખાય અને ઘણા લાભ લઈ શકે એ હેતુથી ચાર આનામાં પ્રથમ વિભાગ પ્રસિદ્ધ કર્યો છે. હાલ શાળાઓમાં બાળ-ગરબાવળી ચાલે છે તે પ્રકારનું આ પુસ્તક છે. પરંતુ બે-ત્રણ ચોપડી ભણી ઊઠી ગયેલી મેટી ઉમ્મરની બહેનને પણ વાંચવું ગમે તેવી સરળ ભાષા અને ઉપયોગી વિષયે વિષે તેમાં પડ્યો છે. સ્ત્રીઓમાં ગવાતા રાગમાં–ગીત, ધોળ, ગરબાની પદ્ધતિ પ્રમાણે ચાર ભાગ પાડી પુસ્તક છાપ્યું છે. પહેલા ભાગમાં ઈશ્વરપ્રાર્થના, ભક્તિ અને ઉપકાર ઉપરાંત ક્ષણભંગુર દેહ, માતાએ પુત્રીને દીધેલી શિખામણ, વખત નકામો ન ગુમાવે, ઉદ્યમ અને ઉદ્યમથી થયેલાં કામ વિષે ગરબીઓ છે. બીજા ભાગમાં વિદ્યા, કેળવણીના ફાયદા, કેળવણી, અભણ સ્ત્રીને ધિક્કાર, સુગ્રંથ વાંચવા વિષે, સારી શીખ સુણવા વિષે ગરબીઓ છે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ત્રીજા ભાગમાં સુધરવા વિષે, સદ્ગુણુ સજવા વિષે, સુનીતિ વધારવા વિષે, સત્ય વિષે, પરપુરુષ અને વ્યભિચારત્યાગ વિષે ગરમીએ છે. અને ચેાથા ભાગમાં સદ્ગુણી સજની તથા સધશતક છે. કવિ નર્મદાશંકરના સુધારાના જુસ્સો અને કવિ દલપતરામની સરળ નીતિના લખાણેાનું મિશ્રણ આ નાના પુસ્તકમાં સુંદર રીતે દેખાય છે. પહેલી જ ગરમીમાં પ્રાર્થના કરેલી છે કે :-- દેશહિત દયાળુ કરાવ, નમું તને હેત રે, જેથી ઊપજે આનંદ ભાવ, નમું તને હેત રે.” ગરબી ૨૨મીમાં લખે છે : ३२ “ડાટ કૃષ્ણ – ગીતથી જેમ છે વળ્યા રે લાલ, એથી વધી વ્યભિચાર ક્લેશ તા લા રે લોલ” ગરમી ૧૬મીમાં ‘સુધરવા' વિષે લખે છે : સપીને સાથે નારીએ, ભરા વનતા કેરા સમાજ~~ સુધરજે સ્નેહથી. વાતા કરા સુધર્યા તણી, વળા કરજે સુધારા કાજ -૩૦ દુષ્ટ ધારા નડ્યા આ દેશને, જેથી પડતી થઈ એ બે'ન -૩૦ જેથી કુસંપ તા વધી ગયા, હરી લીધું સુખ ને ચેન -સુ પંદર વર્ષ જેટલી વયમાં પણ ભાષા ઉપર સારા કાબૂ હાવાથી અને સ્વાભાવિક કવિત્વ હાવાથી પ્રાસ કે યમક માટે તાણીખેચીને પ્રયત્ન કરેલા પણુ જણાતા નથી. પાણીના પ્રવાહની પેઠે ભાષા ભાવને અનુસરતી વહે છે. દાખલા તરીકે : કેવળ પૈસામાં નહિ ચિત્ત જ જોડવું, તેમ ન કરવા ઝાઝો ા ી લેાલ જોડ સંસારી સુસાફરીમાં ફરીને જવું, નહિ કરનારા એના કાઈ થાલ - For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્રીતીતિ બાધક ક્ષણભંગુર જાણીને તું તા દેહને, ભજશે એની ભાવ ધરી ભગવાન જો; નથી ભરાંસા પળના એમ જ જાણજે, માટે મિથ્યા કરજે મા તાફાન જશે.-ક્ષણભંગુ૨૦” “હિમ્મત—ફિમ્મત હર્ષે તે પિછાણુતા, આળસ ન મળે જેને કાં અંગ ભેરુ વખત નકામા કા દી જાયા કે નહીં, કીધે જેણે વેમ તણા બહુ ભંગ જો— સજની સારીનાં સુલક્ષણ સાંભળી, તેવી થાવા કરજે રૂડાં કામ જોક સદ્ગુણી થાવાનું જે કા ઇચ્છો, શાણી નારી જાણેા તેનું નામ જો—સજની૦’ છેલ્લું કાવ્ય સદ્બોધ-શતક' છે તે સ્રીએના નીતિશતક સમાન છે. તેમાં સંપ. નીતિ, ધીરજ, હિમ્મત, સત્ય, નિષ્કપટપણું, ભક્તિ, દેશદાઝ, સુધારા, ઉદ્યમ, કુસંગના ત્યાગ, વિદ્યા, ગર્વના ત્યાગ, પરપુરુષ ત્યાગ, નાસ્તિકતાના ત્યાગ, દયા. ધર્મપ્રેમ, ગ્રંથલેખન, ખર્ચ ઘટાડવું, ક્ષમા, પુણ્ય, નમ્રતા, વિનય, સજ્જનીનો સંગ, મૂરખ નારીના ત્યાગ, જુગારનો ત્યાગ, મરણના વિચાર, જ્ઞાનમાર્ગની શોધ, પતિ ભક્તિ,પાત્રદાન, પરમાર્થપ્રેમ, વાંચન વધારવા ભલામણુ વગેરે વિષયે ટૂંકામાં સ્મરણુ રાખવા ધાળમાં ગાયા છે ઉપાય ઘટતા આદા, દેશહિતને ફામ દેશનું હિત ન ધારશે, તે સૂરખનું નામવિશ્વપિતા વંદન કરું. દેશ તણી સેવા સમતા આણી ૩૩ ૩ કરે, ધા નેહથી, લહેા પ્રીતિ ને એટલે For Personal & Private Use Only ભાવ હાવ. વિશ્વ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પુરુષ પર એ નકૅની, જાણે ખાણ જરૂર એવા ક્ષણિક સુખમાં, કેમ બને ચકચૂર. વિશ્વ ગર્વ નહીં ઉર આણુતા, બની કે દી શ્રી મંત; કે દિન આવશે નાર એ ! એહ લક્ષમીને અંત. વિશ્વ રાખવી તે દયા દિલમાં, હે ! શાણુ ગુણવાન, દયા જ ધર્મનું મૂળ છે' કે'વત સત્ય પ્રમાણ. વિશ્વ વિવેક રાખી વર્તો, ગુણ તણું થઈ જાણ; ગરીબ જનેને આપજે, રૂડી રીતે માન. વિશ્વ વિનય વિશે હું શું કહું, એ તો ગુણ અમૂલ્ય નથી ગુણ બીજે અરેનારી! એની તુલ્ય. વિશ્વ જીભ જુઓ નરમાશથી, રહી છે વચ્ચે દાંત; કોધ કરે છે કારમી, માર ખાય ધરી ખાંત. વિશ્વ સજજની રત્ન સમાન છે, મણિ પારસ છે એહ; લેટું કંચન થાય છે, તે તે જાણે તેહ. વિશ્વ ગંગા સમાન સુસંગ છે, ખરું દઉં છું ચિત્ર સુમિત્ર સુખ શું વણવું ? કળા પરમ પવિત્ર. વિશ્વ કળ ગતિ તે એટી છે, નહિ એને દરકારક આબે ઘડી નહિ મૂકશે, માટે કરે વિચાર. વિશ્વ તર્કટ કરશે કે કદી, આપે તે લાભ પુણ્ય કરે તે તેમને, મળશે સત-ધર્મ-આભ. વિશ્વ નવરી બેસી રહીશ નહિ, કારણ વખત અમૂલ્ય સેનું પણ નહિ આવશે, કે દી એની તુલ્ય. વિશ્વ સજજનીના પગ પૂજજે, એથી થાશે ઠીક; મૂળ અનીતિનાં વઢશે, કદી બુદ્ધિ અઠીક. વિશ્વ નાથ કેરી સેવા સજે, એ તીરથનું સ્થાન, માહિત થાવું ન મૂરખી, બહુ થાજે ગુણવાન, વિશ્વ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીનીતિ બેધક પરમારથ કરવા સદા, ધારે ઉર ઉમંગ; ઈશ્વર પ્રીતિ મેળવે, કરે સદા સત્સંગ. વિશ્વ વાંચન-વ્યસન વધારજે, રાખી લીલું * જ્ઞાન વાંચ્યાથી કહું છું થશે, ડહી વિદ્વાન, વિશ્વ લક્ષણ સારાં રાખીને, કરે રૂડેરાં કામ; સજજનમાં વખણાએ તે, તો જ સજજની નામ. વિશ્વ” હાલ આ પુસ્તકની છાપેલી પ્રત મળી શક્તી નથી અને પચાસ વર્ષ પહેલાંના આ સમાજને અતિ ઉપયોગી પુસ્તકને કંઈક પરિચય વાંચનારને કરાવવાના હેતુથી વિસ્તૃત અવતરણ ટાંકવામાં સંકોચ રહેવા છતાં જરૂર જણાયાથી તેમ કર્યું છે. આ “સ્ત્રીનીતિ–બાધકની ફરી આવૃત્તિ જે બહાર પડે તે મોટી ઉમ્મરે ભણવાનું શરૂ કરનાર સ્ત્રીઓને અત્યંત ઉપયોગી નીવડે એમ લાગે છે. હાલ કન્યાશાળાઓમાં ચાલતી પં. નવલરામ લક્ષ્મીરામની બાળગરબાવળી કરતાં ભાષા સરળ અને સ્ત્રી-સ્વભાવને અનુકૂળ તથા નીતિના ધેરણથી લખાયેલ “સ્ત્રીનીતિબોધક પુસ્તક માતા-પિતાએ પિતાની પુત્રીને, ભાઈએ પિતાની બહેનને અને પતિએ પિતાની ધર્મપત્નીને તથા સગાંવહાલાએ મંગળ પ્રસંગમાં કન્યાઓને અને વાંચતાં શીખવાની ભાવનાવાળી કે થોડુંક ભણેલી યુવાન સ્ત્રીઓને ભેટ આપવા લાયક છે. * પ્રમાદ અને અહંકારથી જ્ઞાન સુકાઈ જાય છે-શુષ્કજ્ઞાન ગણાય છે; વિનય અને ભક્તિના રસસિંચનથી જ્ઞાનનાં મૂળ હૃદયમાં ઊંડા ઊતરે છે અને જ્ઞાન લીલું રહે છે.– લેખક ૧ “સુબોધ સંગ્રહ નામને ગ્રન્થ આ આશ્રમ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. તેમાં આ “સ્ત્રીનીતિબોધક ગરબાવળી છાપવામાં આવી છે.—પ્રકાશક For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પાછળના બે ભાગ લખાયા જણાતા નથી. આ પ્રથમ ભાગ જોતાં એમ અનુમાન થાય છે કે જો બન્ને ભાગ લખાયા હાત તે સ્રીસાહિત્યમાં અગ્રભાગ ભજવે તેવા ગ્રંથા શ્રીમદે લખ્યા હાત. ૩૧ ‘સ્ત્રીનીતિાધક’ને અંતે જાહેર ખબરમાં લખેલું છે કે “કાવ્યમાળા એ નામનું એક સુનીતિબાધક પુસ્તક મેં રચીને તૈયાર કરેલું છે, જેની અંદર એકસો ને આઠ કાવ્યા છે અને તેના ચાર ભાગ પાડેલા છે. તેનું કદ બસે પૃષ્ઠનું થશે. અગાઉથી ગ્રાહક થનાર પાસે રૂ. ૦-૧૦-૦ લેવામાં આવશે.... નીતિદર્શક પુસ્તકોના ફેલાવા થવાના આધાર પ્રજા પર રહે છે.” આ કાવ્યમાળા પ્રસિદ્ધ થઈ છે કે નહીં તેની માહિતી મળી નથી. લખેલી નકલ પણ મળી શકી નથી. કાઈને એમ પ્રશ્ન થાય કે નીતિનાં પુસ્તકો લખવાની આ મહાપુરુષને શી જરૂર હતી ? આત્મઅનુભવ વિષે કે ધર્મના મૂળ મુદ્દા વિસ્તારથી સમજાવવાની શરૂઆત કેમ ન કરી ? તેનું સમાધાન શ્રીમના સંવત ૧૯૫૦ ચૈત્ર વદ ૧૪ના પત્રમાં નીચેના લખાણમાં પ્રાપ્ત થાય છે – જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હાય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં ત। ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગેાપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનેા માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે.'' For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ S મોક્ષમાળા બાલાવબોધ જેમ ગંગા નદી ઊંચા હિમાલય પર્વતના સરેવર અને ઝરણુંનાં પાણીના પ્રવાહને વહાવતી પથ્થરના સમૂહમાં થઈને અનેક આશ્રમ, ગામડાં, ગુરુકુળ અને શહેરે તથા વનઉપવન અને ક્ષેત્રને ઉપકાર કરતી સપાટ પ્રદેશમાં મેટા પટ સહિત યમુના આદિ નદીઓમાં ભળી સાગરમાં જઈને સમાય છે તેમ શ્રીમદ્ રાજચંદ્રની પ્રજ્ઞા પૂર્વે આરાધેલા અનેક મહાપુરુષના ઉપદેશામૃતના સંચયના સરેવરમાંથી ઉદ્દભવી અનેક વિષયના ગ્રંથેના વાંચનને સાર સંગ્રહી અનેક મુશ્કેલીઓ વટાવીને પિતાના પરિચિત અપરિચિત નરનારીઓ, બાળક– યુવાન-વૃદ્ધ, પુસ્તકાલય, શાળાઓ, શિક્ષકો અને અનેક જમાનાની પ્રજાને ઉપકાર કરતી વિશાળ અનુભવ પ્રગટ કરતી મેક્ષમાર્ગને ઉપયોગી વૈરાગ્ય, વિવેક અને ઉપશમને વિસ્તારતી આત્માની અનંત શક્તિઓના નિધાનરૂપ મેક્ષમાં સમાય છે. વાંચન, સ્મરણ, વિચાર, નિર્ધાર અને તેને વારંવાર અભ્યાસ, ભાવનારૂપ પરિણુમાવવાથી જે અનુભવને આનંદની વૃદ્ધિ પિતાને પ્રગટતી તેની વાનગીરૂપ ખાનગી નોંધ, પત્ર કે પુસ્તક આકારે પ્રગટ થતાં અન્ય જીવોને લાભ થતે, તેવાં લખાણોને સંગ્રહ “શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકમાં થયેલો છે. તેમાં પ્રથમ પ્રસિદ્ધ થયેલી “પુષ્પમાળા” છે. સોળ વર્ષ પહેલાંનાં લખાણમાં એ ગણાય છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સ્ત્રીનીતિ બેધક માં અનીતિ દૂર થાય અને નીતિ, સદાચાર પ્રત્યે પ્રેમ થાય તે પ્રકારે સત્ય, શીલ, ઉદ્યમ આદિ વિષયને વિસ્તાર મર્યાદિત પ્રમાણમાં કર્યો છે અને આ પુષ્પમાળા'માં સૂત્રાત્મક વાક્યોની શૈલીથી ઘણે અર્થ ટૂંકા વાકયોમાં સમાય તે પ્રકારે ૧૦૮ બેલ લખ્યા છે. તે વાકયો વાંચનારની બાહ્યવૃત્તિ રેકી પિતાને આજે કે હવે પછી શું કરવું ઘટે તે વિચારમાં પ્રેરે તેવાં છે, અને નીતિ, વ્યવહારની સાથે ધર્મ પ્રત્યે વૃત્તિ વાળે તેવા છે. વાંચનારની વિચારશક્તિ ઉત્તેજિત કરી, શબ્દસમૂહ પાછળ રહેલા અર્થ અને પરમાર્થના પ્રદેશમાં પ્રવેશ કરવાની પ્રેરણા કરે એવાં ટૂંકાં પણ તીર્ણ બાણની પેઠે ઊંડા ઊતરી જાય તેવાં તે વાક્યો છે. આ વાક્યો છપાયેલાં હોવાથી એક વાર વાંચી જવાથી પણ વિચારવાન મનુષ્યને તેનું મહત્વ જણાયા વિના નહીં રહે એટલે તેમાંથી અવતરણ આપવા કરતાં માત્ર વાંચવાની ભલામણ કરીને વિરમું છું. છેલ્લા ૧૦૮મા બોલમાં પિતે જ જણાવ્યું છે? “લાંબી ટૂંકી કે કમાનકમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગલદાયક થશે. વિશેષ શું કહું ?” મોક્ષમાળા’ વિષે સં. ૧૫૫માં શ્રીમદે પોતે જણાવ્યું છેઃ “મોક્ષમાળા અમે સેળ વરસ અને પાંચ માસની ઉમ્મરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર શાહી ઢળાઈ જતાં તે પાઠ ફરી લખ પડ્યો હતો, અને તે ઠેકાણે “બહુ પુણ્ય કેરા પુંજથી’નું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાળા બાલાવબેધ ૩૯ જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનેક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલ-વૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં પાય તેવા હેતુએ બાલાવબેધરૂપ યેજના તેની કરી છે. તે શૈલી તથા તે બધાને અનુસરવા પણ એ નમૂને આપેલ છે. એને “પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે તે કેઈ કરશે. એ છપાતાં વિલંબ થયેલ તેથી (અગાઉથી થયેલા) ગ્રાહકની આકુળતા ટાળવા “ભાવનાબેધ” ત્યાર પછી રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપ્યું હતું - ઝાઝા, લાંબા લેખથી કંઈ જ્ઞાનની, વિદ્વત્તાની તુલના ન થાય, પણ સામાન્યપણે જીવોને એ તુલનાની ગમ નથી.” સં. ૧૯૫૬માં “મોક્ષમાળાની બીજી આવૃત્તિના પ્રસંગે પિતે પ્રકાશકને સૂચના કરી છે : મેક્ષમાળામાં શબ્દાંતર અથવા પ્રસંગ વિશેષમાં કઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશે. ઉદૂઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશે. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે. ઉપદુઘાતથી વાચકને, શ્રેતાને અલ્પ અ૫ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાની પુરુષના આત્મ-સ્વભાવરૂપ પરમધર્મને વિચાર કરવાની ફુરણા થાય એ લક્ષ સામાન્યપણે રાખશે. સહજ સૂચના છે. શાંતિ.” “મેક્ષમાળા'ના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઊપજે તેમ પ્રવર્તે. કેટલાંક વાક્ય For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા નીચે લીટી દોરી છે, તેમ કરવા જરૂર નથી. શ્રેાતા-વાંચકને અનતાં સુધી આપણા અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રેાતા-વાંચકમાં પેાતાની મેળે અભિપ્રાય ઊગવા દેવા. સારાસાર તાલ કરવાનું વાંચનાર–શ્રેાતાના પર છેડી દેવું. આપણે તેમને દારી તેમને પેાતાને ઊગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવેા.’’ ૪૦ એક પ્રૌઢ અનુભવી કેળવણીકાર જેમ પેાતાની પહેલાંના જમાનાના વિચાર કરી પૂર્વે થઈ ગયેલા કેળવણીકારાના અનુભવ લક્ષમાં લઈ, પેાતાના જમાનાની જરૂરિયાત તથા ભાવિ જમાનાની જરૂરિયાત ઉપર પહોંચે તેટલી દીર્ઘ - દ્રષ્ટિ મૂકી, માનવ સ્વભાવને લક્ષમાં લઇને માર્ગદર્શક ગ્રંથા ગૂંથે તથા શિક્ષણ પદ્ધતિ યાજે, તેથી પણ વિશેષ યાગ્યતા અને વિશેષ દીર્ઘદૃષ્ટિથી શ્રીમદ્દે મોક્ષમાળાની યેાજના વિચારી તેની શરૂઆત કરી છે. સામાન્ય કેળવણી લઈ શાળામાંથી ઊઠી ગયેલાં કે વિશેષ કેળવણી પામેલાં નરનારીએ' તથા જેમણે લખવા વાંચવાના પણુ અભ્યાસ ન કર્યા હોય તેમ છતાં વિચાર કરી શકે તેવી શક્તિવાળાં નરનારીઓની વિચારશક્તિના પ્રવાહ કઈ દિશામાં વાળવા હિતકારી છે ? શું વિચારવાથી પેાતાને અને પરને ઉપકારી જીવન તે ગાળી શકે ? મનુષ્યજન્મની મહત્તા અને સફળતા સમજવા તથા સાધવા તેમણે કેમ વર્તવું ? મનુષ્યભવ પામેલા ડારી જવાય તેવી ભૂલવણીનાં કયાં સ્થાનક છે અને તે કેમ તજવા ? આદિ અનેક પ્રશ્નોના ઉકેલરૂપે કે મનુષ્યધર્મ અથવા આત્મધર્મની એળખાણ કરાવવા મેાક્ષમાળાની તેઓએ સંકલના વિચારી ત્વરાથી તેની શરૂઆત કરી ત્રણ દિવસમાં જ પ્રથમ પુસ્તક તૈયાર કરી જનસમાજને તેના લાભ લેવા જાહેર કરેલું; For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા બાલાવબેધ તેને લાભ લેવા અગાઉથી ગ્રાહકે પણ મળી આવેલાં, પણ તે જમાનામાં છાપખાનાની અનુકૂળતા હાલના જેટલી નહીં તથા અન્ય પરાધીન પ્રસંગને વશ પુસ્તક છપાતાં ઢીલ થઈ અને લગભગ બસો પાનાંનું પુસ્તક છપાઈને તૈયાર થઈ જતાં ઘણે વખત લાગશે તેથી ગ્રાહકે અધીરા સ્વભાવથી અકળાશે એમ પિતાને સમજાયાથી પચાસ પાનાનું એક નવું પુસ્તક રચી “ભાવનાબેધ” નામે પ્રથમ પ્રસિદ્ધ કરી અગાઉથી મદદ કરનાર ગ્રાહકેને ભેટ તરીકે આપ્યું. સેળ સત્તર વર્ષની ઉમ્મરમાં કેટલી કાર્યકુશળતા તથા જવાબદારીનું ભાન તેમને હતું તેને આ અચૂક પુરાવે છે. - શાળાનાં પાઠ્યપુસ્તક તરીકે વાંચી જવાનું કે ભણી જવાનું આ પુસ્તક નથી. પણ પરીક્ષા જીવન ઉપર અસર કરે છે તેથી વિશેષ મહત્ત્વનું અને જીવનની સફળતાનું સાધન હેવાથી, તેનું મનન નિદિધ્યાસન કરી પિતાના દોષ દેખી તે દોષે ટાળવામાં આ પુસ્તક દ્વારા શી મદદ મળી શકે એમ છે તે વિચારી જીવન સુધારવાના સાધન તરીકે વાપરવાની ભલામણ આપતાં જે “શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા” નામ રાખી પ્રથમ પ્રસ્તાવના લખી છે, તે શિક્ષકોએ, માબાપાએ અને વિચારવાન અભ્યાસીઓએ બહુ વિચારવા એગ્ય છે? “મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાને મુખ્ય હેતુ ઊછરતા બાળ યુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાને પણ છે. બહુ ઊંડા ઊતરતાં આ મેક્ષમાળા મેક્ષના કારણરૂપ થઈ પડશે! For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાઈ ન હોય તે પાંચ સાત વખત તે પાઠ વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું ? તે તાત્પર્યમાંથી હેય (તજવા યોગ્ય), (જાણવા યોગ્ય), અને ઉપાદેય (આદરવા યેગ્ય) શું છે? એમ કરવાથી આ ગ્રંથ સમજી શકાશે. હદય કમળ થશે, વિચારશક્તિ ખીલશે અને જૈન તત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણું એમાં જ છે. તે જના બાલાવબોધ રૂપ છે. “વિવેચન અને પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે આ એમને એક કકડે છે; છતાં સામાન્ય તત્ત્વરૂપ છે.” કોઈ પણ ઉપયોગી પુસ્તક માટે આ ઉત્તમ શિખામણ છે. હેય, રેય અને ઉપાદેયની કસોટી ઉપર ચઢાવીને ચોપાનિયાં, માસિક કે અન્ય ગ્રંથમાળાઓ વાંચવાની ટેવ જે વાંચકને પડે તે જીવનને અમૂલ્ય વખત નિરર્થક અક્ષરે ઉકેલવામાં જાતે ઘણો બચી જાય અને જેમાંથી વિશેષ ગ્રહણ કરવા ગ્ય લાગે તેમાં તે વખતને ઉપગ અવશ્ય થાય. મેક્ષમાળાને પ્રથમ પાઠ પણ “વાંચનારને ભલામણ” છે. તેમાં પણ પિતે જણાવ્યું છે : કેટલાંક અજ્ઞાન મનુષ્ય નહીં વાંચવા ગ્ય પુસ્તક વાંચીને પિતાને વખત ખાઈ દે છે, અને અવળે રસ્તે ચઢી For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા બાલાવબોધ જાય છે. આ લેકમાં અપકીર્તિ પામે છે, તેમ જ પરલેકમાં નીચ ગતિએ જાય છે..... તમે કોઈ પ્રકારે આ પુસ્તકની અશાતના કરશે નહીં, તેને ફાડશે નહીં, ડાઘ પડશે નહીં કે બીજી કઈ પણ રીતે બિગાડશે નહીં. વિવેકથી સઘળું કામ લેજે. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે. તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય, અને તેની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું. તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.” બાળપ્રસ્તાવના, આશિષ અને સૂચનારૂપે પ્રથમ પાઠ જણાવી, આ ગ્રંથના પાયારૂપ “સર્વમાન્ય ધર્મ” નામે ઉત્તમ કાવ્યમાં દયાનું સ્વરૂપ કે “એ ભવતારક સુંદર રાહ” બતાવ્યો છે અને ઊંડો વિચાર કરવા પણ સૂચના આપી છે. “તત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે.” જ્ઞાની પુરુષોનાં વચનમાં અપૂર્વ ચમત્કાર રહેલે છે; તે આત્માને જાગ્રત કરનાર છે. કોઈ જીવ એક જ વાક્યથી આત્મજ્ઞાન પામ્યા છે. અષ્ટાવકે જનકવિદેહીને “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” એટલું જ જણાવતાં “પિંગડે પગ ને બ્રહ્મ ઉપદેશની કહેવત પ્રમાણે તેમને આત્મસ્વરૂપ સમજાતાં વાર ન લાગી અને કોઈને માટે અનેક ગ્રંથના ઉપદેશની જરૂર પડે છે. તેમ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કોઈ યોગ્ય આત્માને યા ધર્મનું મૂળ છે” કે અહિંસા પરમ ધર્મ છે' એમ વિચારતાં આત્મધર્મનું એળખાણ થઈ જાય, તેવું પ્રથમ કાવ્ય અત્યંત મહત્ત્વનું છે. ૪૪ કોઈ વિચારવાન જીવાને આ જગતની વિચિત્રતા વિચારતાં પણ આત્મજ્ઞાન થયું છે. વર્તમાન સ્થિતિના વિચાર કરતાં પૂર્વભવનું સ્મરણ થયું છે, અને તેથી પહેલાં હતા, હાલ છે અને અનંતકાળ સુધી રહેશે એવા શાશ્વત આત્માનું અસ્તિત્વ અને ઓળખાણ થયું છે. તે વિચારમાં પ્રેરવા કર્મના ચમત્કાર’’ નામે ત્રીજો પાઠ બાળકોને સમજાય તેવી સરળ છતાં અસરકારક ભાષામાં—જીવ ખધેલાં કર્મ ભેળવે છે—એ વિષે યેાજ્ગ્યા છે. ખાંધેલાં કર્મથી જીવ છૂટી શકે છે અને સર્વ કર્મથી મુક્ત થઈ મેાક્ષ પ્રાપ્ત કરવાનું પ્રથમ સાધન મનુષ્યદેહ છે. તેની મહત્તા આત્મધર્મ આરાધવાથી છે પણ મનુષ્યની આકૃતિથી નથી. વાંદરાને પણ મનુષ્યને મળતી આકૃતિ છે વગેરે ઉપદેશથી તથા મહાપુરુષા અલ્પ વયમાં પણ આત્મા ઓળખી મનુષ્યજીવન સફળ કરી ગયા છે, માટે મરણ આવતા પહેલાં ચેતી જવા માટે માનવદેહ' નામના પાઠ ચેાથા મૂકયો છે. દૃષ્ટાંત અને કથાએથી ઉપદેશની ઊંડી છાપ પડે છે. કડવી પણ હિતકારી ગાળી ગાળે વીંટીને ખવરાવવાથી રુચિ સહિત બાળકો ખાઈ જાય છે, તેમ શાસ્ત્રોમાં પણ ઉત્તમ સિદ્ધાંત સમજાવવા કથાનકના ઉપયાગ થયેલા છે. ઉત્તરાધ્યયન' નામના જૈન શાસ્ત્રમાં શ્રેણિક નામના મહારાજાને અનાથી મુનિના સમાગમે આત્મપ્રકાશક એધથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે વાત છે. તે વાત આજના જમાનાનાં For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા બાલાવબેધ યુવાન-યુવતીઓને આકર્ષક લાગે તેવી ભાષા અને શૈલીથી ત્રણ પાઠમાં વર્ણવી સમ્યક્દર્શન કે આત્મજ્ઞાન માટે મનુષ્યદેહ ઉપરાંત આત્મજ્ઞાની ગુરુના ઉપદેશની જરૂર છે તે સિદ્ધ કર્યું છે. “ભાવનાબેધ” પ્રથમ છપાવ્યું છે તે ગ્રંથમાં પણ અશરણ ભાવનાના ઉદાહરણમાં આ જ કથા પિતે મૂકેલી છે. જેણે નરકનું આયુષ્ય બાંધ્યું હતું એવા શ્રેણિક રાજાને પણ સદ્ગુરુને યાગ થતાં ભાવ ફરી ગયા અને આત્માનું ઓળખાણ થયું તથા જીવનની દિશા બદલાઈ જતાં શ્રી મહાવીર સ્વામીના ગે એવા ધર્મભાવમાં રંગાઈ ગયા કે નરકમાં જઈ આવી આવતા ક૫માં તે પિતે તીર્થંકર બની અનેક ભવ્ય ના ઉદ્ધારક બનશે. જેમ રત્નની પરીક્ષામાં ભૂલથાપ કઈ ખાઈ જાય, તે હજાર કે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે તેમ ગુરુને ગ્રહણ કરવામાં ભૂલ આવે તે ધર્મને નામે ધાડ પડે. માટે સદેવ અને સધર્મનું સ્વરૂપ સમજાવનાર ગુરુ સત્સ્વરૂપ એટલે આત્મપ્રાપ્ત પુરુષ હશે તે તરવાને માર્ગ હાથ આવશે, એમ જાણ પછીને ચાર પાઠમાં સદેવનું માહા..., સદ્ગુરુની ગ્યતા અને મહત્તા તથા સદુધર્મનું સ્વરૂપ સંક્ષેપમાં દર્શાવ્યું છે. ધર્મ એ ગહન વિષય છે. પરંતુ તેમાં પ્રવેશ કરનારનું મહત્વની બાબતે તરફ લક્ષ દરવવા પૂરતા આ પાઠ લખેલા છે. પરંતુ જેમ જેમ જીવની યેગ્યતા વધે તેમ તેમ તેને વિશેષ વિચાર કરી શકે. તેમ છતાં આ ત્રણ તત્વ–દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ યથાર્થ જાણવાથી જ સધર્મમાં પ્રવેશ થશે For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ તથા આત્મજ્ઞાની ગુરુના બોધ વિના યથાર્થ સ્વરૂપે ત્રણે તત્ત્વ સમજાવા મુશ્કેલ છે એટલું પણ દ્રઢતાથી સમજાય તે તેવા ગુરુની શોધમાં આત્માર્થી જીવ રહે અને અન્ય કાર્યો કે અન્ય પ્રસંગમાં બધું જીવન વહ્યું જવા ન દે, એ લક્ષથી ટૂંકામાં ત્રણે તત્વની માત્ર રૂપરેખા દર્શાવી છે. “પ્રજ્ઞાવધની સંકલનામાં આ ત્રણે તત્ત્વને વિશેષ વિચાર દર્શાવવાને અભિપ્રાય રાખ્યો લાગે છે. પછી સત્યધર્મની પ્રાપ્તિ જેને થઈ છે તે ગૃહસ્થ કેવી રીતે વર્તે તે ઉત્તમ ગતિ પામે તે વિષે સૂત્રાત્મક પણ સુંદર માર્ગદર્શક પાઠ લખે છે. જિનેશ્વરની ભક્તિ વિષે બે પાઠ અને ભક્તિ વિષે એક કાવ્ય લખ્યું છે. તેમને પ્રથમને પાઠ સંવાદરૂપે લખેલે છે અને સવ કેને કહેવા તે વિષે ચર્ચા કરીને “શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વ દૂષણરહિત, કર્મ મલહીન, મુક્ત, નીરાગી, સકળ ભય રહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે” એમ સાબિત કર્યું છે. તેર વર્ષ સુધીની “સમુચ્ચય વયચર્યામાં પિતે જણાવ્યું છે કે પ્રથમ જગતકર્તામાં શ્રદ્ધા હતી, પછી જન્મભૂમિના જૈનેના સંસર્ગથી તથા પ્રતિકમણાદિ પુસ્તકોના વાંચનથી જિનેશ્વર દેવ ઉપર પણ શ્રદ્ધા થઈ હતી. પછીના કાળમાં વૈરાગ્ય અને વિચારના બળે એક જિનેશ્વર દેવ ઉપર શ્રદ્ધા દ્રઢ થયેલી અને બીજા શિવ, વિષ્ણુ આદિ દેવની ભક્તિ મેક્ષ આપે તેવી લાગતી નથી એવી માન્યતા થયેલી સ્પષ્ટ આ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાળા બાલાવબેધ ૪૭ પાઠમાં તેમણે દર્શાવી છે. મેક્ષમાળામાં પાઠ ૬૦, ૯૭ અને ૧૦૬ માં પણ એ માન્યતા કેવા વિચારથી થઈ છે તેનું કંઈક ખ્યાન આપેલું છે તે નીચેના ઉતારા વાંચવાથી સ્પષ્ટ સમજાય તેમ છે – બીજા ધર્મમમાં તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારો નથી. કેટલાક જગતકર્તાને બંધ કરે છે પણ જગતકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતું નથી.” પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઈચ્છે છે કે જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તે નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનેને શીધ્ર એંટી રહે છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જે એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે ક્યા ન્યાયથી કહે છે? જગતકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે? એમ એક પછી એક ભેદ રૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી? રચ્યું તે સુખદુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મત શા માટે મૂકયું? એ લીલા બતાવવી કેને હતી ? રચ્યું તે કયા કર્મથી ર? તે પહેલાં રચવાની ઈચ્છા કાં નહોતી ? ઈશ્વર કેણ? જગતના પદાર્થ કેણ? અને ઇચ્છા કેણ ? રચ્યું તે જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું, આમ ભ્રમણમાં નાખવાની અવશ્ય શી હતી? કદાપિ એ બધું માને કે એ બિચારાની ભૂલ થઈ ! હશે! ક્ષમા કરીએ, પણ એવું For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા દેઢડહાપણ ક્યાંથી સૂછ્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપે? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી? પિતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શી અવશ્ય હતી? એક તે જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શનપ્રવર્તકેને એનાથી કંઈ દ્વેષ હતે? એ જગતકર્તા હોત તે એમ કહેવાથી એએના લાભને કંઈ હાનિ પહોંચતી હતી? જગતકર્તા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી ? આવા અનેક વિચારે વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમજ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશ માત્ર પ્રયેાજન નહોતું. સૂમમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારે જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે !” “પ્રશ્ન – આટલું તે મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે, પરંતુ જગતકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુદ્રયુક્ત જગત વગર બનાવ્યું ક્યાંથી હોય? ઉત્તર – આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે, પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. “સમ્મતિતક' ગ્રંથને આપ અનુભવ કરશો એટલે એ શંકા નીકળી જશે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાળા બાલાવબોધ પ્રશ્ન – પરંતુ સમર્થ વિદ્વાને પિતાની મૃષા વાતને પણ દ્રષ્ટાંતાદિકથી સૈદ્ધાંતિક કરી દે છે એથી એ ત્રુટી શકે નહીં પણ સત્ય કેમ કહેવાય ? ઉત્તર –પણ આને કંઈ મૃષા કથવાનું પ્રયોજન નહતું, અને પળભર એમ માને છે, એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તે પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપે ? નામબાળક પુત્રને જન્મ આપવા શું પ્રજન હતું ? તેમ વળી એ પુરુષો સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હોત તે એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહોતી.” - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સં. ૧૯૫ર માં રચ્યું તેમાં પણ પિતે ઈશ્વર વિષે જણાવ્યું છે: કર્તા ઈશ્વર કઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દેષ પ્રભાવ. ભાવાર્થ–જગતને અથવા જીવોનાં કર્મને ઈશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેને થયે છે તે ઈશ્વર છે, અને તેને જે પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તે તેને દેશનો પ્રભાવ થયે ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. (૭૭) જે ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તે તે જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમ કે પ્રેરણાદિ ધર્મ કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તે ઈશ્વરકત ઠર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યા તે પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પિતાનાં જ કરેલાં હેવા ગ્ય છે.” For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા “જિનેશ્વરની ભક્તિ-ભાગ ૨” અને “ભક્તિને ઉપદેશ” એ બને પાઠમાં ગદ્યપદ્ય દ્વારા, ઉત્તમ નિમિત્તના સંગે આપણું ભાવ ઉલાસ પામે છે અને તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે, તે વિષે વિવેચન છે. | લક્ષમી, મહાન કુટુંબ, પુત્ર અને અધિકારની પ્રાપ્તિને લેક મહત્તા માને છે. તેમાં મહત્તાને બદલે લઘુતા છે એમ સાબિત કરી, આત્માની મહત્તા તે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય, પરોપકાર અને સમતામાં રહી છે તે દર્શાવવા “ખરી મહત્તાને પાઠ લખે છે. જગતમાં માન ન હોત તે અહીં જ મોક્ષ હત” એ વાક્યની યથાર્થતા દર્શાવતું ભરત ચકવર્તીના ભાઈ બાહુબળનું દૃષ્ટાંત ટૂંકામાં “બાહુબળ” નામના પાઠમાં આપ્યું છે. પછી “ચાર ગતિ” અને “સંસારને ચાર ઉપમા” વિષે ત્રણ પાઠ આપી સંસાર દુઃખમય અને અસાર છે એમ ઉપદેશી વૈરાગ્યમાં પ્રવેશ કરાવ્યો છે અને તે વૈરાગ્યની વૃદ્ધિ થાય તેવું “બાર ભાવના” વિષે સંક્ષિપ્ત વિવેચન છે. આ જ પાઠને વિસ્તાર કરી દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષાથી વિશેષ વિવેચન કરી “ભાવનાબેધ” નામના લઘુ ગ્રંથની રચના કરી છે. કાત્સર્ગ એટલે કાયાની ઉપેક્ષા કરી આત્મસ્વરૂપમાં રહેવાની પ્રતિજ્ઞા અમુક કાળ સુધી કરવી અને તેમાં કેવી દ્રઢતા રાખવી તેનું દ્રષ્ટાંત “કામદેવ શ્રાવક”ના પાઠમાં આપ્યું છે અને હાલના શ્રાવકોની ધર્મદ્રઢતા એક પાઈ જેવા લાભ માટે ધર્મશાખ કાઢે તેવી છે તેને ખેદ પ્રગટ કર્યો છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૧ માક્ષર બાલાવબાધ લોર્ડ બેકનના નિબંધની સ્મૃતિ કરાવે તે “સત્ય” વિષે પાઠ છે તેમાં વસુરાજા અસત્ય બલવાથી અર્ધગતિ પામે તેની કથા પણ આપી છે. સત્સંગ વિષે જે નિબંધના રૂપમાં લખાયું છે તેવું અંગ્રેજી સાહિત્યમાં કયાંય પણ મળી શકે તેવું નથી. પરિગ્રહને સંકેચવો” એ વિષે બહુ અસરકારક અને વિચારવા ગ્ય સૂચનાઓ સહિત સુભૂમ ચકવતીનું દ્રષ્ટાંત આપી પરિગ્રહની અનિષ્ટતા દર્શાવી છે તથા પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપને પિતા છે એમ સાબિત કર્યું છે. તત્ત્વ સમજવું” એ પાઠમાં પિપટ પેઠે મુખપાઠે શાસ્ત્રો કરે પણ અર્થ ન સમજે તે ઉપર હાસ્યોત્પાદક દ્રષ્ટાંત સાથે તત્ત્વવિચાર કરનારને સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્ભૂત ફળ થાય છે તે વિષે અતિ મહત્વની સૂચના કરી છે. ના” વિષેના પાઠમાં ગૃહસ્થ ગૃહકાર્યાદિમાં કાળજી રાખીને કામ કરવાથી ઘણું જીવહિંસા બચે છે, તે ઉપરાંત આ લેકમાં અસ્વચ્છતા, અગવડ, અનારેગ્યતા આદિ દૂર થાય છે અને પરલોકમાં દુઃખદાયી મહાપાપનાં ફળ ભેગવવાં પડતાં નથી, ઈત્યાદિ અનેક વ્યવહારુ સૂચનાઓ સહિત ટૂંકામાં ઘણું લખ્યું છે. “રાત્રિભેજન”ના પાઠમાં રાત્રિભેજનને નિષેધ ધર્મશાસ્ત્રમાં અને આયુર્વેદ વગેરે વેદકે શાસ્ત્રોમાં કેમ કરેલે છે તેનાં કારણો આપી “ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહ૬ ફળ છે' એ જિનવચનનું સમર્થન કર્યું છે. સર્વ જીવની રક્ષા” વિષે બે પાઠ લખ્યા છે. “દયા For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા એ જ ધર્મનું સ્વરૂપ છે એ વિષે અનેક ધર્મોમાં વર્ણન હેવા છતાં દયાનું સૂફમ સ્વરૂપ મહાવીર ભગવાને નિરૂપણ કર્યું છે અને તેના અનુયાયીઓ ચાહીને જીવ હણવાની લેશ ઈચ્છા કરતા નથી તેનું કારણ ખરું ધર્મતત્ત્વ કે તેની શ્રદ્ધા કે તેને શેડો અંશ છે, વગેરે પ્રથમ ભાગમાં જણાવી બીજા ભાગમાં શ્રેણિક રાજાના માંસાહારી સામતને માંસાહારને ત્યાગ કરાવે તેવી બુદ્ધિશાળી અભયકુમાર પ્રધાને જેલી ઉત્તમ યુક્તિની કથા આપેલી છે, અને એવી શુભેચ્છા દર્શાવી છે “એમ જ તત્વબોધિને માટે યૌક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાને વખત મળે તે આપણે કેવા ભાગ્યશાળી !” પ્રત્યાખ્યાન એટલે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એમ તત્વથી સમજી હેતુપૂર્વક નિયમ કરે. નિયમ પાળવાની પ્રતિજ્ઞાથી મનને શુભ રાહમાં પ્રવર્તાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે. તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી બને છે વગેરે લાભ દર્શાવી, નિયમરહિત દશામાં પાળેલા સદાચાર કેવા શિથિલ : હોય છે તેની સમજ “પ્રત્યાખ્યાન” પાઠમાં આપી છે. વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે? એ પાઠમાં શ્રેણિક રાજાએ વિદ્યા લેવા ચંડાળને સિંહાસન પર બેસાડી પતે સામા ઊભા રહ્યા ત્યારે ચંડાળ પાસેથી વિદ્યા પ્રાપ્ત થઈ એ વિસ્તૃત કથા દ્વારા વિનય તત્વ પામવામાં પ્રથમ જરૂરને ગુણ જણાવ્યું છે. “સુદર્શન શેઠ” નામના તેત્રીસમા પાઠમાં એક પત્નીવ્રત પાળનાર સુદર્શન શેઠના ઉપર મેહ પામેલી અભયા રાણીએ તેને ચળાવવા કરેલા સર્વ પ્રયત્ન વ્યર્થ થયા ત્યારે તેના ઉપર આરોપ મૂકી તેને ફાંસીએ ચઢાવવાને હુકમ કરાવ્યું, પણ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાળા બાલાવબેધ ૫૩ બ્રહ્મચર્યના પ્રભાવથી શૂળી ફીટીને તેનું ઝળહળતું સોનાનું સિંહાસન થયું એ કથા આપેલી છે. પછીના પાઠમાં બ્રહ્મચર્ય વિષે સુંદર કાવ્ય છે. તેની છેલ્લી કડી : પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન !” નમસ્કાર-મંત્ર” પાઠમાં પંચપરમેષ્ઠીનાં નામ સહિત પાંચેય પૂજ્ય પદના સ્મરણથી તેમના સ્વરૂપ, ગુણ આદિને વિચાર થતાં આત્મકલ્યાણ થાય છે વગેરે કારણે આપીને એ મંત્રને અવશ્ય કરીને વિમળભાવથી જાપ કરવો એવી ભલામણ કરી છે. “અનાનુપૂર્વી” પાઠમાં પિતા-પુત્રના સંવાદરૂપે નમસ્કારમંત્રમાં ચિત્ત એકાગ્ર કરી નિર્જરા કરવાના સાધન તરીકે “અનાનુપૂવીના કણકેવાળી નાની ચોપડીને જેને ઉપયોગ કરે છે તેને પરમાર્થ સમજાવ્યો છે. “સામાયિક વિચાર” ત્રણ પાઠમાં વિસ્તારથી જણાવ્યા છે. સામાયિક એટલે સમભાવથી ઉત્પન્ન થતે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મેક્ષમાર્ગને લાભ, એવો અર્થ જણાવી દશ મનના, દશ વચનના, અને બાર કાયાના એમ બત્રીસ દેના અર્થ બે ભાગમાં જણાવી, ત્રીજા ભાગમાં નિર્દોષ સામાયિક વિધિપૂર્વક કરવા સવિસ્તર સૂચના સહિત પ્રેરણા કરી છે. પ્રતિકમણ વિચાર” પાઠમાં જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્માથી જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરી તે દોષથી પાછું વળવું તેનું નામ પ્રતિક્રમણ કહેવાય છે, એ અર્થ જણાવી રૂઢિ માર્ગે થતી જૈનેની આ આવશ્યક For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ક્રિયામાં કેટલું માહાભ્ય છે તે જણાવી છેવટે ભલામણ કરી છે કે જેમ બને તેમ પ્રતિકમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું. ભિખારીને ખેદ” નામની વાર્તા બે પાઠમાં આપી, સ્વપ્ન સમાન આ સંસાર અનિત્ય અને ચપળ છતાં મેહાંધ પ્રાણીઓ તેમાં સુખ માને છે પણ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ પામે છે એવી શિખામણ આપી છે. તથા આત્મા અવિનાશી, અખંડ અને નિત્ય છે એ ઉપદેશ કર્યો છે. “અનુપમ ક્ષમા” નામના પાઠમાં સમભાવથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે એ દર્શાવવા કૃષ્ણ વાસુદેવના નાના ભાઈ ગજસુકુમારની ઉત્તમ ક્ષમાની કથા આપી છે. છેવટે જણાવ્યું છે કે “તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વભાવમાં આવવું જોઈએ; અને તે આવ્યો તે મેક્ષ હથેળીમાં જ છે.” “રાગ” નામના પાઠમાં ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થવામાં અટકાવનાર, ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણું, રૂ૫ ઈત્યાદિ પરને મેહ હતે એ વિષે કથાને પ્રસંગ જણાવી, સંસાર ઉપર પામર પ્રાણીઓને રાગ અનંત દુઃખનું કારણ દર્શાવી છેવટે નિર્ણય કર્યો છે : “જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે.” સામાન્ય મનોરથ' નામના કાવ્યમાં સ્વરૂપના વિચાર સહિત બાર વ્રત અંગીકાર કરી જ્ઞાન, વિવેક, વિચારની વૃદ્ધિ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાળા બાલાવબોધ - ૫૫ કરવાની તથા નવ તત્વને ઉત્તમ બોધ દર્શાવવાની ભાવના સહિત મેક્ષમાર્ગમાં પ્રવર્તવાને મને રથ દર્શાવ્યું છે. કપિલ મુનિ”ની કથા ત્રણ પાઠમાં આપી તૃષ્ણની કનિષ્ઠતા તથા અનંતતા જણાવી, તેના ત્યાગથી સંતોષરૂપ ક૯પવૃક્ષ દ્વારા કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે એ ઉપદેશ કરતી સુંદર કથા કહી છે. તૃષ્ણાની વિચિત્રતા” વિષે કાવ્ય દ્વારા તૃષ્ણા, મમતા, જંજાળ વય વધે તેમ વધતી જાય છે પણ શાંત થતી નથી એ વાત સુંદર મનહર સુભાષિત પદ્યમાં સમજાવી છે. પ્રમાદને પાઠ નિબંધના રૂપમાં ઉત્તરાધ્યયન સૂત્રના ધૂમપત્ર” અધ્યયનના સારરૂપ અસરકારક શૈલીથી લખાય છે. “અતિ વિચક્ષણ પુરુષ સંસારની સર્વોપાધિ ત્યાગીને અહેરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષ અહોરાત્રના છેડા ભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષે નિદ્રા, આહાર, મોજશોખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે..... એક પળ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે!” વિવેક એટલે શું ?” એ પાઠ ગુરુ-શિષ્યના સંવાદરૂપે “વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક છે તે સમજાવવા લખ્યું છે. તેમાં ગુરુ વિવેકને સૂક્ષ્મ પણ સુંદર બર્થ સમજાવે છે–“સંસારનાં સુખ અનંતીવાર આત્માએ ભગવ્યાં For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા છતાં તેમાંથી હજુ પણ માહિની ટળી નહીં, અને તેને અમૃત જે ગણ્યો એ અવિવેક છે; કારણ સંસાર કડવે છે; કડવા વિપાકને આપે છે તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવે ગ ; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણે અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે.” જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોળે?” એ પાઠમાં સંસાર એકાંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય વર્ણવી મેહિનીને લીધે પતંગિયું દીવામાં પડે તેમ સંસારમાં જીવ રાચી રહ્યો છે તે જણાવવા ચક્રવર્તી અને ભૂંડ બનેને ભેગની આસક્તિ અનેક રૂપે સરખી વર્ણવી છે. છેવટે જણાવે છે – ભેગ ભેળવવામાં પણ બને તુચ્છ છે, બન્નેનાં શરીર પરુ માંસાદિકનાં છે. સંસારની આ (ચકવતીની) ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે તે પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? એ સુખ નથી, છતાં સુખ ગણે તે જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જેવા જેવું નથી, ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખને એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિ છે.” For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૭ મેક્ષમાળા બાલાવબેધ “મહાવીર શાસન” જેવાં વિશાળ વિષયને એક પાઠમાં અદ્ભુત શૈલીથી સાગરને ગાગરમાં સમાવે તેમાં સમાવ્યું છે. જન્મથી નિર્વાણ સુધીની મહાવીર જીવનની રૂપરેખા દેરી ૨૧૦૦૦ વર્ષ સુધી ધર્મતીર્થ પ્રવર્તનાર જણાવ્યું છે. “જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથેથી જંજાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષ મતમતાંતરમાં નહીં પડતાં જૈન શિક્ષાનાં મૂળ તત્ત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે, અને સત્ય એકાગ્રતાથી પિતાના આત્માને દમે છે... આપણે ક્યાં તત્વને વિચાર કરીએ છીએ? કયાં ઉત્તમ શીલને વિચાર કરીએ છીએ? નિયમિત વખત ધર્મમાં કયાં વ્યતીત કરીએ છીએ? ધર્મતીર્થના ઉદય માટે ક્યાં લક્ષ રાખીએ છીએ? ક્યાં દાઝ વડે ધર્મતત્વને શેધીએ છીએ ?.... પણ તત્વને કઈક જ જાણે છે, જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધ પણ છે, જાણીને અહંપદ કરનારા પણ છે; પરંતુ જાણીને તત્વને કાંટામાં તળનારા કેઈક વિરલા જ છે. ટૂંકમાં કહેવાનું કે આપણે આપણું આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિઓને સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીરતીર્થને અર્થે બને તે વિવેકી બોધ કારણ સહિત આપ. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે, એ વિસર્જન કરવું નહીં.” અશુચિ કેને કહેવી ?” એ પાઠમાં, બ્રહ્મચર્યની નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે તેને ખુલાસે સંવાદરૂપે સ્પષ્ટ દર્શાવ્યું છે – For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પેાતે શાનું બન્યું છે એ તેા વિચાર કરે. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, શ્લેષ્મના એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય ? વળી સાધુએ એવું કંઇ સંસારી કર્તવ્ય કર્યું ન હેાય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે...નાહવાથી અસંખ્યાતા જંતુના વિનાશ, કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતના ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહા મિલન થાય છે. પ્રથમ એના વિચાર કરવા જોઇએ....આત્માની મિલનતા એ જ અશુચિ છે....સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જૈન જેવું એક્કે પવિત્ર દર્શન નથી; અને તે અપવિત્રતાના ધ કરતું નથી. પરંતુ શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઈએ.’’ ૫૮ સામાન્ય નિત્યનિયમ'' પાડમાં આખા દિવસમાં ધર્માત્મા ગૃહસ્થે પાળવા યોગ્ય સદાચાર ટૂંકામાં જણાવ્યા છે. તે સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે.' ક્ષમાપના” એ ગદ્યપ્રાર્થનાના પાઠ છે. દરાજ આત્માથી જીવે તે પાઠ ભણવા ચેાગ્ય છે. તેમાં પેાતાના દેષા અત્યંત લઘુતાથી ભગવાનની સમક્ષ રજૂ કરી પોતાનું અનાથપણું દર્શાવ્યું છે તથા ભગવાનનું, ભગવાને કહેલા ધર્મનું અને તેમના મુનિનું શરણુ ગ્રહણ કરી, સર્વ પાપથી મુક્ત થવાની અભિલાષા અને પાપના પશ્ચાત્તાપ કરી, સૂક્ષ્મ વિચારથી ઊંડાં ઊતરી ભગવાનના સ્વરૂપના વિચારથી પેાતાના સ્વરૂપની ખાતરી કરી, ભગવાને કહેલાં તત્ત્વામાં નિઃશંક For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા બાલાવબોધ ૫૯ થવાની અને ભગવાને કહેલા માર્ગમાં અહોરાત્ર રહેવાની વૃત્તિ યાચી છે. અંતે પશ્ચાત્તાપથી કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છી છે. હજારે નરનારીઓ આ પાઠ મુખપાઠ કરી દરરોજ નિયમિતપણે પ્રાર્થના કરે છે, એ ઉત્તમ આ પાઠ છે. વેરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે' એ પાઠમાં સત્ય ધર્મ તરફ વાંચનારનું લક્ષ કરાવવા કંઈક પરીક્ષક બુદ્ધિ જાગ્રત થાય તે પ્રકારે ટૂંકામાં અસરકારક ઉપદેશ છે. “અનેક ધર્મમતે આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે, જ્યાં સ્ત્રીઓ ભેગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હેય, રંગ, રાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણે આત્માની સત્ શાંતિ નથી. કારણ એ ધર્મમત ગણીએ તે આ સંસાર ધર્મમતયુક્ત જ છે.... તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાને ક્ષય વિશુદ્ધ ભાવજળથી હવે જોઈએ. અહંતના કહેલાં તત્ત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જે વૈરાગ્ય જળ ન હોય તે બધાં સાહિત્ય કંઈ કરી શકતાં નથી, માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અહિતપ્રણીત તત્વ વૈરાગ્ય જ બોધે છે, તે તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું.” “ધર્મના મતભેદ” વિષે ત્રણ પાઠમાં પ્રશ્નોત્તર રૂપે પરીક્ષક બુદ્ધિ કેળવાય તેવી ચર્ચા કરેલી છે. વેદાંત, સાંખ્ય, બૌદ્ધ, ન્યાયમત, વૈશેષિક, શક્તિપંથ, વૈષ્ણવ, ઈસ્લામી, કાઈટ મતને ઉપદેશક પિતાનું કહેલું સત્ય અને બાકીના For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા બધા અસત્ય, કુતર્કવાદી છે એમ માની લેગ્ય અગ્ય ખંડન કરે છે ત્યારે આપણે શું વિચાર કરવો? અનેક ધર્મના મતભેદનું કારણ શું? તેનું સમાધાન એમ છે કે “એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યા. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષરૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધે તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધે ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે કિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યો, એથી બીજા માનવાગ્ય વિષયે તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયે તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવભેદે તેઓએ કંઈ જાણ્યા નહતા, પણ પોતાની મહા બુદ્ધિ અનુસારે બહુ વર્ણવ્યા. તાર્કિક સિદ્ધાંત દ્રષ્ટાંતાદિકથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યું. કીર્તિ, લેકહિત, કે ભગવાન મનાવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણા હોવાથી અત્યુઝ ઉદ્યમાદિકથી તેઓ જય પામ્યા. કેટલાકે શૃંગાર અને લહેરી સાધનોથી મનુષ્યનાં મન હરણ કર્યા. દુનિયા મહિનામાં તે મૂળ ડૂબી પડી છે એટલે એ લહેરી દર્શનથી ગાડરરૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ તથા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાનરૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનને બંધ બેસી દીધે. પિતાને મત સ્થાપન કરવાની મહાન ભ્રમણાઓ અને પિતાની અપૂર્ણતા ઇત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પિતાને ન રુચ્યું For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા બાલાવબેધ એટલે તેણે જુદો જ રાહ કાઢ્યો. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચાર પાંચ પેઢી એકને એક ધર્મ પાળે એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું.” “વેદ સિવાયના બીજા તેના પ્રવર્તકે, એમના ચરિત્રો, વિચાર ઈત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઈ આવે છે. વર્તમાનમાં જે વેદો છે તે ઘણું પ્રાચીન ગ્રંથે છે તેથી તે મતનું પ્રાચીન પણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હેવાથી અપૂર્ણ છે. તેમજ સરાગીનાં વાક્ય છે એમ સ્પષ્ટ જણાય છે. " જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એને બેધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તે પણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, કિયાદિ એના જેવાં પૂર્ણ એક્કેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, નિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એ સૂમ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય... તેમાંના કેટલાક સિદ્ધાંત એવા સૂક્ષ્મ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે..બહુ મનનથી સર્વ ધર્મમત જાણું પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.” સુખ વિષે વિચાર” બહુ મનન કરવા ગ્ય કથા છ પાઠમાં જી, મહાપુરુષના જીવનની છાપ જેમ વાંચક વર્ગ ઉપર અજબ પડે તેમ લખી છે. એક ગરીબ બ્રાહ્મણ ‘કેવું સુખ દેવ પાસે માગવું તે શોધવા પ્રવાસ કરી થાકી ગયે For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પણ કઈ ખરે સુખી જણાય નહીં. છેવટે દ્વારિકાના એક મહા ધનાત્યને ત્યાં જઈ ચઢ્યો અને તેને સુખી જેઈ નિશ્ચય કરે છે કે હવે તપ કરીને જે હું મારું તે આ મહા ધનાત્ય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહીં. એ વિચાર સાંભળી તે ધનાચે જણાવ્યું કે “મારે સિદ્ધાંત આવે છે કે જગતમાં કોઈ સ્થળે વાસ્તવિક સુખ નથી. જગત દુઃખથી કરીને દાઝતું છે. તમે મને સુખી જુએ છે પણ વાસ્તવિક રીતે હું સુખી નથી.” એમ કહી પિતાનું વૃત્તાંત તેને જણાવે છે, તેમાં સંસારની અનેક વિટંબનાઓમાં કેદ્યાવધિ ધનને નાશ થતાં થયેલાં દુઃખ; કુટુંબીઓને વિયેગનાં પડેલાં દુઃખ; ફરી પરદેશનાં દુઃખ વેઠી ધન કમાવા કરેલા પુરુષાર્થ, તેની સાથે કરવાં પડેલાં પાપ અને સહન કરેલાં દુઃખ; કુટુંબીઓના વિગ વડે વગર દમડીએ જાવે જે વખતે તે ગમે તે વખતની સ્થિતિ, અજ્ઞાન દ્રષ્ટિએ આંખમાં આંસુ આવે તેવી વર્ણવી જણાવ્યું કે “આ વખતે પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું. દિવસને અમુક ભાગ તેમાં રેકતે હતા, તે લક્ષમી કે એવી લાલચે નહીં, પરંતુ સંસારદુઃખથી એ તારનાર સાધન છે એમ ગણીને તને ભય ક્ષણ પણ દૂર નથી, માટે એ કર્તવ્ય જેમ બને તેમ કરી લેવું, એ મારી મુખ્ય નીતિ હતી. દુરાચારથી કંઈ સુખ નથી, મનની તૃપ્તિ નથી; અને આત્માની મલિનતા છે. એ તત્વ ભણું મેં મારું લક્ષ દોરેલું હતું.” પછી પિતાની સમૃદ્ધિ તથા વર્તમાન સુખ અને સદાચારના નિયમે બ્રાહ્મણને જણાવી કહ્યું : “હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતે હતે. તે પણ મારે આરપાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડ્યું નથી, એમ તે For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ એક્ષમાળા બાલાવબેધ નથી જ. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આપ જે ધારતા હો કે દેવોપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તે તે જે પુણ્ય ન હોય તે કઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માન પ્રમુખ વધારવા તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાંખે છે. પાપથી આત્મા, પામેલે મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભેગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય... જેમ આપની ઈચ્છા હોય તેમ કરે, આપ વિદ્વાન છે, હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હોય તે ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહો.” પછી પિતાને સામાન્ય વિચારે તે બ્રાહ્મણને કહે છે: જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લેભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેને તે પૂર ઉપયોગ કે અધૂરે ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભેગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલે મનુષ્યદેહ એ નિર્મૂલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે. જેણે પિતાને ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એક પત્નીવ્રત, સંતેષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરુષને સેવે છે, જેણે નિર્ગથતાનો મરથ રાખે છે, બહુ પ્રકારે કરીને For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ १४ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સંસારથી જે ત્યાગી છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. | સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દ્રષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમને કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રિય અને જિતકષાય તે નિર્ગથે પરમ સુખી છે. - સર્વ ઘનઘાતી કર્મને ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડ્યાં છે, જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદશી છે તે તે સંપૂર્ણ સુખી જ છે. મેક્ષમાં તેઓ અનંત જીવનનાં અનંત સુખમાં સર્વ-કર્મ-વિરક્તતાથી વિરાજે છે. આમ સપુરુષોએ કહેલે મત મને માન્ય છે. પહેલે તે મને ત્યાજ્ય છે. બીજો હમણ માન્ય છે અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાને માટે બે છે. ત્રીજે બડુ માન્ય છે. અને થે તે સર્વમાન્ય અને સચ્ચિદાનંદસ્વરૂપ જ છે. જે વિવેકીઓ આ સુખ સંબંધી વિચાર કરશે તેઓ બહ તત્ત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલાં અપારંભી, નિરારંભી અને સર્વમુક્ત લક્ષણે લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણી વળવું. પોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ચથતા વિષે તે વિશેષ કહેવારૂપ જ નથી. મુક્તાત્મા તે અનંત સુખમય જ છે.” For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા બાલાવબોધ “અમૂલ્ય તત્ત્વવિચાર” નામના કાવ્યમાં મનુષ્યભવની દુર્લભતા દર્શાવી તે વ્યર્થ વહી ન જાય, કાલ્પનિક સુખ શોધવામાં મોક્ષસાધન રહી ન જાય તે વિષે ચેતવણું આપી છે સંસારમાં લકમી, અધિકાર, કુટુંબ પરિવારની વૃદ્ધિને મહાભાગ્ય માનવામાં આવે છે અને તે માટે આ મનુષ્યભવ હારી જાય છે તેને વિચાર કરવા સૂચના જણાવી આત્મિક આનંદ ગમે ત્યાંથી પ્રાપ્ત કરવા સૂચવ્યું છે. આત્મવિચાર ઊગે તે વિચાર પ્રેરતાં જણાવે છે: “હું કેણુ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત-તત્વ અનુભવ્યાં.” કોઈ આત્મઅનુભવી પુરુષને વચન ઉપર વિશ્વાસ કરવાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે એમ જણાવી, છેલી બે લીટી હદયમાં લખી રાખવા ગ્ય લખી છે? અરે ! આમ તારે ! આત્મ તારે! શીઘ એને ઓળખે, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હદયે લખે.” જિતેન્દ્રિયતા” પાઠ નિબંધના રૂપે મનને વશ કરવા વિષે બહુ ઉપયોગી સૂચનાઓ સહિત લખાયેલું છે. મન અકસ્માત કેઈથી જ જીતી શકાય છે. નહીં તે અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે છે, છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તે તેને મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિછા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ સ્પર્શાહિદ વિલાસ ઈચ્છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે એથી For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દરવું તે પણ મેક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જે થાય છે, લેકલજજાએ તેને સેવ પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.” બ્રહ્મચર્યની નવ વાડ” એ પાઠમાં બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી નવ વિધિઓ તેને નવ વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. “સનકુમાર”નું ચરિત્ર અશુચિભાવના દર્શાવવા બે પાઠમાં લખ્યું છે. સનસ્કુમાર ચક્રવતીનું રૂપ જેવા બે દેવે સ્વર્ગમાંથી આવ્યા હતા, જેઈને આનંદ પામ્યા પરંતુ પૂર્વનાં પાપને લઈને તથા આ કાયાના મદ સંબંધી મેળવણું થવાથી બે ઘડીમાં ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. “કાયાને આવે પ્રપંચ જેઈને સનસ્કુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે... આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મેહમાન કરવા ગ્ય નથી, એમ બેલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારગ ઉત્પન્ન થયે. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું બહ કુશળ રાજદ છું; તમારી કાયા રોગને ભેગા થયેલી છે, જે ઈચ્છા હોય તે તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બેલ્યાઃ હે વૈદ! કર્મરૂપી રેગ મહોન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તે ભલે મારો એ પરીક્ષા લેવા છું તમારી રગને For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ મામાળા બાલાવબોધ રોગ ટાળે. એ સમર્થતા ન હોય તે આ રે. ભલે રહ્યો... મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ કર્યું છે, ત્વચાથી માત્ર જેની મનેહરતા છે, તે કાયાને મેહ ખરે! વિશ્વમ જ છે!” ગ” આત્માને ઉજજવળ કરવા માટે બત્રીસ બોલ આ પાઠમાં જણાવ્યા છે. એકેક વેગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. જેમકે મમત્વને ત્યાગ કર, ગુપ્ત તપ કરવું, સમકિત શુદ્ધ રાખવું, શુદ્ધ કરણમાં સાવધાન થવું, આપત્તિ કાળે પણ ધર્મનું દ્રઢત્વ ત્યાગવું નહીં, મરણકાળે આરાધના કરવી ઈત્યાદિ. - “મેક્ષસુખ” નામના પાઠમાં શાસ્ત્રાધારે એક કથા લખી છે: “ભગવાનને ગૌતમસ્વામીએ મોક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું ઃ ગૌતમ! એ અનંત સુખ! હું જાણું છું; પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કઈ પણ વસ્તુ કે સુખ નથી.” એક ભીલે રાજાને વનમાં પાણી પાયાથી તેના પર પ્રસન્ન થઈને રાજનગરમાં તેને રાજા લઈ ગયે અને અનેક વસ્તુઓ ખાવાની, જોવાની, સુંઘવાની તેને આપી, પણ સગાવહાલાં સાંભરતાં તે છાનેમાને વનમાં જતો રહ્યો, ત્યાં તેનાં સગાંએ પૂછ્યું: તું કયાં હતી? ભીલે કહ્યું: “બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવાલાયક વસ્તુઓ જોઈ.” કુટુંબીઓએ ફરી પૂછ્યું: “પણ તે કેવી? તે તે અમને For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચ' જીવનકળા ભીલ કહે : ‘શું કહું, અહીં એવી એક્કે વસ્તુ જ નથી.' ઘણી વસ્તુઓ-શંખલા, છીપ, કાડા બતાવી તેમણે વારંવાર પૂછ્યું પણ તે કહી શકયો નહીં; તેમ અનુપમેય મેાક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મેાક્ષનાં સુખના અસંખ્યાતમા ભાગને પણ ચેાગ્ય ઉપમા અપાય તેવું અહીં કોઈ સુખ નથી. ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સત્સુખનો વિચાર આવી શકતા નથી. 34 ધર્મધ્યાન’” વિષે ત્રણ પાઠમાં ચાર ભેદ, ચાર લક્ષણેા, ચાર આલંબન અને ચાર અનુપ્રેક્ષા એમ સેાળ પ્રકારે હિતકારી અને ઉપયાગી વર્ણન કર્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે....એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનના બહુ બહુ ઉદય થશે.’’ જ્ઞાન સંબંધી એ ખેલ” નામના ચાર પાઠમાં નીચેના પ્રશ્નોની ચર્ચા ટૂંકામાં વિચારણાની વૃદ્ધિ થાય તે પ્રકારે કરી છે : (૧) જ્ઞાનની શી આવશ્યકતા છે? (૨) જ્ઞાનપ્રાપ્તિનાં કંઈ સાધન છે? (૩) તેને અનુકૂળ દ્રવ્ય, દેશ, કાળ, ભાવ છે ? (૪) તે ક્યાં સુધી અનુકૂળ છે ? (૫) વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે ? (૬) જાણુવારૂપ છે શું ? (૭) એના વળી કેટલા ભેદ્ય છે? (૮) જાણવાનાં સાધન કયાં કયાં છે? (૯) કઇ કઇ વાટે તે સાધના પ્રાપ્ત કરાય છે? (૧૦) એ જ્ઞાનનેા ઉપયેગ કે પરિણામ શું છે ? For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાળા બાલાવબેધ “પંચમકાળ” નામના પાઠમાં આ કળિકાળમાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે પુરુષોએ કેટલાક વિચારે જણાવ્યા છે. તે અનુસાર પ્રત્યક્ષ આપણી નજરે જણાય તેવી પડતીની નિશાનીઓ ગણાવી છે. છેવટે જણાવ્યું છે કે “પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષ તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ધર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે; નિગ્રંથ પ્રવચન, નિગ્રંથ ગુરુ ઇત્યાદિ ધર્મતત્વ પામવાનાં સાધન છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે.” તત્વાવબેધ” વિષે ૧૭ પાઠ લખી તેમાં નવ તનું સ્વરૂપ જાણવાની જરૂર જણાવતાં લખે છે: “નિગ્રંથપ્રવચનને જે જે સૂમ બધ છે, તે તત્વની દ્રષ્ટિએ નવ તત્ત્વમાં સમાઈ જાય છે, તેમજ સઘળા ધર્મમતિના સૂક્ષ્મ વિચાર એ નવતત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અહંત ભગવાનને પવિત્ર બંધ છે. એ અનંત શક્તિઓ ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવતત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય.” વર્તમાન સ્થિતિ વર્ણવતાં તેઓ જણાવે છે મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે. વર્તમાન શેપમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે, તેમાં સર્વ ગચ્છની મળીને જૈનપ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવતત્વને પઠનરૂપે For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજચંદ્ર જીવનકળા બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તે આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષે પણ નહીં હશે....એ નવતત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુગમતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું; એથી તેઓના પવિત્ર પંચ મહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિવઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યકત્વને ઉદય થશે, પરિણામે ભવાંત થઈ જશે.” “નવ તત્વ એટલે તેનું એક સામાન્ય ગૂંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે જે સ્થળે જે જે વિચારે જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે તે વિચારે નવતત્વમાંના અમુક એક બે કે વિશેષ તત્ત્વના હોય છે.” એક સમર્થ વિદ્વાન સાથે શ્રીમને નિગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ વિષે વાતચીત થયેલી, તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કે ઉપજોવા” “વિઘવા “ધુવેવા–એ લબ્ધિનાથને અનુસાર જીવ ઉત્પન્ન થાય છે, જીવ નાશ પામે છે, અને જીવ નિત્ય કે ધ્રુવ છે એમ હા પાડીને પછી જીવ ઉત્પન્ન નથી થતું, જીવ નાશ નથી પામતે અને જીવ ધ્રુવ નથી એમ હા પાડતાં અઢાર દોષ આવે છે એમ તે વિદ્વાને વિસ્તારથી જણાવ્યું તેની સ્યાદૂવાદ દ્વારા કેવી રીતે “હા” અને “ના” પાડતાં છતાં કોઈ દોષ ન આવે તે વિષે સૂક્ષ્મ ચર્ચા છેડા વિચારે પણ સમજાય તેવી સરળતાથી ત્રણ ચાર પાઠમાં કરી છે. અને ન્યાયનાં ગ્રંથમાં પ્રવેશ કરવા યોગ્ય સંસ્કારો વાચક અને શ્રોતાને પડે તે શૈલીથી તે પાઠ લખાયા છે. છેવટે, તત્ત્વાવબોધન પાઠે કેવા ઉદેશથી લખ્યા છે તે પિતે જણાવે છે– For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા બાલાવબોધ જે જે હું કહી ગયે તે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ પામેલા પુરૂષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છું તે અપક્ષપાત અને પરમાર્થબુદ્ધિથી કહું છું. તમને જે ધર્મતત્ત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્ત્વ બધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને નિગ્રંથના વચનામૃતે માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્વમાં પરિપૂર્ણ છે, તે છે.જૈનમતપ્રવર્તકોએ મને કંઈ ભૂરશી દક્ષણ આપી નથી, તેમ એ મારા કંઈ કુટુંબ પરિવારી પણ નથી કે એ માટે પક્ષાપાતે હું કંઈ પણ તમને કહું. તેમજ અન્ય મત પ્રવર્તકે પ્રતિ મારે કંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્ય ! જૈન જેવું એક્ટ પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જે એકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સે....આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા.” “પરંતુ જગત મેહધ છે, મતભેદ છે ત્યાં અંધારું છે, મમત્વ કે રાગ છે ત્યાં સત્ય તત્ત્વ નથી.. હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તમે માને. ગમે તે પછી તમારી દ્રષ્ટિમાં આવે તેમ જૈનને કહે, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્વને જુએ, તેમ જૈનતત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે ગ્ય લાગે તે અંગીકાર કરે. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરે પણ તત્વને વિચારે.” “સમાજની અગત્ય” વિષેના પાઠમાં અંગ્રેજોને ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું એ તેમના વિજ્યનું કારણ દ્રષ્ટાંત રૂપે આપી ધર્મની ઉન્નતિ માટે એકત્ર થવા પ્રેરણું કરતાં પિને જણાવે છે – “કળાકૌશલ્ય શોધવાને હું અહીં બંધ કરતે નથી; પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણું શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્વાદુવાદ મતનું ઢંકાયેલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી..મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા. મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ જૈનોતર્ગ૭ મતભેદ ટળે, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવે અને મમત્વ જાએ!” “મનેનિગ્રહનાં વિદ્ય” નામના પાઠમાં અઢાર પાપસ્થાનક ક્ષય કરવામાં પણ વિધર્તા તથા આત્મસાર્થતા અટ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા બાલાવબોધ ૭૩ કાવતા એવા અઢાર બેલ ગણાવ્યા છે અને તે ત્યાગવા પ્રેરણા કરી છે. સ્મૃતિમાં રાખવા ગ્ય મહાવાક્યો” એ દશ અનુભવપૂર્ણ હિતકારી વાક્યોને વિચારવા ગ્ય પાઠ છે. “વિવિધ પ્રશ્નો” નામના પાંચ પાઠ પ્રશ્નોત્તર રૂપે નિગ્રંથ પ્રવચનની સિદ્ધાંત પ્રવેશિકાની ગરજ સારે તેવા છે. તે ઉપરાંત અન્ય દર્શનના વ્રત અને માન્યતાની કંઈક સરખામણી પણ તેમાં છે. જિનેશ્વરની વાણી” એ કાવ્ય, શાસ્ત્ર વાંચતાં પહેલાં મંગળાચરણમાં બેલવા ગ્ય મનેહર ભાષામાં મનહર છંદમાં લખેલું છે. પૂર્ણ માલિકા મંગલ” એ છેલ્લું કાવ્ય અંતિમ મંગલરૂપ બે કડીમાં લખેલું રહસ્યપૂર્ણ સમાણિદર્શક છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ભાવનાબોધ મોક્ષમાળા' સં. ૧૯૪૦મા લખાઈ અને સંવત ૧૯૪૪માં છપાઈને બહાર પડી. આટલે ચાર વર્ષને વિલંબ થાય તેમ હેવાથી સં. ૧૯૪રમાં જ ભાવનાબોધિ મેક્ષમાળા પછી લખાયા છતાં તે વર્ષમાં પ્રસિદ્ધ થયે, અને મેક્ષમાળાના અગાઉથી થયેલા ગ્રાહકોને ભેટ તરીકે મોકલવામાં આવ્યો હતે. ગ્રંથ ટૂંકા છતાં વૈરાગ્યથી ભરપૂર છે અને કથાઓ દ્વારા ભાવનાએનું વર્ણન આપેલું હોવાથી ચિત્તાકર્ષક અને ઊંડી અસર કરે તે આનંદદાયક બન્યું છે. પાત્રતા પામવાનું અને ક્રોધાદિ કષાય દૂર કરવાનું આ ગ્રંથ ઉત્તમ સાધન છે. ટૂંકા ઉપદુઘાતમાં ખરું સુખ, મહાત્માઓને બોધ અને ખાસ કરીને મહાવીરને માનવા ગ્ય બેધ તથા મેક્ષને અર્થે એ સર્વને ઉપદેશ છે એમ જણાવી, મેક્ષમાળામાં બાર ભાવના વિષે લખેલે પાઠ મૂક્યો છે. પછી બન્ને ગ્રંથનું પ્રયેાજન ટૂંકામાં બહુ સુંદર રીતે દર્શાવ્યું છે. “ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષે કંઈ ઓછા થયા નથી, તેમ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતા રૂપ નથી, પણ વિનયરૂપે તે ઉપદેશકના ધુરંધર પ્રવચને આગળ કનિષ્ટ છે. આ પણ પ્રમાણભૂત છે કે પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે તેમ તેવા ધુરંધર ગ્રંથનું For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાવનાબેધ ઉપદેશબીજ પાવા, અંતઃકરણ કેમલ કરવા આવા ગ્રંથનું પ્રયજન છે. તત્ત્વજ્ઞાન તેમ જ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય સાધને શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેને સ્વલ્પતાથી કિંચિત્ તત્વસંચય કરી, તેમાં મહાપુરુષનાં નાનાં નાનાં ચરિત્રો એકત્ર કરી આ ભાવનાબધ અને આ મેક્ષમાળાને વિભૂષિત કરી છે તે-વિદગ્ધમુખમંડન ભવતુ.” પ્રથમ અનિત્ય ભાવનામાં “ભિખારીને ખેદ નામને મોક્ષમાળાને પાઠ મૂકી છેવટે પ્રમાણશિક્ષા આપી સ્વમ અને સંસાર બને શકમય અને ચપળ સાબિત કરી બુદ્ધિમાન પુરુષે આત્મશ્રેય શોધે છે એમ ઉપદેશ્ય છે. બીજી અશરણ ભાવનાના દ્રષ્ટાંતમાં પણ મોક્ષમાળામાંની અનાથી મુનિ અને શ્રેણિક રાજાની કથા આપી “સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાને ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવે, અંતે એ જ મુક્તિના કારણરૂપ છે.” એમ દર્શાવ્યું છે. ત્રીજી એકત્વ ભાવના વર્ણવી છે. તેમાં નમિરાજર્ષિ અને વિપ્રના વેષે આવેલા શકેદ્રને સંવાદ આપે છે. ઈન્દ્ર અનેક રીતે પરીક્ષા કરી જોઈ પણ નમિરાજર્ષિને વૈરાગ્ય અને સુદ્રઢતા જોઈને તે આનંદ પામે તથા સ્તુતિ કરવા લાગ્યા : “હે મહાયશસ્વી ! મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જી. આશ્ચર્ય, તે અહંકારને પરાજય કર્યો. આશ્ચર્ય, તે માયાને ટાળી. આશ્ચર્ય, તે લેભ વશ કીધો. આશ્ચર્ય, તારું સરળપણું. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા.” પ્રમાણશિક્ષામાં શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગવાળાં નમિરાજનાં વચનને સાર લખે છે: “હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલે જનાર છું અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.” તે એકત્વ શાથી પામ્યા તે દર્શાવતું નમિરાજનું ચરિત્ર ટૂંકામાં પ્રમાણશિક્ષામાં આપ્યું છે, તે અનાથી મુનિના ચરિત્રને મળતું વૈરાગ્યપ્રેરક અને ચેતાવનાર છે. તેને સાર એક જ કડીમાં છેવટે આખે છે : “રાણું સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝ ત્યાં કકળાટ કંકણુત, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇદ્રથી દઢ રહ્યો, એકત્વ સારું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અગે થયું.” શ્રી દત્તાત્રેયે કરેલા વીસ ગુરુમાં જે કન્યાએ કંકણને ખડખડાટ દૂર કરવા એક સિવાય બાકીનાં બધાં દૂર કર્યા હતાં તે કથાની સ્મૃતિ આપે તેવી તથા તત્ત્વજ્ઞાની રાજર્ષિ જનક વિદેહીની મિથિલા નગરી દેવની માયાથી બળતી દેખાઈ છતાં, મારું કંઈ બળતું નથી એમ માની નિશ્ચિત રહ્યા અને ઋષિઓ માળા, પિથી કે પથારી લેવા દોડ્યા હતા તે દ્રષ્ટાંતને મળતી “ઉત્તરાધ્યયન' નામના જૈનશાસ્ત્રમાંથી લીધેલી અને સંસ્કારેલી સુંદર નમિરાજર્ષિની આ કથા છે. ચેથી અન્યત્વ ભાવના વર્ણવી તેના દ્રષ્ટાંતમાં ભરત ચક્રવર્તીને વૈભવ દર્શાવી, સર્વોગે શોભિતા શણગાર છતાં હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી તેથી આંગળી For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાવનાબેધ અડવી જણાઈ. ભરતેશ્વરને તે વૈરાગ્યની ઉત્પત્તિનું નિમિત્ત બન્યું અને કેવી વિચારણાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ તેનું આબેહૂબ ચિત્ર આપ્યું છે : “અહોહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની, એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધે; વિપરીત દેખાવથી અભ્યતા અને અડવાપણું બેદરૂપ થયું. અશોભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે? જે વીંટી હેત તે તે એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથે શેભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કેની ગણું? અતિ વિસ્મયતા! મારી આ મનાતી. મનેહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ–માણિયાદિના અલંકાર અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શેભા કરી, એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે, અહોહો ! આ મહા વિપરીતતા છે! જે શરીરને હું મારું માનું છું તે શરીર ને માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શેભે છે. ત્યારે શું મારા શરીરની તે કંઈ શેભે નહીં જ કે ? રુધિર, માંસ અને હાડને જ કેવળ એ માળો કે? અને એ માળે તે હું કેવળ મારે માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે! કેવળ હું પરપુદ્ગલની શોભાથી શેણું છું. કેઈથી રમણિકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું ? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા દુખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માને એ શરીરથી એક કાળે વિયેગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેને એક કાળે વિયેગ થવાનું છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? નહીં, નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એને નહીં, એમ વિચારું, દૃઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે, તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, તે વસ્તુ તે મારી ન થઈ, તે પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયે. મિથ્યા મેહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપગ લઉં છું, તે ભગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ, ત્યારે બીજી મારી માનેલ વસ્તુ–નેહી, કુટુંબી ઈત્યાદિક–મારાં શું થનાર હતાં? નહીં, કંઈ જ નહીં. એ મમત્વભાવ મારે જોઈ નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી! હું એને નહીં ને એ મારાં નહીં! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે? મારાં ઉગ્ર પુણ્યત્વનું For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાવનાબાધ પરિણામ આ જ કે? છેવટે એ સઘળાંને વિયેગ જ કે? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યા છે તે મારા આત્માએ ભેગવવાં જ કે? તે પણ એકલાએ જ કે? એમાં કોઈ સહિયારી નહીં જ કે? નહીં, નહીં. એ અન્યત્વભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માને અહિતેષી થઈ એને રૌદ્ર નરકને ભક્તા કરું એ જેવું કયું અજ્ઞાન છે? એવી કઈ જમણું છે? એ કર્યો અવિવેક છે? ત્રેસઠ શલાકા પુરુષમાને હું એક ગણાયે ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખેઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોને, એ પ્રમદાએને, એ રાજવૈભવને અને એ વાહનાદિક સુખને મારે કશે અનુરાગ નથી ! મમત્વ નથી! વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુક્લધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં !! મહા દિવ્ય અને સાહસ કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું.” પાંચમી અશુચિભાવનામાં સનસ્કુમાર ચક્રવતીનું દ્રષ્ટાંત મોક્ષમાળામાં આપ્યું છે, તે છે. પ્રમાણશિક્ષામાં કાયા અશુચિનો ભંડાર છે એમ જણાવ્યું છે, છતાં મનુષ્યદેહને સર્વ દેહત્તમ કહેવા ચ છે તે શાને લીધે ? કે એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે મેધાવી પુરુષે નિરંતર એ માનવત્વને આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવદેહની ઉત્તમતા છે. તે પણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે, તે દેહ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.” છઠ્ઠી સંસારભાવના વર્ણવી છે. તેમાં સંસારનું સ્વરૂપ જાણી તેમાંથી મુક્ત થયેલા બલશ્રી નામના રાજકુમાર જે મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ છે તેમનું ચરિત્ર આપ્યું છે. “એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા ગ્ય હતા.” “ઉત્તરાધ્યયન શાસ્ત્રીને આધારે આ ચરિત્ર સંસારનું સ્વરૂપ અને તેથી મુક્ત થવાને માર્ગ દર્શાવી ઊંડે વિચાર કરવા પ્રેરે તેવી રીતે વિસ્તારથી લખાયું છે. મહેલમાં રહીને નગરના ચોકમાં “મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ અને મહા ગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે (મૃગાપુત્રે) જોયા..તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જુએ છે. એ નિરીક્ષણ ઉપરથી તે એમ બેલ્યા જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બેલતાં બોલતાં તે કુમાર શેનિક પરિણામને પામ્યા. મેહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની સ્મૃતિ ઊપજવાથી તે મૃગાપુત્ર, મહારિદ્ધિના ભક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિષે અણુરાચતા થયા; સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બોલ્યા કે પૂર્વ ભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયે For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ભાવનાબેધ છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજને! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો.” - કુમારના નિવૃત્તિથી ભરેલાં વચને સાંભળીને માતાપિતાએ ભેગ ભેગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણવચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહો માત! અને અહો તાત ! જે ભેગેનું તમે મને આમંત્રણ કરે છે તે ભેગ મેં ભગવ્યા. તે ભેગ વિષફળ–કિપાક વૃક્ષના ફળની ઉપમાથી યુક્ત છે. ભગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુ ત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવલ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે, જીવને એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખને હેતુ છે, રેગ, જરા અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રતિ કરું? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એ જેને નિયમ નથી, એ શરીર પાણીના ફીણના બુબુદ્દ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યોગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કેદ્ર, જવર વગેરે વ્યાધિને તેમ જ જરા, મરણને વિષે પ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રેગનું દુઃખ, મરણનું દુઃખ; કેવલ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ એ સકલને છાંડીને માત્ર ફ્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાક વૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભેગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મહાપ્રવાસને વિષે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને સુધા–તૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય; જન્મ, જરાદિકની પીડા પામે. મહાપ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મને આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે, અ૫ કર્મરહિત હય, અશાતા વેદનીય રહિત હેય. હે ગુરુજને ! જેમ કેઈ ગૃહસ્થનું ઘર પ્રજવલિત થાય છે, ત્યારે તે ઘરને ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લેક બળતે દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરા મરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપ એટલે હું) તારીશ.” મૃગાપુત્રનાં વચન સાંભળીને શેકા થયેલાં એનાં માતાપિતા બોલ્યાં : “હે પુત્ર! આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે; યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રમાં સમભાવ રાખ પડે છે, સંયતિને પિતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે; અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે...” એમ પાંચ મહાવ્રત, રાત્રિભૂજનત્યાગ, ક્ષુધા આદિ બાવીશ પરિષહ સહન કરવાં કેટલાં કઠણ છે તે દરેકના સ્વરૂપ સહિત મુશ્કેલીઓ દર્શાવી યૌવનવયને વિષે સંયમ તેને માટે દુષ્કર છે એમ માતાપિતા સાબિત કરે છે અને વૃદ્ધપણામાં ધર્મ આચરવા તેને ભલામણ કરે છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાવનાબેધ ૮૩ તેના ઉત્તરમાં તે જ્ઞાનવીર મૃગાપુત્ર કહે છે: “વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવે કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંતવાર સહી છે, ભેગવી છે. મહાદુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભેગવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખે મેં ભગવ્યા છે..” એમ વિસ્તારથી પૂર્વ ભવે નરકમાં ભેગવેલાં દુઃખો ત્રાસ ઉપજાવે તેવી રીતે મૃગાપુત્રે કહી બતાવ્યાં ત્યારે તેનાં જનક–જનેતા એમ બેલ્યાં : “હે પુત્ર! જે તારી ઇચ્છા દીક્ષા લેવાની છે તે દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રેગોત્પત્તિ વેળા વેદક કણ કરશે ? દુઃખનિવૃત્તિ કેણ કરશે? એ વિના બહુ દોહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું : “એ ખરું, પણ તમે વિચારે કે અટવીમાં મૃગ તેમ જ પંખી એકલું હોય છે, તેને રેગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ વનમાં મૃગ વિહાર કરે છે, તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સંસદશ ભેદે શુદ્ધ સંયમને અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમ જ મૃગચર્યાથી વિચારીશ. મૃગને વનમાં રેગને ઉપદ્રવ થાય છે ત્યારે તેનું વૈદું કેણ કરે છે?” કેણ તે મૃગને ઔષધ દે છે? કેણ તે મૃગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે ? કેણ તે મૃગને આહારજળ આણી આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગહનવને જ્યાં સરેવર હોય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. સારાંશ, એ રૂપ મૃગચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતે યતિ મૃગની પિઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણ જળાદિકની ગોચરી કરે તેમ યતિ નેચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં, એવો સંયમ હું આચરીશ.” પછી માતાપિતાની આજ્ઞા લઈ પિતે કહી બતાવ્યું હતું તેથી પણ અત્યંત વિશુદ્ધ ચારિત્ર પાળી તે મેક્ષે ગયા. પ્રમાણશિક્ષામાં ઉદ્દેશ દર્શાવતાં કહે છે : “આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગપ્રાપ્તિનું કારણ છે; તેમ જ ભેગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિદ્દેશ્ય સુખ તે કેવલ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રને વૈરાગ્ય અહીં દર્શાવ્યું છે...સંસારપરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણનિવૃત્તિને પવિત્ર વિચાર તત્ત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે.” સાતમી ભાવનામાં સત્તાવન આસવાર એટલે પાપને પ્રવેશ કરવાના પ્રનાળ વર્ણવેલાં છે. કુંડરિક મુનિએ હજાર વર્ષ ચારિત્ર પાળી પરિણામ બગડી જતાં પિતાના ભાઈએ રાજ્ય પાછું આપ્યું તે ગ્રહણ કર્યું, સર્વ તેને પતિ માની ધિક્કારતા હતા. તેનું વેર લેવાના વિચારમાં તે મરણ પામી સાતમી નરકે ગયે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાવનાબેધ આઠમી સંવર ભાવનામાં પાપ-પ્રનાળરૂપ આસવદ્વારને રેકવા વિષે જણાવી કુંડરિકના ભાઈ પુંડરિકે ભાઈને મુનિશ ગ્રહણ કરી એ નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરુ કને જવું અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણવાણે ચરણે પરવરતાં પગમાં કાંકરા, કાંટા વાગવાથી લેહીની ધારાઓ ચાલી તોપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ મરીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવરૂપે ઊપો . એ જ ભાવનામાં બીજું શ્રી વજી સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું છે. તેમાં તે કંચન-કામિનીથી ચળ્યા નહીં તે જોઈને તેમને ચળાવવા પ્રયત્ન કરનાર યુવતી સુમિણીએ ચારિત્ર ગ્રહણ કર્યું; મન વચન કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાયે. નવમી નિર્જરા ભાવનામાં બાર પ્રકારનાં તપનું વર્ણન કરી દ્રઢપ્રહારી સાતે વ્યસન સેવનાર બ્રાહ્મણપુત્રનાં પાપ જણાવી તેને પશ્ચાત્તાપ થતાં ઉત્તમ ભાવનાએ પંચમુષ્ટિ કેશલુંચન કરી, સાધુપણું ગ્રહણ કરી, લોકેના સંતાપ સમભાવથી સહન કરવાનો નિશ્ચય કરી, કેવી રીતે સર્વ દુઃખ ખમીને ક્ષમાધર બન્યા, તેનું ટૂંકામાં વર્ણન કર્યું છે. દશમી લોકસ્વરૂપ ભાવનામાં લેકને પુરુષ–આકાર વર્ણવી, ભુવનપતિ, વ્યંતર અને સાત નરકને અલેક, મધ્યલેકમાં અઢી દ્વીપ વગેરે અને ઊર્ધલેકમાં બાર દેવક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને તે ઉપર સિદ્ધશિલા છે એમ કલેકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદેશી અને નિરુપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે એમ સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, સેળ-સત્તર વર્ષની વયમાં શ્રીમદ્દને વર્તતા અદ્ભુત વૈરાગ્ય અને વિશાળ વાંચનના ફળરૂપ “મેક્ષમાળા' અને ભાવનાબોધ ગ્રંથ લખાયા છે, તે દર્શાવવા તેમ જ સુજ્ઞ વાંચનારને તેની પ્રસાદી ચખાડવાના ઉદ્દેશથી વિસ્તારપૂર્વક લખાણ કર્યું છે. આથી જેને રુચિ ઉત્પન્ન થશે અને મૂળ ગ્રંથેના વાંચન મનન તથા ધીરજથી પાચન થાય, સ્વીકાર થાય તેવા હિતકારી પુરુષાર્થમાં પ્રવર્તશે તેને તે અદ્ભુત વૈરાગ્ય, ઉત્તમ શ્રદ્ધા અને તે મહાપુરુષ પ્રત્યે પ્રેમ આદિ આત્માને ઉજજ્વળ કરનાર ગુણે અવશ્ય પ્રાપ્ત થશે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ અવધાન શ્રી વવાણિયા ગામ નાનું હોવાથી અને સુજ્ઞ મનુષ્યને થડે સમાગમ હોવાથી એમનું મન પ્રવાસ તરફ રહ્યા કરતું. સં. ૧૯૪૦ના અરસામાં તેમણે મોરબીમાં પ્રવેશ કર્યો હતે. મરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રયોગે જાહેરમાં કરી બતાવતા, એટલે આઠ બાબતે તરફ એકી વખતે લક્ષ રાખી ભૂલ વગર આઠ ક્રિયાઓ કરી બતાવવી. એ જ અરસામાં મુંબઈમાં ગટુલાલજી મહારાજ અષ્ટાવધાન કરતા. આ વખતે જાણવા પ્રમાણે હિન્દુસ્તાનમાં બે જ પુરુષ ચમત્કારી સ્મરણશક્તિવાળા ગણતા હતા. શ્રીમદ્ મોરબીમાં પધાર્યા તે અરસામાં તવશેધક જૈનના પવિત્ર ઉપાશ્રયમાં શાસ્ત્રી શંકરલાલનાં અષ્ટાવધાન થયાં; તે વખતે વણિકભૂષણ કવિ તરીકે પ્રખ્યાતિ પામતા શ્રીમદ્દને પણ અષ્ટાવધાનેનું નિરીક્ષણ કરવા આમંત્રણ હતું. શ્રીમન્ની સ્મરણશક્તિ તે અદ્ભુત હતી; તેમણે અવધાન જોયાં કે તે શીખી લીધાં. બીજે દિવસે વસંત નામના બગીચામાં પ્રથમ ખાનગીમાં મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયે લઈ અવધાન કરી બતાવ્યાં. બીજે દિવસે જાહેરમાં બે હજાર પ્રેક્ષકો સમક્ષ પવિત્ર ઉપાશ્રયમાં જ બાર અવધાન કરી બતાવ્યાં. સામાન્ય વિદ્વાન તરીકે લેકમાં એ જાણતા હતા, પણ હવે તે આ ચમત્કારી સ્મરણશક્તિથી લે કે માં બહુ પ્રશંસા પામવા લાગ્યા. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મુંબઈના શેઠ લક્ષમીદાસ ખીમજીભાઈ મોરબીમાં આવેલા, તે વખતે હાઈસ્કૂલમાં મટી સભા ભરીને બાર અવધાન તેમણે કરી બતાવ્યાં હતાં. તે વખતે શેઠ લક્ષ્મીદાસ ખીમજીભાઈએ કહ્યું કે આ વખતે હિન્દ ખાતે તે આ એક જ પુરુષ આટલી શક્તિવાળા છે. તે વખતે શ્રીમને રૂડું ઈનામ પણ મળ્યું હતું. ખાનગી પ્રસંગે શ્રીમને જામનગર જવાનું થયું હતું. ત્યાં તેઓએ ત્યાંના વિદ્વાને આગળ બે સભાઓમાં બાર અને સેળ એમ બે વિધિથી અવધાનો કર્યા હતાં. બધા પ્રેક્ષકે પ્રસન્ન થયા હતા. અહીં તેમને “હિન્દના હીરા' તરીકે ઉપનામ મળ્યું હતું. જામનગરમાં બે વિદ્વાને આઠદશ વર્ષથી અવધાને કરવા માટે મહેનત કરતા હતા, પરંતુ નિષ્ફળતા પ્રાપ્ત થતી હતી. તેથી ત્યાંના વિદ્વાનોને સેળ અવધાન કરનાર પ્રત્યે બહુમાનપણું અને આશ્ચર્ય ઉત્પન્ન થયાં હતાં. વઢવાણના પ્રદર્શનમાં એમણે કર્નલ એચ. એલનટ સાહેબ અને બીજા રાજા-રજવાડા તથા મંત્રીમંડળ વગેરે મળી આશરે બે હજાર દ્રષ્ટાઓની સમક્ષ સેળ અવધાને કરી બતાવ્યાં હતાં; તે જોઈ આખી જંગી સભા આનંદ આનંદમય થઈ ગઈ હતી. સઘળા સભાજનેના મુખમાંથી શ્રીમની અજબ શક્તિની અનેક પ્રકારે પ્રશંસા પ્રગટતી હતી. ઉપરાઉપરી પ્રશંસાનાં ભાષણ થતાં જતાં હતાં. “ગુજરાતી”, “મુંબઈ સમાચાર, લેકમિત્ર” અને “ન્યાયદર્શક પત્રોમાં પણ શ્રીમનાં યશોગાન થવા લાગ્યાં. બેટાદમાં એમણે એમના એક લક્ષાધિપતિ મિત્ર શેઠ હરિલાલ શિવલાલની સમક્ષ બાવન અવધાન કર્યા હતાં. વચ્ચે For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ અવધાન કંઈ પણ પરિશ્રમથી પરિચય રાખ્યા વિના પરભારાં સળ મૂકીને બાવન અવધાન કર્યા એ ઉપરથી શ્રીમદુના પરાક્રમ, હિમ્મત, શક્તિ અને બુદ્ધિબળના ચમત્કારનું કંઈક ભાન થશે. બાવન કામ-પાટે રમતા જવું, શેતરંજ રમતા જવું, ટકેરા ગણતા જવું, માળાના મણકા ગણતા જવું; સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપેલા ગણતા જવું, ગંજીફે રમતા જવું, સોળ ભાષાઓના શબ્દો યાદ રાખતા જવું, બે કેઠામાં આડાઅવળા અક્ષરથી કવિતાઓ માગેલા વિષયની કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન માંગેલી સમસ્યાઓ પૂર્ણ કરતા જવું, સળ જુદા જુદા માગેલાં વૃત્તોમાં માગેલા વિષયે તૈયાર કરાવતા જવું, એમ બાવન કામની શરૂઆત એક વખતે સાથે કરવી. એક કામને કંઈક ભાગ કરી બીજા કામને કંઈક ભાગ કરે. પછી ત્રીજા કામને કંઈક કર, પછી ચેથા કામને કંઈક ભાગ કરો. પછી પાંચમાને એમ બાવને કામને થડે થોડે ભાગ કર. ત્યાર પછી વળી પહેલા કામ તરફ આવવું અને તેને થોડે ભાગ કરે. બીજાને કરે, ત્રીજાનો કરે એમ સઘળાં કામ પૂર્ણ થતાં સુધી કર્યો જવું. એક સ્થળે ઊંચે આસને બેસીને એ બધાં કામમાં મન અને દ્રષ્ટિ પ્રેરિત કરવી, લખવું નહીં કે બીજી વાર પૂછવું નહીં અને સઘળું સ્મરણમાં રાખી એ બાવને કામ પૂર્ણ કરવાં. કંઈક સમજાય તેવી સમજૂતી નીચે આપી છે. (૧) પાટે રમતા જવું–ત્રણ જણ પાટે બીજા રમતા હતા તેમની સાથે પાટે રમતાં જતાં અને વચ્ચે બીજે એકાવન કામ કરતાં જતાં છેવટે લીલી, પીળી, લાલ અને કાળી એ ચાર રંગની સોગઠીઓ ધ્યાનમાં રાખીને કહી આપી For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ હતી. ચેપાટ વચ્ચેથી ઉપાડી લેવામાં આવી હતી પરંતુ જેના અંતઃકરણમાં બીજી ચેપાટ ગોઠવાયેલી હતી તેને એ ચોપાટની પછી શી જરૂર હતી? (૨) ગંજીફે રમતા જવું–પાટને પાસે નાખ્યા પછી બીજા ત્રણ જણની સાથે શ્રીમદ્ ગંજીફે રમતા જતા હતા, અને છેવટે પિતાનાં તેરે પત્તાં કહી આપ્યાં હતાં. એ પત્તાં માત્ર એક જ વાર જેવા આપી લઈ લેવામાં આવ્યાં હતાં. (૩) શેતરંજે રમતા જવું–તે જ વખતે શેતરંજ રમવા બીજા એક જણની સાથે ચિત્ત પરેવ્યું હતું. અવધાનની સમાપ્તિએ વચ્ચેથી ઉપાડી લીધેલ શેતરંજના પાળાં, ઊંટ, અશ્વ, હાથી, વજીર, બાદશાહ નંબરવાર કહી આપ્યાં હતાં. | (૪) ટકેરા ગણવા–એ વખતે એક જણ બહાર ઊભું રહીને ઝાલરના ટકોરા વગાડતે હતે. તે યાદ રાખીને સઘળા છેવટે કહી દીધા હતા. (૫) પડતી ચઠી ગણવી–શ્રીમદ્ભા વાંસા ઉપર વચ્ચે વચ્ચે તે કામની સાથે ચઠીઓ નાખવામાં આવતી હતી, તે કેટલી થઈ તે અવધાનની સમાપ્તિએ કહી દીધી હતી. (૬, ૭, ૮, ૯)-બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળા તે કામની સાથે ગણવા આપ્યા હતા તે ગણીને મનમાં રાખી છેવટે તેનો જવાબ કહી બતાવ્યા હતા. (૧૦)-એક જણ હાથમાં માળાના મણકા ફેરવતે જતું હતું તેને તરફ પણ શ્રીમદુની નજર હતી. તે માળા વચ્ચેથી અધૂરી મૂકવામાં આવી હતી. છેવટે તેમણે કેટલા મણકા ફર્યા હતા તે કહી આપ્યું હતું. (૧૧ થી ૨૬)-જુદી જુદી ભાષાઓના શબ્દો (સોળ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ અવધાન ભાષાના શબ્દો) સેળ જણને વહેંચી આપવામાં આવ્યા હતા. બીજાં કામ કરતાં વચમાં અનુક્રમ વિના અકેકે અક્ષર શ્રીમને સંભળાવવામાં આવતું. પ્રથમ ત્રીજો અક્ષર અરબી વાક્યને કહેલે, પછી ૧૭મે લેટિનને કહેવાતે, બીજો અક્ષર સંસ્કૃત વાકયને તે પછી ૪૧મે અક્ષર ઉર્દૂ વાક્યને એમ આડાઅવળા શબ્દો કહેવામાં આવ્યા હતા. સઘળા કહેવાઈ રહ્યા પછી અવધાનની સમાપ્તિ વખતે ભાષાવાર કવિએ પૂરાં વાક્ય કે કાવ્ય ગોઠવીને ક્રમ પ્રમાણે કહી બતાવ્યાં હતાં. સંસ્કૃતને એક અક્ષર ચોથે હોય અને એક પચાસ હોય તે બંનેને કયાંય પણ લખ્યા સિવાય અંતઃકરણથી ગઠવી લેકબદ્ધ કરી દેવા એ સહેલી વાત નથી. મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દૂ, જાડેજી, આરબી, ફારસી, દ્રાવિડી અને સિંધી એમ સોળ ભાષાના ચાર અક્ષરો અપાયેલા હતા. એ ભાષાના શબ્દોનાં વિલેમરૂપ એટલે અક્ષરે આપેલા તે કમનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે : સંસ્કૃતનું વિલેમ સ્વરૂપ वि वा को घ = | E | F | જ | -૬ | P | +s ઢો! 2 | વિ | ન | હું For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શ્રીમદે કહી આપેલે બ્લેક बद्धो हि को यो विषयानुरागी को वा विमुक्त विषये विरक्तः । को वास्ति घोरो नरकः स्वदेहः तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति ।। ગુજરાતી ભાષાના વાક્યનું વિલેમ સ્વરૂપ ત | 7 | ષ્ટિ | નાં | આ | જ | આ | ઋ | થા શો ! જે | ૫ | દ | એ | ય | જ | થી છે ને ! ભિ ઈ | ન | હ | વ | છે ગુજરાતી વાક્ય કહી બતાવ્યું હતું તે આપના જેવા રત્નથી હજુ સૃષ્ટિ સુશોભિત છે, એ જોઈને આનંદ થાય છે.” એવી રીતે બાકીની ચૌદ ભાષાઓના વિમસ્વરૂપે સાંભળેલા અક્ષરો ઉપરથી ખરા સ્વરૂપે વાક્યો કે કાવ્યો કહી બતાવ્યાં હતાં. (૨૭–૨૮)–બે જણ બે વિષયે, કેષ્ટકમાં આડાઅવળા અક્ષરો માગી પૂરા કરાવવા ઈચ્છે છે. શ્રીમદે તે કેવા રૂપથી પૂર્ણ કરાવ્યા તેને એક નમૂને અહીં આપે છે. માગનાર જે નંબરને અનુક્રમ વિના અક્ષર માગે છે તે આપી શ્રીમદ્ તે કાવ્ય પૂર્ણ કરે છે. નીચેના કોષ્ટકમાં અક્ષરો ઉપર જે આડાઅવળા આંકડા મૂક્યા છે તે પ્રમાણે અક્ષરો મગાયા હતા, તે કોષ્ટકમાં ગોઠવતાં For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ અવધાન ૯૩ ભુજંગી છંદનું કાવ્ય બન્યું હતું. જેમ કે પહેલા અક્ષરની માગણી એવી કરી કે અમે અક્ષર આપિ, એટલે શ્રીમદે “ળ” આ પછી બીજો અક્ષર ૧૯ માગે એટલે “મ આપે. એમ અડતાળીસ વખત અક્ષરની માગણી કરી. અક્ષરો ઉપર આંકડા મૂકેલા છે તે કેટલામી માગણે છે એમ સૂચવે છે. કવિતાને હિમ્મત’ વિષે– ભુજંગી છંદ ભ| લીકાં ન સા સા ધ રે | | ક | વિ | તા | (૨૯ થી ૩૬)- આઠ જુદી જુદી સમસ્યાઓ આપી હતી તેને વચ્ચે એકેકી કડી લખાવીને પૂર્ણ કરી હતી. છેવટે આઠે સમસ્યાઓ શ્રીમદે બેલી દેખાડી હતી. (૩૭ થી પ૨) – સોળ જણાએ જુદા જુદા સેલ વિષયની જુદા જુદા વૃત્તમાં કવિતા માગી હતી. તે કવિતાની અકેકી કડી અકેકું કામ કરતાં જતાં શ્રીમદે પૂર્ણ કરાવી હતી અને છેવટે તે સોળે નવી કવિતાઓ શ્રીમને મોઢે થઈ ગઈ હતી. તે પિતે ગાઈ બતાવી હતી. તેમાંના બેત્રણ નમૂના નીચે આપ્યા છે – ૧. ચંદ્રના રથને હરણિયાં શા માટે જોડ્યાં છે? તે માટે તર્ક દોડાવ અને ઉપરની બે કડી પાછી વાણિયા ઉપર ઉતારવી એ વિષય આપેલે. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા | (શાર્દૂલવિક્રીડિત) અંગે શૌર્ય દમામ નામ ન મળે, સત્તા રહી ના જરી ! પ્રેમી કાયરતા તણે અધિક છે, શાસ્સે થા એ ખરી; ભાગી જાય જરૂર તે ભયભર્યો, રે! દેખતાં કેસરી, તે માટે રથ ચંદ્રને હરણિયાં રેડી દીધાં શ્રી હરિ ! !” ૨. કજોડાં માટે હિંદુઓને તિરસ્કાર – એ વિષય આપ્યું હતું : (મનહર છંદ) “કુળ મૂળ પર મેહી, શૂળ હાથે કરી રે, ભૂલ થકી ધૂળ કેમ કરે નિજ બાલિકા ? કરે છે કસાઈ થકી, એ સવાઈ આર્ય ભાઈ, નક્કી એ નવાઈની ભવાઈ સુખ દાળિકા ચેતે ચેતે ચેતે રે ચતુર નર ચેતે ચિત્ત, બાળ નહીં હાથે કરી, બાળ અને બાલિકા; અરે ! રાયચંદ કહે, કેમ કરી માને એહ, ચડી બેઠી જેની કાંધે કાંધ ધરી કળિકા !” શીવ્રતાથી કરેલાં કાવ્યમાં પણ ઝમક અને કલ્પના કેટલાં મનહર છે? ૩. કવિનું નામ પોતાના પિતાના નામ સહિત આવે તથા તે જ દેહરામાં મહાત્માને પ્રણામ થાય, એ વિષય આ હતે. (દેહરો) રાખે યશ ચંદ્રોદયે, રહે વધુ-જીવી નામ, તેવા નરને પ્રેમથી, નામ કરે પરણુમ, પ્રેફેસર રવજીભાઈ દેવરાજે શ્રીમને સ્મરણશક્તિ વિષે પ્રશ્ન પૂછે : “એક કલાકમાં સે લેક સ્મરણભૂત રહી શકે ?' તથા કોલેજમાં ન્યાયશાસ્ત્ર (Logic) શીખવાય છે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ અવધાન ૯૫ તેને વિશેષ અભ્યાસ કરવા કાશીક્ષેત્ર તરફ જવા વિષે સલાહ પુછાવેલી તેને ઉત્તર શ્રીમદે અઢાર વર્ષની ઉંમરે આપે છે, તે અનેક રીતે વિચારવા ગ્ય હોવાથી નીચે આપે છે – વવાણિયા, મિ. ૨. ૬-૧-૮-૧૯૪૨ મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે, વવાણિયા બંદરથી વિ. રાયચંદ વિ. રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશેજી. અત્રે હું ધર્મ–પ્રભાવવૃત્તિથી કુશળ છું. આપની કુશળતા ચાહું છું. આપને દિવ્ય પ્રેમભાવભૂષિત પત્ર મને મળે, વાંચીને અત્યાનંદાર્ણવતરંગ રેલાયા છે; દિવ્ય પ્રેમ અવકન કરીને પરમ સ્મરણ આપનું ઊપજ્યું છે. આવા પ્રેમી પત્રો નિરંતર મળવા વિજ્ઞાપના છે અને તે સ્વીકૃત કરવી આપને હસ્તગત છે. એટલે ચિંતા જેવું નથી. આપે માગેલા પ્રશ્નોને ઉત્તર અહીં આગળ આપી જવાની રજા લઉં છું. પ્રવેશક – આપનું લખવું ઉચિત છે. સ્વસ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો. પરંતુ સ્વસ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિને કિંચિત્ ભાગ ભળે ત્યારે, નહીં તે નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિને સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પિતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તે પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વસ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી ઉપરથી જણાવતાં અહીં આગળ મેં આંચકો ખાધ નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલ નથી. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વન – પંડિત લાલાજી મુંબઈનિવાસીનાં અવધાને સંબંધી આપે બચ્ચે વાંચ્યું હશે. એઓ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે. આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂકયો છે, અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે. તે બાવન અવધાન : ૧. ત્રણ જણ સાથે પાટે રમ્યા જવું .. ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું ૩. એક જણ સાથે શેતરંજ રમ્યા જવું .. ૪. ઝાલરના પડતા કેરા ગણતા જવું .... ... ૧ ૫. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું ... .. .. ૪ ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી ... ૧ ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી . . ૮ ૮. સોળ નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં અને વિષયે પણ માગેલા–રચતા જવું .... ....૧૬ ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લૅટિન, ઉર્દુ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ સેળ ભાષાના ચારસં શબ્દો અનુક્રમવિહીનના કર્તાકર્મ સહિત પાછા અનુકમ સહિત કહી આપવા. વચ્ચે બીજા કામ પણ કર્યો જવાં ..... .....૧૬ ૧૦. વિદ્યાર્થીને સમજાવો .... .... ..... ૧ ૧૧. કેટલાક અલંકારના વિચાર ... ... . ૨ પર For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ અવધાન આમ કરેલાં બાવન અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે. આ બાવન કામે એક વખતે મનઃશક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરા સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (જુ સુધી કોઈ વાર ગયું નથી). આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહીં આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરો કે આ એક કલાકનું કેટલું કૌશલ્ય છે ? ટૂંકા હિસાબ ગણીએ તાપણું ખાવન શ્લોક તા એક કલાકમાં યાદ રહ્યા કે નહીં ? સાળ નવા, આઠ સમસ્યા, સાળ જુદી જુદી ભાષાના અનુક્રમવિહીનના અને બાર બીજાં કામ મળી એક વિદ્વાને ગણતી કરતાં માન્યું હતું કે ૫૦૦ શ્લોકનું સ્મરણુ એક કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઇએ છીએ. –તેર મહિના થયાં દેહાપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઇ ગઈ છે. (બાવન જેવાં સેા અવધાન તે હજુ પણ થઇ શકે છે) નહીં તે આપ ગમે તે ભાષાના સે। શ્લોકા એક વખત એલી જાએ તે તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી ખેાલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનાને માટે સરસ્વતીના અવતાર' એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આપના પ્રશ્ન આવા છે કે એક કલાકમાં સા શ્લોક સ્મરણભૂત રહી શકે ?’ ત્યારે તેના માર્મિક For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ખુલાસો ઉપરના વિષયે કરશે, એમ જાણી અહીં આગળ જગા રેકી નથી. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને લાગે તે ગ્રહણ કરે. ફુ–મારી શી શક્તિ છે? કંઈ જ નથી. આપની શક્તિ અદ્ભુત છે. આ૫ મારે માટે આશ્ચર્ય પામે છે, તેમ હું આપને માટે આનંદ પામું છું. આપ કાશીક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છે આમ વાંચીને અત્યાનંદમાં હું કુશળ થયે છું. વારુ! આપ ન્યાયશાસ્ત્ર કયું કહે છે? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ, હિંદુધર્મશાસ્ત્ર, મિતાક્ષરા, વ્યવહાર, મયૂખ આદિ પ્રાચીન ન્યાયગ્રંથ કે હમણાંનું બ્રિટિશ લે પ્રકરણ? આને ખુલાસે હું નથી સમ. મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિપ્રકરણમાં જાય તેમ છે. બીજા ગ્રંથે રાજ્યપ્રકરણમાં–‘બ્રિટિશમાં માઠાં’ જાય છે; ત્રીજા ખાસ બ્રિટિશને જ માટે છે, પરંતુ તે અંગ્રેજી. ત્યારે હવે એમાંથી આપે કેને પસંદ કર્યું છે ? તે મર્મ ખુલે થે જોઈએ. મુનિશાસ્ત્ર અને પ્રાચીન શાસ્ત્ર સિવાય જે ગમ્યું હોય તે એ અભ્યાસ કાશીને નથી. પરંતુ મેટ્રિક્યુલેશન પસાર થયા પછી મુંબઈ-પૂનાને છે, બીજાં શાસ્ત્રો સમયાનુકૂળ નથી. આ આપને વિચાર જાણ્યા વિના જ વેતર્યું છે. પરંતુ વેતરવામાં પણ એક કારણ છે. શું? તે આપે સાથે અંગ્રેજી વિદ્યાભ્યાસનું લખ્યું છે કે, હું ધારું છું કે એમાં કંઈ આપ ભૂલથાપ ખાતા હશે. મુંબઈ કરતાં કાશી તરફ અંગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી, જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આવું પગલું ભરવાને હેતુ બીજ હશે, આપ ચીતરે ત્યારે દર્શિત થાય. ત્યાં સુધી શંકાગ્રસ્ત છું. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ અવધાન ૧ મને અભ્યાસ સંબંધી પૂછ્યું છે, તેમાં ખુલાસે જે દેવાને છે, તે ઉપરની કલમની સમજણફેર સુધી દઈ શકતે નથી; અને જે ખુલાસો હું આપવાને છું તે દલીલેથી આપીશ. જ્ઞાનવર્ધક સભાના તંત્રીને ઉપકાર માનું છું, એ આ અનુચરને માટે તસ્દી લે છે તે માટે. આ સઘળા ખુલાસા ટૂંકામાં પતાવ્યા છે. વિશેષ જોઈએ તે માગે.” શ્રીમના બનેવી ચતુર્ભુજભાઈ લખે છે : “મુંબઈ જતાં પહેલાં જેતપુર પધારેલા ત્યારે જે પુરુષ જે હાથથી પાઘડી બાંધતે હોય તે ક્યા હાથથી બાંધે છે એ તેના માથાની આકૃતિ જોઈ પારખવાને અખતરે કરી બતાવ્યું હતું. પિતે દુકાનમાં બેઠા હતા તેમની સામે બહારથી માણસને ઉઘાડે માથે ઊભે રાખવામાં આવતાં તે જે વળની પાઘડી બાંધતે હોય તે પિતે કહી દેતા હતા. આશરે પંદર માણસની એમ પરીક્ષા કર્યા પછી એક પટેલને એવી રીતે ઊભે રાખતા પહેલાં શેઠ ઘેલા કાનજી તરફથી કહેવામાં આવેલું કે તે કહે ત્યારે એમ કહેવું કે તે વાત ખરી નથી, તમે કહો છો તેમ હું બાંધતે નથી, બીજા હાથથી બાંધું છું; તે પ્રમાણે તેણે કહ્યું, એટલે કૃપાળુશ્રી(શ્રીમદૂ)એ તે પ્રમાણે પાઘડી બાંધવા કહ્યું. પણ કૃત્રિમ રીતે તે બાંધવા લાગ્યા, તે બધાને સ્પષ્ટ લાગ્યું કે તે જૂઠું બોલ્યા છે. તે જોઈ પ્રેક્ષકને બહુ જ આશ્ચર્ય લાગ્યું. શી રીતે પરીક્ષા થઈ શકે છે? એમ કૃપાળુશ્રીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેની આકૃતિને અંતઃકરણમાં ભાસ લેતાં ડાબા જમણા પડખા તરફ ચિહ્ન પડવાથી તેમ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા થઈ શકે છે. અંતઃકરણની શુદ્ધિ સિવાય થઈ શકે નહીં, શિખડાવ્યું આવડે તેમ નથી. એમ ખુલાસો કર્યો હતે.” સં. ૧૯૪૩માં શ્રીમની મુંબઈમાં સ્થિતિ હતી; અને ત્યાં પણ અનેક સ્થળે અવધાનના પ્રયોગ કરી બતાવેલા. મુંબઈમાં પિતાની શતાવધાન (સે અવધાન) કરવાની શક્તિ ફરામજી કાવસજી ઇસ્ટિટ્યુટમાં અને અન્ય સ્થળોએ જાહેર પ્રજા સમક્ષ તેઓએ દર્શાવી હતી. આ આશ્ચર્યકારક સ્મરણશક્તિની ક્રિયાઓથી તેઓને પ્રજાએ એક સુવર્ણચંદ્રક (ચાંદ) આપે, અને “સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ આપવામાં આવ્યું હતું. . સ. ૧૮૮૬-૮૭માં “મુંબઈ સમાચાર”, “જામેજમશેદ, ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા”, “ગુજરાતી”, “ઇડિયન સ્પેરેટર ઇત્યાદિ ગુજરાતી અને અંગ્રેજી છાપામાં શ્રીમની અદ્ભુત શક્તિઓ વિષે લેખે આવતા હતા. તા. ૨૪-૧-૧૮૮૭ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” પત્રમાં અંગ્રેજીમાં છપાયું છે કે રાજચંદ્ર રવજીભાઈ નામના ઓગણીસ વર્ષની વયના એક યુવાન હિંદુની અદ્ભુત માનસિક શક્તિઓનું પ્રદર્શન નિરીક્ષણ કરવા અર્થે ગયા શનિવારે સાંજે ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યુટમાં દેશી ગૃહસ્થને એક ભવ્ય મેળાવડે થયું હતું. આ પ્રસંગે ડે. પિટરસને અધ્યક્ષપદ લીધું હતું. અવધાન ઉપરાંત અલૌકિક સ્પર્શેન્દ્રિય શક્તિ ધરાવતા તે જોવામાં આવ્યા હતા. તેઓને પ્રથમ એક ડઝન જેટલાં જુદાં જુદાં કદનાં પુસ્તકે બતાવવામાં આવ્યાં હતાં અને તેમને તેનાં નામ જણાવવામાં આવ્યાં હતાં, ત્યાર પછી તેઓની આંખે પાટા બાંધી બંધ કરવામાં આવી હતી, અને તેઓએ તેમના હાથમાં જેમ જેમ પુસ્તકે મૂકવામાં આવ્યાં તેમ તેમ તે પુસ્તકનાં નામ હસ્ત વડે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ અવધાન ૧૦૧ સ્પર્શ કરી કહી દીધાં હતાં. એ જ તારીખના જામે જમશેદમાં છપાયું છે કે ડૉ. પિટરસને પિતાને આ અખતરાથી બેહદ અચરતી પામેલા જણાવ્યા હતા. “અમારા સાંભળવામાં આવ્યું છે કે આગલે દિવસે પિતાને મળેલી એક મિજબાની વખતે કેટલીક વાનગીઓમાં મીઠું વત્તેઓછું હતું. તે કવિએ (શ્રીમદ્ રાજચંદ્ર) ચાખ્યા કે હાથ લગાડ્યા વિના માત્ર નજરે જોઈ કહી આપ્યું હતું.”–જામે જમશેદ. “આ પછી ડાક વખતમાં મુંબઈની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્સ સારજન્ટ, ડે. પિટરસન, મિ. યાજ્ઞિક અને અન્ય પ્રતિષ્ઠિત પુરુષોની પ્રેરણાથી શ્રીમદ્ભાં શતાવધાન જેવાને માટે એક મહાન લેકસભા બેલાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અસાધારણ શક્તિવાળા યુવકની સ્તુતિ અને કદર લેકેએ અને પત્રવાળાઓએ ઉત્તમ રીતે પ્રદર્શિત કરી. સર ચાસે તેમને યુરોપમાં જઈ ત્યાં પિતાની શક્તિઓ દર્શાવવાની ભલામણ કરી. પણ તેઓ તેમ કરી શક્યા નહીં. કારણ કે તેમણે વિચાર્યું કે યુરોપમાં પતે જૈન ધર્માનુસાર રહી શકે નહીં.”–“પાનિયર” (અલાહાબાદ) સ્મરણશક્તિના પ્રતાપરૂપ આ અવધાન પ્રવૃત્તિને વધતે વિસ્તાર ચમત્કાર આન્નતિરક્ત પુરુષને પ્રિય હેતું નથી. આત્મતિ અને આ વિસ્તાર અને ભિન્ન ભાસવાથી–સન્માર્ગરેધક પ્રતીત થવાથી શ્રીમની અંતરંગ વૈરાગ્યમય, ઉદાસીન સસુખશોધક ભાવના આ પ્રવૃત્તિને વિસ્તરવા ન દેતાં વિરામ પમાડે છે કે જે વશ વર્ષની વય પછી પ્રાયે પ્રગટપણને પામી નથી. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ “સાક્ષાત્ સરસ્વતી' નામે એક નાનું પુસ્તક સં. ૧૯૪૩માં ભાઈ વિનયચંદ પિપટભાઈ દફતરીએ લખ્યું છે. તેમાં શ્રીમદ્ભ ૧૯ વર્ષ સુધીને ટૂંક વૃત્તાંત પ્રગટ કરી અવધાન વગેરે શક્તિઓ ઉપરાંત તે વખતનાં તેમનાં અપ્રગટ લખાણ વિષે ડું લખ્યું છે – નીતિ, ભક્તિ, અહિંસા, શિયળ અને અધ્યાત્મ સંબંધી તેઓ ગ્રંથે ગૂંથવા પ્રયત્ન કરે છે, તેમ કેટલાક ગૂંથ્યા પણ છે. “મોક્ષમાળા” નામે એક સુંદર ગ્રંથ હિમણાં બહાર દેખાવ દેનાર છે, જેનું પૂર આશરે છ હજાર લેક જેટલું થવા જાય છે. એ ગ્રંથ ગદ્યાત્મક છે, સૂત્રસિદ્ધાંતને માર્મિક ભેદો સમજાવવાની લાલિત્યયુક્ત પ્રેરણાઓ એમાં કરી છે. જે મોક્ષમાળા ઉપદેશતરંગથી છલકાયા કરે છે, જે મેક્ષમાળામાં ખરેખર મોક્ષને માર્ગ મતભેદ વિના બળે છે અને જે મેક્ષમાળા સૂત્રસિદ્ધાંતને ટોડે છે તે આપણું ધર્મપુસ્તક એક વખત દરેક શ્રાવકે વાંચવું, સમજવું, વાંચતાં ન આવડતું હોય તેમણે બીજાને મેઢેથી શ્રવણ કરવું અને તેને રૂડે ઉપયોગ કરે એવી મારી સલાહ છે. “નમિરાજ' નામે એક સંસ્કૃતના મહાકાવ્યના નિયમો નુસારે એમણે ગ્રંથ રચ્યું છે, જેમાં શાંતરસ પ્રધાન રાખીને For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ ૧૦૩ નવરસની રેલમછેલા કરી મૂકી છે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગ સંબંધી ઉપદેશ કરી ફળમાં મોક્ષમાર્ગે મૂકી દીધું છે. એ પાંચ હજાર શ્લેકના પૂરને ગ્રંથ એમણે છ દિવસમાં રચ્યું હતું. એ ગ્રંથ વાંચતાં દરેક મનુષ્યને એ. દેવાંશી નરની કવિત્વશક્તિના લાલિત્યનું ભાન થાય છે. એ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યને એક હજાર લેક ગ્રંથ એક દિવસમાં રચે છે, જે હમણાં ધાંગધ્રાના એક ડૉક્ટર પ્રસિદ્ધ કરનાર છે. એક ધર્માચાર્યે એક હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે મારા ધર્મના થોડાક કલેકે કરી આપે, પરંતુ એથી એ દેવાંશી નરનું મન ચળ્યું નહોતું. ધન્ય છે એની જનેતાને ! રાગ્ય વિલાસ નામે જૈનધર્મનું એક ચોપાનિયું હમણાં એઓ બહાર પાડે છે.” ઉપર જણાવેલા ગ્રંથમાંથી “મોક્ષમાળા’ સિવાય કોઈ ગ્ર હાલ ઉપલબ્ધ નથી. છપાવાની તૈયારી થયેલા જણાવ્યા છે તે છપાયા હશે કે નહીં તેની પણ માહિતી મળી નથી. પરંતુ ઉપરના વર્ણન ઉપરથી તે લેખકે તે ગ્રંથે દીઠા હોય એમ લાગે છે. હાલ જે લખાણ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયું છે, તેમાં “વચનામૃત'ના મથાળા નીચે ૧૨૦ બોલ “પુષ્પમાળાની શૈલીમાં પણ હાર્મિક વિષયની મુખ્યતા રાખી સૂત્રાત્મક ઉપદેશરૂપે લખાયેલ છે. તેના સેનમા બેલમાં “વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખે એમ જણાવ્યું છે તે સૂચવે છે કે For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તેમણે સાત બેલ લખેલા છે. “તત્વજ્ઞાન” નામને તેમના વચનેમાંથી તૈયાર કરેલે નાને સંગ્રહ બહાર પડેલે છે. તેમાં મહાનીતિ'ના સાત સે બોલ આપેલા છે તે પણ આ અરસામાં લખાયેલા લાગે છે.૧ સત્તરઅઢાર વર્ષની ઉમ્મરે શ્રીમદે લખેલા દાર્જીન્તિક દેહરા એંશી પ્રાપ્ત થયા છે, તે અપ્રગટ છે. તેમાં નીતિ વ્યવહારની શિખામણ મુખ્ય છે. દરેક દેહરામાં ઘણું કરીને સિદ્ધાંતને પ્રથમ જણાવી તેને પુષ્ટ કરનાર દૃષ્ટાંત આપેલું છે. ઉદાહરણ – “ફરી ફરી મળવા નથી, આ ઉત્તમ અવતાર કાળી ચૌદશ ને રવિ, આવે કેઈક વાર અતિરદાન ઊપજે તદા, પરમાત્મા પરખાય; પડળ ઊતરે આંખનાં, તદા સર્વ દેખાય. પ્રિય કાવ્ય પંડિતને, દૃષ્ટાંતિકને દાવ જેમ મેદથી મેદકે બ્રાહ્મણ જનને ભાવ. બે બેલેથી બાંધી, સર્વ શાસ્ત્રને સાર; પ્રભુ ભજે, નીતિ સજે, પરઠે પરે૫કાર, દેશ-ઉદય-ઉપગનાં, વીર નરેનાં શિર; પ્રસૂતા પીડા ટાળવા, સેપે સપૂત શરીર વચને વલ્લભતા વધે, વચને વાધે વેર; જળથી છ જગત આ, કદી કરે પણ કેર ૧. “સાતસો મહાનીતિ હમણાં......એક દિવસમાં તૈયાર કરી છે.” સાતમી આવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર. ૨. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રકાશિત “સુબોધસંગ્રહમાં છપાયા છે. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ અ - ૧૦૫ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ રાધીને રૂડું કહે, બમણે આણે રેષ; તાતા તેલે જળ પડે, ભડકે થાય સદેષ શાંતિ મળે સદ્ધર્મથી, ભ્રાંતિ ટળે ભલી ભાત; કાંતિ દીપે કનક સમી, વિમળ વધે મન વાત. કાયા માયા ક્ષણિક છે, ઈન્દ્ર-ધનુષ્યને રંગ; આકાશી જિલ્લા અને મૃગજળ તણ તરંગ. હેય સરસ પણ ચીજ તે, એગ્ય સ્થળે વપરાય કેમ કટારી કનકની, પેટ વિષે ઘોંચાય ?” બુદ્ધિપ્રકાશમાં ઈ. સ. ૧૮૮૫માં “શૂરવીર સ્મરણ” વિષે શ્રીમદે લખેલા સયા વીશ છપાયા છે. તેમાં રણરંગનો અજબ ચિતાર બહુ જોશદાર અને પ્રબળ વેગવાળી છટાદાર ભાષામાં આપી છેવટના ત્રણ સયામાં એવા વીરેના હાલના વંશજ બાપનું નામ બોળે એવા થયાથી જે અકથ્ય ખેદ થાય છે તેનું ચિત્ર કરુણરસ રેલાવી આબેહૂબ વાંચનારનાં હૈયાં હલાવી મૂકે તેવું છે. લખેલી નકલ ઉપરથી ઉદાહરણરૂપે નીચે આપ્યા છે – સયા “ઢાલ ઢળકતી ઝબક ઝળતી, લઈ ચળકતી કર કરવાલ, ખરેખર ખૂંદે રણમાં ત્યાં, મૂછ મલકતી, ઝગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરત ભૂમિના જય ભડવીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં? રઢિયાળા એવા રણધીર. મારે જ્યાં માથામાં મુષ્ટિ, કરી નાખે ત્યાં કકડા ફોડ, ફરી અરિ નહિ આવે પાસે, મનની મૂકે મમતા મેડ; ૧. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રકાશિત “સુબોધસંગ્રહમાં આ સવૈયા છપાયા છે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ. બંક બહાદુર બાણુ કમને, વજી વધુના મજબૂત વીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં? રઢિયાળ એવા રણધીર, કદીયે નહિ કયાથી કંપે, જીતે ત્યારે કંપે વીર, રણરંગી ને જબરા જંગી, ઊછળે જેને શૌર્ય શરીર; કાયરતાના માયર નહિ એ, સાચા એ સાયર શૂરવીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર ટાળક સંકટ, બાળક, નારી, ગી, બ્રાહ્મણ પ્રતિપાળક પૂર્ણ, સંભાળક જે ધર ધર્મન, દુશમન દળ કરનાર ચૂર્ણ ખરાખરીના ખેલ વિષે નહિ, પાછા પગ દેનારા વીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં? રઢિયાળા એવા રણધીર, શત્રુની છાતીમાં સાલે, મૂઆ પછી પણ માસ હજાર, નામ વડે ત્યાં પડે મૂતરી, જેના શત્રુના સરદાર અને રિપુની રામા રડતી કદી રહે નહિ, લંછે નીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં ? રઢિયાળા એવા રણધીર, ભીમ ભગીરથ ભારે ભડ જે, કેવળ રૂપે કળ કરાળ, રણભૂમિમાં ભય ઉપજાવે, યમરાજાથી પણ વિકરાળ કુળદીપક એ કેહીનૂરે, ધન્ય માતનું ધાવ્યા ક્ષીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં? રઢિયાળા એવા રણધીર, બાણશય્યામાં પડ્યા બહાદુર, ભીમપિતા ભારે ભયકાર, અવધિ આપી અહા! કાળને, છ માસની જેણે તે વાર; મહાભારતનું નામ પડ્યું છે એનું કારણ એવા વીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર પાણી પૂર્વજનું ખેનાર, જગ્યા આવા એને વશ, બાપ–નામના બેબી બેઠા, ધિક્ક ! ધિક્ક એના આ અંશ ! For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ મરે મૂડીને ના ખાચલા, ઢાંકણીમાં આર્ય-કીતિને ઝાંખપ દીધી, તમને એના હા! શિવ ! હા! શિવ ! ગજબ થયા શે? અજખ થઉં છું નીરખી આમ, આ પરાધીન દીન થયાથી, રે'તી નથી હૈયામાં હામ ! કાળજડું કંપે કરુણાથી, સ્થિતિ અવલેાકીને આમ ! ઢળું ધરણીએ મૂર્છા પામી ભાખી હર! હર! હર ! હર ! રામ ! ૧૦૭ નાખીને નીર, બટ્ટો શર ! શું પ્રાચીન પૂર્વજ સંભારું, આંખે આંસુ આવે, વીર ! શી હિમ્મત એના હૈયાની, રે! શાં એનાં નૌતમ નીર ! હાય ! હાય ! આ ગતિ થઈ શી ! હાય ! હાય ! શા કાળા કેર! ‘રાય’ હૃદય ફાટે છે. હર હર ...(નથી જોવાતી આવી પેર)” સર વેલ્ટર સ્કોટનાં દ્વંદ્વયુદ્ધો (Combats) શૌર્ય-પ્રેમ પ્રેરક (Romantic) કાવ્યો જેણે વાંચ્યાં હશે તેને આ સવૈયા વાંચી તે સ્મરણમાં આવ્યા વિના ન રહે! પરંતુ એક નાના કાવ્યમાં શ્રીમદે કેટલા હૃદયના ભાવે જગાડ્યા છે તે તે પૂરું તે કાવ્ય વાંચવાથી જણાય. અને શ્રીમદે સાહિત્યનાં જે ક્ષેત્રોમાં કલમ ચલાવી હાત તે તે સર્વ સ્થળે તે વિજયવત નીવડ્યા વિના રહેત નહીં, એવી વાંચનારને પ્રતીતિ થાય તેવું આ અદ્ભુત કાવ્ય છે. શ્રી ચિદાનંદ મહારાજે લખેલા ‘સ્વરેાદય’ના રહસ્યને પ્રગટ કરતી ટીકા લખવાની સં. ૧૯૪૩માં શ્રીમદે શરૂ કરેલી લાગે છે, તેની પ્રસ્તાવના પણ પાતે લખી છે તેમાં આત્મજ્ઞાની શ્રી ચિદાનંદ મહારાજના જીવનની ટૂંકી રૂપરેખા તથા તેમની દશાનું વર્ણન કરેલું છે તે અપૂર્ણ દશામાં પ્રાપ્ત થયેલ છપાયું છે. શ્રીમદે કેવું વિવેચન લખવા ધારેલું તે છપાયેલા એ દેહરાના For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા મર્મપ્રકાશક વિસ્તાર ઉપરથી વિચારતાં એમ લાગે છે કે જે તે ગુહ્ય ગ્રંથનું વિવેચન પૂરું થવા પામ્યું હોત, તે આ જમાનામાં કાળજ્ઞાનને અભ્યાસ કરનારને મેટી મદદરૂપ થઈ પડત. “જીવતત્વ સંબંધી વિચાર” અને “જીવાજીવ વિભક્તિ' એ બે લેખ પણ અપૂર્ણ પ્રાપ્ત થયેલા પ્રસિદ્ધ થયા છે, તેમાં નવ તત્ત્વ” પ્રકરણને મળતે વિષય ચર્ચલે છે. એક વખતે વાતચીતમાં શ્રીમદે જણાવેલું કે મોક્ષમાળા' રચી તે વખતે અમારો વૈરાગ્ય “ગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામચંદ્રજીને વૈરાગ્ય વર્ણવેલું છે તેવું હતું અને તમામ જૈન આગમ સવા વર્ષની અંદર અમે અવકન કર્યા હતાં. તે વખતે અભુત વૈરાગ્ય વર્તતું હતું, તે એટલા સુધી કે અમે ખાધું છે કે નહીં તેની અમને સ્મૃતિ રહેતી નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના ચાળીસમા અંકમાં, સં. ૧૯૪૪માં લખાયેલા એક લઘુ ગ્રંથને આદિ અને અંતને ભાગ છપાયેલ છે તે અપૂર્ણ દશામાં છે છતાં તે ગ્રંથને આશય “છેવટની ભલામણમાં સ્પષ્ટ જણાય છે, કે જે મનુષ્ય એક વાર પ્રતિમા પૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે; ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણી છેડા વખત પહેલાં એવી સ્થિતિમાં રમાવી ગયા હતા, તે વેળા જે આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હત તે આપનાં અંતઃકરણે વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત, એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલાક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ જન્મ લીધે કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચારે આવતા રહેશે તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હદયમાં રહી જશે, માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધે. ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માને એ આગ્રહ માટે આ પુસ્તક કરવાને કંઈ હેતુ નથી. તેમજ તેઓ પ્રતિમા માને તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી...પ્રતિમા માટે મને જે જે પ્રમાણે જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં.” એ અપૂર્ણ ગ્રંથની શરૂઆત પણ બહુ મધ્યસ્થતાથી વિચારવા યોગ્ય છે તેથી તેમાંથી છેડા ઉતારા લીધા છે – “વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે... અનાદિ કાળના મહા શત્રુરૂપ રાગ, દ્વેષ અને મેહના બંધનમાં તે (જિજ્ઞાસુ) પિતા સંબંધી વિચાર કરી શકયો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એમ જે સુલભબધીપણાની યેગ્યતા આત્મામાં આવી હોય તે તે, જે પુરુષે મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય...... સર્વ દર્શનની શિલીને વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી મદ્દ રાજચંદ્ર જીવનકળા મેહ રહિત પુરુષનું બધેલું નિગ્રંથ દર્શન વિશેષ માનવા ગ્ય છે..... અત્યારે વીતરાગદેવને નામે જૈનદર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વીતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણે મને આટલાં સંભવે છે (૧) પિતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથ - દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય; (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ; (૩) મેહનીય કર્મને ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું; (૪) પ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતું હોય તે પણ તે દુર્લભધિતાને લીધે ન ગ્રહ, (૫) મતિની ન્યૂનતા; (૬) જેના પર રાગ તેને છંદમાં પ્રવર્તન કરનારા ઘણાં મનુષ્ય; (૭) દુસમ કાળ; અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું..... સર્વને સરખી બુદ્ધિ આવી જઇ, સંશોધન થઈ, વાતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જે કે બને તેવું નથી, પણ સુલભબોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ ૧૧૧ દુ:સમ કાળના પ્રતાપે, જે લોકો વિદ્યાને બોધ લઈ શક્યા છે તેમને ધર્મતત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈ (શ્રદ્ધા) સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી; ગતાગમવાળે કોઈ નીકળે તે તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિન્ન કરનારા નીકળે, પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્યા છેએમ કેળવણુ પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે. કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણું બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવું જોઈએ; તેમ જ આપણું ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ; પછી તે ગુરુ ગમે તે શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગનો બોધેલે ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત્ છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે. એને પણ અપેક્ષાથી જોતાં દોષ નથી. જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે કિયાએ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પિતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુરુષનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિતાને લીધે કાં તે દીક્ષા, કાં તે ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તે સ્મશાનવૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શ્રીમદ્ રાજચદ્ર જીવનકળા સ્ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળા પુરુષ તમે વિરલ જ દેખશે; અને દેખશે તે તે મતથી કંટાળી વીતરાગદેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે..... તેમ જ ત્યાગી ગુરુએ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીરદેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ, તેમની તે માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બેલવું રહેતું નથી. કારણ ગૃહસ્થને અણુવ્રત પણ હાય છે; પણ આ તેા તીર્થંકરદેવની પેઠે કપાતીત પુરુષ થઈ બેઠા છે. સંશોધક પુરુષા બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યા જેવાં કે સદ્દગુરુ, સત્સંગ કે સત્શાસ્રો મળવા દુર્લભ થઈ પડ્યાં છે. જ્યાં પૂછવા જાએ ત્યાં સર્વ પોતપાતાની ગાય છે. પછી તે સાચી કે જૂડી તેના કોઇ ભાવ પૂછ્યું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પા કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તે તેને અપ્રયેાજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયામાં શંકાએ કરી રોકાવું થઇ ગયું છે. અનુભવધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે. આ પરથી મારું એમ કહેવું નથી કે કોઇ પણ અત્યારે જૈન દર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ....પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તેા (જૈન) દર્શનની દશા જોઇ કરુણા ઊપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જોશેા તા આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ તે ખાતર કહી તેનું પૂજન તે પદાર્થોને વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ એ સઘળા મતેમાં કેટલાકને તે સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદ – એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉત્થાપે છે (એ મુખ્ય વિવાદ છે.) બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાય હતે. મારી જિજ્ઞાસા વીતરાગદેવની આજ્ઞાન આરાધન ભણી છે, એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિનપ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણેક્ત, અનુભક્ત અને અનુભવમાં લેવા ગ્ય છે. મને તે પદાર્થોને જે રૂપે બોધ થયે અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે અને તે વસ્તુની સિદ્ધિ જણાય તે તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભબધીપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમા–સિદ્ધિ માટે દર્શાવું છું...... | આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે – કેટલાંક પ્રમાણે આગમન સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઈત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જે તમે કહેતા હો તે આખા જૈનદર્શનનું પણ ખંડન કરી દર્શાવું, પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી, અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષે પિતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જે પડ્યા ન હોત તે ધર્મ પામવાનું લેકોને બહુ સુલભ થાત. પ્રથમ પ્રતિમા નહીં માનતે અને હવે માનું છું, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તેથી માન્ય રાખું છું, અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધતા નથી. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષ રહિત થવાની પરમાકાંક્ષા છે, અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચારે કૃપા કરીને લક્ષમાં લેવા કઈ ધર્મ માનનાર આ સમુદાય કંઈ મોક્ષે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેને આત્મા ધર્મત્વ ધારણ કરશે તે, સિદ્ધિસંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને બોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ , તે પક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાખવા યેગ્ય નથી. જો તમે પ્રતિમાને માનનાર છે તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લે અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તે આ પ્રમાણેને યેગ્ય રીતે વિચારી જેજે. બન્નેએ મને શત્રુ કે મિત્ર કંઈ માન નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણ ગ્રંથ વાંચી જવે. - મને સંસ્કૃત, માગધી કે કઈ ભાષા મારી ગ્યતા પ્રમાણે પરિચય નથી એમ ગણું, મને અપ્રમાણિક ઠરાવશે For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ તે ન્યાયની પ્રતિકૂળ જવું પડશે, માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મ-મધ્યસ્થતાથી તપાસશે. યોગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તે સહર્ષ પૂછશે, પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશે નહીં. ટૂંકામાં કહેવાનું એ કે, જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અગ્ય લાગતું હોય તે, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું.” આ ગ્રંથ સંપૂર્ણ અવસ્થામાં મળે છે તે આજના શિક્ષિત મધ્યસ્થવર્ગને બહુ ઉપયોગી થઈ પડત. શ્રીમને જે પ્રમાણસિદ્ધ અને હિતકારી લાગ્યું તે ગ્રહણ કરવામાં તેમની તત્પરતા કેવી છે તે આ અપૂર્ણ લેખથી પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. જગતકર્તા ઈશ્વરમાં પ્રથમ શ્રીમદુને શ્રદ્ધા હતી તે વિશેષ વિચારે પલટાઈ ત્યારે કેવી મક્કમતા પ્રમાણપૂર્વક પલટાયેલા વિચારો દર્શાવવામાં દેખાઈ આવે છે તે મોક્ષમાળાના વિવેચનમાં આપણે જોઈ ગયા છીએ. શ્રી યશોવિજયજી “આઠ દૃષ્ટિની સઝાય'માં તારા દૃષ્ટિનું વર્ણન કરે છે તે આ પ્રસંગે વિચારવું ઉચિત છે: “જિજ્ઞાસા ગુણ તત્વની, મનમેહન મેરે; પણ નહીં નિજ હઠ ટેક રે, મન મેહન મેરે; એહ દષ્ટિ હેય વર્તતાં, મનમેહન મેરે; ગકથા બહુ પ્રેમ રે, મનમેહન મેરે અનુચિત તેહ ન આચરે, મન મેહન મેરે; વાળે વળે જેમ હેમ રે, મનમોહન મેરે.” For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ તે બાળ સત્યતા . પણ વીશમા વર્ષમાં એક સ્નેહી ઉપર શ્રીમદે મુંબઈથી પત્ર લખે છે તે લગ્ન વિષે પિતાના વિચારો દર્શાવતું હોવાથી નીચે આપે છે – લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિષે તેઓનો આગ્રહ છે તે ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી. લક્ષમી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતું. જે સગવડનું ધારેલું પરિણામ આવવાને બહુ વખત નહોતે. પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (ષિનીને રોજ અહીંથી રવાના થઉં છું. પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપ, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી. આપણે અન્યન્ય સંબંધ છે તે કંઈ સગપણને નથી; પરંતુ હૃદય-સગપણને છે. પરસ્પર લેહચુંબકને ગુણ પ્રાપ્ત થયે છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું. જે વિચારે સઘળી સગપણતા દૂર કરી, સંસાર યોજના દૂર કરી, તત્વવિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે, અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી તે મૂકી છે For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ પલવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું. શુભ પ્રસંગમાં સવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર ભેજના તેઓનાં હૃદયમાં છે કે ? આપ ઉતારશે કે ? કોઈ ઉતારશે કે ? એ ખ્યાલ પુનઃ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે. નિદાન, સાધારણ વિવેકી જે વિચારને આકાશી ગણે તેવા વિચારો, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચકવર્તિની વિક્ટોરિયાને દુર્લભ-કેવળ અસંભવિત છે–તે વિચારે, તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તે તે પદાભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારો માર આપને જ દર્શાવું છું. અંતઃકરણ શુક્લ-અદ્ભુત-વિચારોથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો !” સં. ૧૯૪૪ પોષ વદ ૧૦ બુધવાર. સગત ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મોટા ભાઈ પોપટલાલભાઈના મહાભાગ્યશાળી પુત્રી ઝબકબાઈ સાથે શ્રીમદુના શુભ લગ્ન સં. ૧૯૪૪ના મહા સુદ ૧૨ને રેજ થયાં હતાં. ત્યાર પછી એકાદ વર્ષે લખેલા એક લેખમાં શ્રીમદ્ સ્ત્રીના સંબંધમાં મારા વિચાર” એવું મથાળું આપી જણાવે છે ? “અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કપાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંગસુખ ભેગવવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતાં વમન કરવાને ગ્ય ભૂમિકાને પણ ગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે; અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાને દેખાવ હદયમાં ચીતરાઈ રહી હસાવે છે, કે શી આ ભુલવણી ? ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી; અને સુખ હોય તે તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મેહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગને વિવેક કરવા બેઠો નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયે છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે, અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અભુત આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવું, એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મેહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું.... સ્ત્રી સંબંધમાં કેઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશ માત્ર ઈચ્છા નથી. પણ પૂર્વોપાર્જનથી ઈચ્છાના પ્રવર્તનમાં અટકયો છું.” For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા એર છે અને વર્તના એર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં એસવું પડે છે.” ૧૧૯ પેાતાના ગૃહાશ્રમ સંબંધી શ્રીમદ્ એક ભાઈને સં. ૧૯૪૬ માં લખી જણાવે છે :— આપના પહેલાં આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઇક વધારે કાળથી ગૃહાશ્રમી થયે। છું એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઇને કહી શકાય છે, તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણા પરિચય પડ્યો નથી; તાપણુ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે; અને તે પરથી તેના અને મારા સંબંધ અસંતોષપાત્ર થયા નથી; એમ જણાવવાના હેતુ એવા છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયેાગી થાય છે; મને કંઇક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છું કે મારા ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતેાષપાત્ર નથી, તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી. તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હેાવામાં પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે. તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને ખચીત તે તત્ત્વજ્ઞાનના વિવેક પણ આને ઊગ્યા હતા; કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે, For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહા ખેદની સાથે ગૌણ કરે પડ્યો અને ખરે! જે તેમ ન થઈ શક્યું હોત તે તેના (આ પત્રલેખકના) જીવનને અંત આવત.” “મોક્ષમાળા'ના પાઠ બારમામાં ઉત્તમ ગૃહસ્થ વિષે તથા પાઠ પિસ્તાલીશમામાં “સામાન્ય મનોરથ” નામના કાવ્યમાં તેમ જ પાઠ પંચાવનમામાં “સામાન્ય નિત્યનિયમ'માં ગૃહસ્થાશ્રમ સંબંધી પિતાના વિચારે કંઈક પ્રદર્શિત કર્યા છે. પરંતુ પાઠ ૬૧ થી ૬૬ સુધીમાં ‘સુખ વિષે વિચાર લખી સંક્ષિપ્ત નવલકથાના રૂપમાં દ્વારિકાના મહાધનાઢ્ય ધર્મમૂર્તિ શ્રાવક ગૃહસ્થનું ચિત્ર આલેખ્યું છે. તેમાં આદર્શ ગૃહસ્થ પિતાની ચર્યા વર્ણવે છે. તેમાંથી ડું નીચે પ્રદર્શિત કર્યું છે, તે દરેક ગૃહસ્થ મનન કરવા ગ્ય છે – “જે કે હું બીજા કરતાં સુખી છું; તે પણ એ શાતા વેદની છે સત્-સુખ નથી. જગતમાં બહુધા કરીને અશાતા વેદની છે. મેં ધર્મમાં મારે કાળ ગાળવાને નિયમ રાખે છે. સલ્ફાસ્ત્રોનાં વાંચન, મનન, સત્પરુષને સમાગમ, યમનિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બનતું ગુપ્તદાન, એ આદિ ધર્મરૂપે મારે કાળ ગાળું છું. સર્વ વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલેક ભાગ બહુ અંશે મેં ત્યાગે છે. પુત્રોને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિગ્રંથ થવાની ઈચ્છા રાખું છું. હમણું નિર્ગથ થઈ શકે તેમ નથી; એમાં સંસારમે હિની કે એવું કારણ નથી, પરંતુ તે પણ ધર્મ સંબંધી કારણ છે. ગૃહસ્થ ધર્મના આચરણ બહુ કનિષ્ટ થઈ ગયાં છે; અને મુનિએ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બેધ કરી શકે; આચરણથી પણ અસર કરી શકે. એટલા માટે For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થઈને ધર્મ સંબંધે ગૃહસ્થવર્ગને હું ઘણે ભાગે બેધી યમનિયમમાં આણું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચર્સે જેટલા સદ્ગૃહસ્થાની સભા ભરાય છે. આઠ દિવસના નવા અનુભવ અને બાકીના આગળના ધર્માનુભવ એમને બેત્રણ મુહૂર્ત બેખું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રના કેટલેાક એધ પામેલી હાવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમના ખાધ કરી સામાહિક સભા ભરે છે. પુત્રો પણ શાસ્ત્રના બનતા પરિચય રાખે છે. વિદ્વાનોનું સન્માન, અતિથિનું સન્માન, વિનય અને સામાન્ય સત્યતા, એક જ ભાવ એવા નિયમે બહુધા મારા અનુચરો પણ સેવે છે. એએ બધા એથી શાતા ભાગવી શકે છે. લક્ષ્મીની સાથે મારી નીતિ, ધર્મ, સદ્ગુણ, વિનય એણે જનસમુદાયને મહુ સારી અસર કરી છે. રાજા સહિત પણ મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મપ્રશંસા માટે હું કહેતે નથી એ આપે સ્મૃતિમાં રાખવું; માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહેતા જઉં છું.'’ ૧૨૧ “આ સઘળાં ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે અને સામાન્ય વિચારે મને બહુ સુખી માના તા માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિથી તેમ જ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે. પણ તત્ત્વદૃષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી ત્યાં સુધી રાગદોષને ભાવ છે. જોકે તે બહુ અંશે નથી, પણ છે; તે ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી હજુ કોઈ ગણાતાં પ્રિયજનના વિયાગ, વ્યવહારમાં હાનિ, કુટુંબીનું દુઃખ એ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. પિતાના દેહ પર મત સિવાય પણ નાના પ્રકારના રોગને સંભવ છે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાભ્યતર પરિગ્રહને ત્યાગ, અલ્પારંભને ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતા નથી. હવે આપને તત્ત્વની દ્રષ્ટિએ વિચારતાં માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી; અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું? જેને વિયેગ છે, જે ક્ષણભંગુર છે, અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સંપૂર્ણ નથી.” આ વિચાર શ્રીમદનું આદર્શ જીવન સમજવામાં ચાવી જેવા છે. મુખ્યત્વે એ જ લક્ષ રાખી નિગ્રંથ દશા પ્રાપ્ત કરવી અને તેવા વિચારવાળાને સહાયક થવું એવી ભાવનાથી તેમનું પ્રવર્તન ગૃહસ્થ અવસ્થામાં થયેલું તેમના પત્રરૂપ લેખે ઉપરથી પણ સ્પષ્ટ જણાય છે. | ‘પાયોનિયર પત્રમાં તેમના અવસાન સમયે આવેલા લેખ ઉપરથી પણ તેમના ગૃહસ્થજીવન વિષે ખ્યાલ આવે તેમ હોવાથી તેમાંથી ડું ટાંકી જણાવું છું – વીશ વર્ષની વયે પ્રજાની દ્રષ્ટિમાં પૂર્ણ રીતે તેઓ અદ્રશ્ય થયા. પિતાની શક્તિ અને બુદ્ધિબળને ઉપયોગ પિતાના સમુદાયવર્ગમાં અને વિસ્તારથી સમગ્ર લેકને શિક્ષા અને જ્ઞાનબોધ આપવામાં કરવા માટે તેમણે નિશ્ચય કર્યો. તેઓ ઘણું નાની ઉંમરથી અતિશય પરિમાણમાં વાંચનાર હતા. તેમણે ષટુ દર્શનની આચના કરી; અને તેની સાથે પૂર્વ તેમ જ પશ્ચિમની ફિલસૂફી(તત્વવિચાર)નાં દર્શન જોયાં. જો કે આશ્ચર્યકારક લાગશે, પરંતુ આ તે વાસ્તવિક સત્ય છે કે For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ૧૨૩ તેમને પુસ્તકને પૂર્ણ રીતે ગ્રહણ કરવાને ફક્ત એક જ વખત વાંચવાની જરૂર રહેતી. અને સંસ્કૃત તથા પ્રાકૃતના નિયમિત અભ્યાસ વગર તેઓ તે ભાષામાંનાં પુસ્તક મેટા પંડિતની પિઠે તેવી રીતે (એક વાર વાંચવાથી તેઓ યથાર્થ રીતે સમજી શકતા અને બીજાને સમજાવી શકતા. તેઓએ જોયું કે ધર્મગુરુઓ વર્તમાનમાં સાંપ્રદાયિક દ્રષ્ટિથી સંકુચિત, ટૂંક મર્યાદાવાળા વિચારો ધરાવે છે અને કાળના પરિવર્તન અનુસાર કેવી રીતે વર્તન કરવું જોઈએ તે સમજતા નથી. વિશેષ જેઓ આ સંસારને ત્યાગ કરી ત્યાગવૃત્તિ સ્વીકારે છે તેમાં કેટલાક સાંસારિક સંપત્તિઓના અભાવ તથા સંસારથી એક યા બીજા કારણથી થયેલા અસંતોષને પરિણામે તેમ કરે છે. આવા પુરુષે પિતાને ચારિત્રની અસર તેઓના સમુદાય ઉપર પાડી શકતા નથી. શ્રીમન્ની એવી માન્યતા હતી કે ધનવાન અને સાંસારિક સારી સ્થિતિવાળ પુરુષ સંસારને ત્યાગ કરે તે પિતાના ચારિત્રથી સંગીન હિત કરી શકે. જનસમાજ તેના શુદ્ધ હૃદય અને નિઃસ્વાર્થના સદ્દગુણની ખાતરી થવાથી તેને કહેવા પ્રમાણે દોરાવામાં ઘણે જ તત્પર રહે, અને તેના ઉપદેશથી લાભ મેળવતે થાય. આવા વિચાર શ્રીમદૂના હતા. અને તેની સાથે જનસમાજ આગળ એક સાધુ (ધાર્મિક નાયક) તરીકે રજૂ થવા ગ્ય સ્થિતિમાં એ મુકાયા નથી એમ તેઓ માનતા હતા; અને તેથી જ ગૃહસ્થદશાએ જ જીવન ગાળવાનું ચાલુ રાખ્યું હતું. તે પણ તેમના આંતરિક વિચારે સંસાર પ્રત્યે તદ્દન ઉદાસીન વહેતા હતા.” For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગો શ્રીમદ્ શતાવધાની તરીકે શરૂઆતમાં પ્રખ્યાત થયા, અને મુંબઈમાં અનેક મોટા ગણાતા માણસે તેમના પ્રસંગમાં આવેલા. ઉદાર સખાવત કરનાર તાતા નામના પારસી ગૃહસ્થ તેમને પિતાને પ્રખ્યાત બંગલે બધે ફેરવીને બતાવ્યો; વિલાયતથી મંગાવેલ ફર્નિચર આદિ સુખ-સામગ્રી વિગતવાર વર્ણવી જણાવી. બીજાની પાસેથી પિતાની મિલકત કે વૈભવનાં વખાણની આશા આવા પ્રસંગે જીવ રાખે એ સ્વાભાવિક છે અને સામાન્ય મનુષ્ય તેની ઈચ્છાને પિષે છે. પણ મહાપુરુષે તે ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં વૈરાગ્યના વેગમાં ઝંપલાય છે. તેથી જ તેમનાં વચને પણ સામા જીવને જીવનપલટો પણ કરાવી દે છે. બધે બંગલે જોયા પછી “આને કણ ભેગવશે?” એટલા જ શબ્દો પિતે બોલ્યા. ત્યાં ઊભેલા ઘણાએ તે બોલે સાંભળ્યા હશે, પણ તાતાના હૃદયમાં તે ઘર કરી ગયા. તેમને કોઈ સંતાન ન હતું. પણ પિતાની કેમનાં બધાં માણસો પિતાનાં સંતાન છે; એમ માની મરતાં પહેલાં તેમણે પિતાની મિલક્તનું ટ્રસ્ટ કર્યું અને પરોપકાર અર્થે સર્વ સંપત્તિ ટ્રસ્ટીએને સેંપી ગયા. ઝવેરાત સાથે મોતીને વેપાર પણ શ્રીમદે શરૂ કર્યો હતું અને તેમાં સર્વ વેપારીઓમાં વિશેષ વિશ્વાસપાત્ર ગણાતા. એક આરબ પિતાના ભાઈ સાથે મુંબઈમાં મેતીની આડતનો For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે બંધ કરતે હતે. નાના ભાઈને એક દિવસ વિચાર આવ્યો કે આજે આપણે મેટા ભાઈની પેઠે મેતીને મોટો વેપાર કરો. તેથી જે માલ બહાર દેશથી આવેલે તે લઈને એક દલાલને કહ્યું કે કોઈ સારા પ્રામાણિક શેઠ બતાવ. તેણે શ્રીમ ભેટો કરાવ્યો. તેમણે કસીને માલ ખરીદ્યો. નાણું લઈને આરબ પિતાને ઘેર ગયે. એવામાં તેના મોટા ભાઈ મળ્યા તેમને તેણે વાત કરી. તેમણે જેને માલ હતું તેને કાગળ બતાવી કહ્યું કે આટલી કિંમત વગર માલ વેચવો નહીં એમ શરત કરી છે, અને આ તેં શું કર્યું? તેથી તે ગભરાયે અને શ્રીમદ્ પાસે જઈને કરગરી પડ્યો અને કહ્યું કે આવી આફતમાં હું આવી પડ્યો છું. શ્રીમદે તેને કહ્યું કે આ તમારો માલ, એમ ને એમ પડ્યો છે. એમ કહી માલ પાછો સેંપી દીધા અને નાણાં ગણી લીધાં. જાણે કંઈ સદે કર્યો જ નથી એમ ગણી, ઘણે ન થવાનું હતું પણ તે જ કર્યો. એ આરબ તેમને ખુદ ખુદા સમાન માનતે. ગાંધીજી “રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો” તરીકે “આત્મકથામાં લખે છે: “તેમની સાથે એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લૅડસ્ટનની ગ્લેડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતે હતે. આમની સભામાં પણ મિસિસ ગ્લૅડસ્ટન પિતાના પતિને ચા બનાવીને પાતાં; આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના જીવનને એક નિયમ થઈ પડ્યો હતે. એ મેં કયાંક વાંચેલું, તે મેં કવિને વાંચી સંભળાવ્યું કે તેને અંગે મેં દંપતીપ્રેમની સ્તુતિ કરી. રાયચંદભાઈ બોલ્યા, “એમાં તમને મહત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું કે તેને સેવાભાવ? જે તે બાઈ લેડસ્ટનનાં બહેન હોત તે? For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રીમદ્ રાજચદ્ર જીવનકળા અથવા તેની વફાદાર નાકર હાત ને તેટલા જ પ્રેમથી ચા આપત તા ? એવી બહેનો, એવી નાકરાનાં દૃષ્ટાંતા આપણને આજે નહીં મળે ? અને નારીજાતિને બદલે એવા પ્રેમ નરજાતિમાં જોયા હાત તેા તમને સાનંદાશ્ચર્ય ન થાત ? હું કહું છું તે વિચારજો.’ રાયચંદભાઈ પોતે વિવાહિત હતા. એ વેળા તે મને તેમનું વચન કઠોર લાગેલું, એવું સ્મરણ છે; પણ તે વચને મને લેાહચુંબકની જેમ પકડ્યો. પુરુષ ચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં તે। હજાર ગણી ચડે. પતિ– પત્ની વચ્ચે અય હાય, એટલે તેમની વચ્ચે પ્રેમ હાય એમાં આશ્ચર્ય નથી. નાકર-શેઠ વચ્ચે તેવા પ્રેમ કેળવવા પડે. મારે પત્નીની સાથે કેવા સંબંધ રાખવા ? પત્નીને વિષયભાગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે કયાં વફાદારી આવે છે ? હું જ્યાં લગી વિષય-વાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય.” આ પ્રકારે ગાંધીજી બ્રહ્મચર્યની દિશાએ દોરાયા. વળી ગાંધીજી ૧૫-૧૧-૧૯૨૧ ના રાજ શ્રીમદ્ રાજચંદ્ર જયંતી પ્રસંગે અમદાવાદમાં પ્રમુખસ્થાનેથી ખેલે છે : “ રાયચંદભાઈ સાથેના મારા પ્રસંગ એક જ દિવસના ન હતા. ઈ. સ. ૧૮૯૧ના જૂનની આખરે મુંબઇમાં ઊતરીને હું પહેલવહેલા જે ઘરમાં ગયેલે તે મને ખરાખર યાદ છે. ડૉ. મહેતાએ ને ભાઈ રેવાશંકર જગજીવને મારી તેમની સાથે ઓળખાણ કરાવી. ત્યારથી એમના મરણાંત સુધી અમારા સંબંધ નિકટમાં નિકટ રહ્યો હતા. ઘણી વાર કહીને લખી ગયા છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે ૧૨૭ વધારે કેઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તે તે કવિશ્રીના જીવનમાંથી છે. દયાધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખે છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરે એ દયાધર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે, એ ધર્મનું તેમની પાસેથી મેં દંડ ભરીને પાન કર્યું છે. તેઓ ઘણી વાર કહેતા કે ચેપાસથી કેઈ બરછીઓ ભેંકે તે સહી શકું પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વતી રહ્યો છે તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઊકળી રહેલા તેમને ઊકળી જતાં મેં ઘણી વાર જોયા છે. તેમને આખું જગત પિતાના સગા જેવું હતું. આપણાં ભાઈ કે બહેનને મરતાં જોઈને જે ફ્લેશ આપણને થાય છે તેટલે ફ્લેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતું. કવિશ્રી કહેતા કે “જૈનધર્મ જે શ્રાવકોના હાથમાં ન ગ હોત તે એનાં તો જોઈને જગત ચકિત થાત. વાણિયાઓ તે જૈન ધર્મતને વગવી રહ્યા છે.” - પિતાના બે વર્ષના (મુંબઈના) ગાઢ પરિચયમાં ગાંધીજીએ શ્રીમને જે વૈરાગ્ય અને વીતરાગતાયુક્ત જોયેલા તેનું શબ્દચિત્ર એક કુશળ ચિત્રકારને છાજે તેવું આપે છે – ૧. “અપૂર્વ અવસર એ ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ચથ છે? સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને, વિચરશું કવ મહત પુરુષને પંથ છે? અપૂર્વ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું કહેશે નહીં, દેહે પણ કિંચિત મૂછ નવ જાય છે. અપૂર્વ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલ. તેમનાં લખાણેની એક અસાધારણતા એ છે કે પિતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હંમેશાં કંઈક ધર્મપુસ્તક અને એક કેરી પડી પડેલાં હેય. એ ચેપડીમાં પિતાના મનમાં જે વિચારે આવે તે લખી નાખે, કોઈ વેળા ગદ્ય તે કઈ વેળા પઘ.... ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હેય જ. કઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયું હોય એમ મેં નથી જોયું. તેમની રહેણીકરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતે. ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદ, પહેરણ, અંગરખું, ખસ, ગરભસૂતરે ફેંટો ને છેતી. એ કંઈ બહુ સાફ કે ઈસ્ત્રીબંધ રહેતાં એમ મને સ્મરણ નથી. . યે બેસવું, ખુરશીમાં બેસવું બંને સરખાં હતાં. સામાન્ય રીતે પિતાની દુકાનમાં ગાદીએ બેસતા. તેમની ચાલ ધીમી હતી, અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પિતે વિચારમાં પ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતે, અત્યંત તેજસ્વી, વિહવળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરે ગેળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર નહીં, ચપટું પણ નહીં, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિને હતે. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહીં. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે ૧૨૯ ચહેરો હસમુખ ને પ્રફુલ્લિત હતું. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પિતાના વિચારે બતાવતાં કઈ દિવસ શબ્દ ગત પડ્યો છે, એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહીં લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખેડ છે. આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતે. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાને પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી, એમ મારી ઉપર છાપ પડી હતી. મેક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂચેલું છે, ત્યાં સુધી મેક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તે કેવળ કાનને જ—એટલે જેમ આપણને અર્થ જાણ્યા, સમજ્યા વિના કોઈ સંગીતને સૂર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મેક્ષને અનુસરનારું વર્તન આવતાં તે ઘણે કાળ વહી જાય. આંતરવૈરાગ્ય વિના મેક્ષની લગની ન થાય. એવી વૈરાગ્ય લગની કવિની હતી.” એક વખત શ્રીમદ્ ફરવા ગયા હતા. સ્મશાનની જગા આવી ત્યારે તેમણે તેમની સાથે હતા તે ભાઈને પૂછ્યું : આ શું છે?” તે ભાઈએ જવાબ આપે : “સ્મશાન.” For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુ રાજચંદ્ર જીવનકળા શ્રીમદે કહ્યું: “અમે તે આખી મુંબઈને સ્મશાન સમાન જોઈએ છીએ.” શ્રીમના એક પાડેશીએ તેમનામાં અતિશયે તથા સ્વાધ્યાયને રંગ દેખીને પૂછ્યું કે તમે આ દિવસ ધર્મની ધૂનમાં રહે છે તે બધી ચીજોના શું ભાવ થશે તે જાણતા હેવા જોઈએ. શ્રીમદે કહ્યું : “અમારે દી ઊઠ્યો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા કરીએ.” પદમશીભાઈ નામના એક કચ્છના વતનીએ શ્રીમદુને મુંબઈમાં પૂછેલું : સાહેબજી, મને ભયસંજ્ઞા વધારે રહે છે, તેને શું ઉપાય ?” શ્રીમદે પૂછ્યું : “મુખ્ય ભય શાને વર્તે છે?” પદમશીભાઈ : “મરણને.” શ્રીમદે કહ્યું : “તે તે આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થતાં સુધી મરણ તે નથી, ત્યારે તેથી નાના પ્રકારના ભય રાખ્યાથી શું થવાનું હતું ? એવું દ્રઢ મન રાખવું.” મોરબીને વતની લલ્લુ નામને કર ઘણું વર્ષ તેમને ત્યાં રહેલે. મુંબઈમાં તેને ગાંઠ નીકળી હતી. શ્રીમદ્ તેની જાતે સારવાર કરતા. પિતાના ખેળામાં તેનું માથું મૂકી અંત વખત સુધી તેની સંભાળ લીધી હતી. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે ૧૩૧ એક વખત વાતચીતમાં શ્રીમદે કહેલું“જ્યારે શેઠ નેકર તરીકે પગારથી રાખે છે, ત્યારે તે શેઠ નેકરના પગાર કરતાં વધારે કામ લેવાની બુદ્ધિ રાખે છે. નેકર રહેનાર માણસ ગરીબ સ્થિતિમાં હોવાથી તે બિચારો વેપાર આદિ કરી શકતો નથી. કે તે માણસ વેપાર આદિ કરી શકે તેમ છે, પરંતુ પૈસાનું સાધન નહીં હોવાથી નેકરી કરે છે. શેઠ નેકર પાસેથી પગાર કરતાં વિશેષ લાભ મેળવવા બુદ્ધિ રાખે, તે તે શેઠ તે નેકર કરતાં પણ ભીખ માગનાર એ પામર ગણાય. શેઠ જે નોકર પ્રત્યે એવી ભાવના રાખે કે આ પણ મારા જે થાય; તેને શેઠ ઘટતી સહાય આપે, તેના પર કામને ઘણે બેજે હોય તે તે વખતે કામમાં મદદ આપે વગેરે દયાની લાગણી હોય તે તે શેઠ શ્રેષ્ઠ ગણાય.” એક જિજ્ઞાસુએ શ્રીમને પ્રશ્ન કર્યો: પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલના શોધકે ગોળ કહે છે, તેમાં ખરું શું?” - શ્રીમદે પૂછ્યું: “તમને સપાટ હોય તે ફાયદો કે ગોળ હોય તે ફાયદો ?” જિજ્ઞાસુએ કહ્યું: “હું તે જાણવા માગું છું.” શ્રીમદે પૂછ્યું: “તમે તીર્થંકર ભગવાનમાં શક્તિ વધારે માને છે કે હાલના શેધકોમાં ?” જિજ્ઞાસુએ જણાવ્યું : “તીર્થંકર ભગવાનમાં.” શ્રીમદે કહ્યું : “ત્યારે તમે તીર્થંકર ભગવાન પર શ્રદ્ધા રાખે અને શંકા કાઢી નાખે. આત્માનું કલ્યાણ કરશે તે For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તમને પૃથ્વી સપાટ કે ગેળ જેવી હશે તેવી કાંઈ હરકત કરશે નહીં.” છે. રવજીભાઈ દેવરાજજીએ શ્રીમદુને પ્રશ્ન કર્યો : સ્વર્ગ, નરકની ખાતરી શી?” શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું: “નરક હોય અને તમે ન માનતા હો, તે નરકે જવાય તેવાં કામ કરવાથી કેટલું સાહસ ખેડ્યું કહેવાય?” શા દેવચંદ પીતાંબરદાસ મહેતા પિતાના ભાઈ ટોકરશી મહેતા ગુજરી ગયા હતા તેમના લૌકિકે આવેલા કચ્છના પદમશીભાઈને છેવટની પિતાના ભાઈની માંદગી સંબંધી કહે છેઃ “ભાઈ ટોકરશી ગાંઠ અને સન્નિપાતના દરદને લઈને દુકાનના ગ્રાહકો સંબંધી અને બીજા સાંસારિક બકવાદ કરતા અને હરઘડીએ ઊઠીને નાસી જતા હતા તેથી અમે ચાર જણ ઝાલી રાખતા હતા. | ગઈ કાલે બપોરના બે વાગ્યાને સુમારે કવિરાજ (શ્રીમદ્જી) પધાર્યા અને કીધું કે ટોકરશી મહેતાને કેમ છે? અમે કીધું કે સખત મંદવાડ છે. કવિરાજે કીધું કે તમે બધા દૂર ખસી જાઓ. અમે કીધું કે ટોકરશીભાઈ હરઘડીએ ઊઠીને નાસભાગ કરે છે, તેમ કરશે. કવિરાજે કીધું કે નહીં ભાગે. તેથી અમે બધા ત્યાંથી દૂર ખસી ગયા અને કવિરાજ તેમની પાસે બેઠા અને પાંચેક મિનિટમાં ભાઈ ટોકરશી સાવચેત થઈ ગયા. અને કવિરાજને વિનયપૂર્વક કીધું કે આપ ક્યારે પધાર્યા? પિતે પ્રશ્ન કર્યો તમને કેમ છે? એટલે ટોકરશીભાઈ બોલ્યા- ઠીક છે, For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સુબઈ નિવાસકાળના કેટલાક પ્રસ’ગા પણ ગાંઠની પીડા છે........પછી અર્ધો કલાક ટોકરશીભાઈ શાંત રહ્યા અને કવિરાજ વિક્ટોરિયા ગાડીમાં બેસીને પેાતાની દુકાને પધાર્યા. કવિરાજ પધાર્યા પછી પાંચેક મિનિટે ભાઈ ટોકરશી પ્રથમ પ્રમાણે સન્નિપાતવશ જણાયા. અમે કવિરાજને તેડવા સારુ માણુસ મેકલ્યું; તેણે દુકાન પર જઇ કવરાજને પધારવા આમંત્રણ દીધું. કવિરાજે જણાવ્યું : ‘જેમ બનવાનું હોય તેમ બને છે.’ અને તે વખતે આવવાની ના પાડી. પછી સાંજના સાત વાગ્યે કવિરાજ પધાર્યાં. ટાકરશીભાઈની શરીરપ્રકૃતિ પૂછી. અમે કહ્યું કે માંદગી વૃદ્ધિ પામે છે. કવિરાજે અમને બધાને દૂર કર્યો. અમે બધા દીવાનખાનાની ભીંતા સુધી હુઠીને ઊભા. કવિરાજ ટોકરશીભાઇ પાસે બેસી કાંઇક આંખના, હાથના અને હાના ઇશારા કરતા હતા. પાંચેક મિનિટમાં ટોકરશીભાઈએ શુદ્ધિમાં આવી કવિરાજને ખેલાવ્યા. કવિરાજે પૂછ્યું : ‘કેમ છે?' ટેકરશીભાઇએ કીધું કે ઠીક છે. હવે ગાંઠની પીડા નથી.' ત્યાર પછી થોડી વાર રહી ટાકરશીભાઇ સંસ્કૃત ભાષામાં એક શ્લોક ખેલ્યા. કવિરાજે પૂછ્યું કે આ શ્લેાક કયાં સાંભળેલ છે, તે યાદ છે ?' ટોકરશીભાઇ ખેલ્યા : ‘હાજી, દસેક વર્ષે ઉપર આપ તથા ડોક્ટર (પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા) તથા હું શ્રી ઈડરના જંગલમાં ગયા હતા ત્યાં.' કવિરાજ ખેલ્યા કે આ લેાક ઘણા સારા છે. લખી રાખવા જેવા છે.' ચેડી વાર પછી કવિરાજે ટાકરશીભાઈને પૂછ્યું કે હવે કેમ છે?' ટોકરશીભાઈ ખેલ્યા કે ‘આનંદ, આનંદ છે. આવી સ્થિતિ મેં કોઈ પણ દિવસે અનુભવી નથી.’ એટલામાં જ કવિાજે એક વખત હાથના ઈશારા ભાઈ For Personal & Private Use Only ૧૩૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ટોકરશીભાઈના મોઢા તરફ ચડતે કર્યો ને તરત જ કવિરાજ દૂર બેઠા અને અમને જણાવ્યું કે “ટોકરશી મહેતાને દેહ છૂટી ગયેલ છે. પણ તમે લગભગ પિણ કલાક સુધી તેમની પાસે ના જશો. આ વખતે રાત્રિના પિણે આઠ વાગ્યાને સુમાર હતે. કવિરાજ સ્મશાને પધાર્યા હતા.” આ વાત સાંભળીને તત્કાળ સાહેબજી (શ્રીમદ્જી)ની પાસે રેવાશંકર જગજીવનની દુકાને પદમશીભાઈ ગયા અને ત્યાં સાહેબજીનાં દર્શન કર્યા અને કીધું કે “ટોકરશી મહેતાના સંબંધમાં આપે કાંઈ અજાયબી–આશ્ચર્ય ઉપજાવે તેવું કર્યું છે, તે સમજાવશે? તે સમજવાની ઘણી આકાંક્ષા રહે છે.” તેઓ બોલ્યા : “હા, એમ બની શકે છે. પ્રાણવાયુ સમાનવાયુના સંબંધથી રહેલ છે. દરેક વખતે શ્વાસને સમાનવાયુ ખેંચે છે, તેને શ્વાસ કહે છે. એ વાયુને સંબંધ છૂટો પચેથી પ્રાણ ચાલ્યા ગયે એમ કહેવાય છે. તે વખતે જીવને જેવી લેડ્યા હોય તેવી ગતિ થાય છે. અને શક્તિબળે જીવની લેશ્યા ફેરવી શકાય છે.” એક વખત રાત્રે અગિયાર વાગ્યે શ્રીમદ્ ધર્મવાર્તા પૂરી થતાં જવા માટે ઊઠ્યા સાથે બીજા ભાઈઓ પણ ઊઠ્યા. એટલામાં પૂનાવાળા નાનચંદભાઈએ શ્રીમદુને કહ્યું : “સાહેબજી, આ પેટી ઉઘાડી છે, અને તેમાં જોખમ છે.” એ પેટીમાં હીરા, માણેક, મોતી વગેરે વેપારને માલ જથાબંધ રહેતે હતે. શ્રીમદે કહ્યું : “ત્યારે બેસો.” સર્વે બેઠા પછી નાનચંદભાઈને પૂછ્યું : “જોખમ શી રીતે ?” નાનચંદભાઈએ કહ્યું : For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે સાહેબ, હું કિંમતી ચીજોને જોખમની ઉપમા આપું છું. તેમાંથી ચોરાઈ જાય તે જોખમ લાગે.” શ્રીમદે કહ્યું: “જોખમ તે જ્ઞાની પણ માને, પણ તે એવી રીતે કે જ્યાં સુધી એ છે ત્યાં સુધી જોખમ છે. માણસોને રેગ (જખમ) થાય ત્યારે પરૂ, પાચ વગેરે થાય, તેમ એ ચીજો પૃથ્વીને રેગ છે. તેમાં જ્ઞાનીઓ કદી મેહ રાખે નહીં.” એમ કહી તરત જ તે પેટી અને દીવાનખાનું સાવ ખુલ્લાં મૂકી, પિતે ગિરગામ ચાલ્યા ગયા, અને બધા ભાઈઓ પિતાપિતાને સ્થાનકે ગયા. પદમશીભાઈને પછી ઘણા વિચારે થયા કે કેમ થયું હશે? તેથી બીજે દિવસે દિવસના અગિયાર વાગ્યે રેવાશંકર જગજીવનની કંપનીની દુકાને તે ગયા અને પૂછ્યું: “સાહેબજી, કેમ કેઈ ચીજ ચોરાઈ તે નથી ને?” શ્રીમદે ઉત્તર દીધેઃ ભાઈ વનમાળીએ આપણા ગયા પછી પેટી બંધ કરી હતી.” પદમશીભાઈએ શ્રીમને પૂછ્યું : “શ્રીકૃષ્ણ મહારાજના સંબંધમાં જૈનધર્મના ગ્રંથમાં લખ્યું છે કે તેઓ નરકે ગયા છે અને વૈષ્ણવ ગ્રંથમાં શ્રીકૃષ્ણ મેક્ષે ગયા છે એમ કીધું છે. આ બન્ને વાતે કેમ મળતી નથી આવતી ?” શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું: “જે પ્રમાણે જૈનશાસ્ત્રમાં નરકે ગયાનું કહ્યું છે, તેમ કઈ જીવ વર્તે તે તે નરકે જાય અને જે પ્રમાણે વૈષ્ણવ શાસ્ત્રોમાં કહ્યું છે તેમ વર્તે તેને મક્ષ થાય માટે બન્ને શાસ્ત્રોમાં દૃષ્ટાંતરૂપે લખેલું છે. અને તે બન્ને બરોબર છે.” x For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સં. ૧૯૫૬માં ડો. હેપ્પીને પ્લેગ અટકાવવા રસી આપવાનું શરૂ કર્યું. કેટલાક આર્યો જાહેર મેળાવડે કરી રસી નખાવવા તૈયાર થયા. તે (ઈનોક્યુલેશન) સંબંધી શ્રીમ આ અભિપ્રાય હતે: “મરકીની રસીના નામે દાક્તરેએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં અશ્વ આદિને રસીને બહાને રિબાવીને મારી નાંખે છે, હિંસા કરી પાપને પિષે છે, પાપ ઉપાજે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપામ્યું છે, તે ગે વર્તમાનમાં તે પુણ્ય ભેગવે છે, પરિણામે પાપ વહોરે છે, તે બિચારા દાક્તરોને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે હિંસા પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય.” તે વિષે દાખલા, દ્રષ્ટાંત સહિત નક્કી કરી આપવા દરિયા કિનારે એક જાહેર મેળાવડે કરવાના આમંત્રણપત્ર(હેન્ડબિલે)માં સભા બોલાવનાર તરીકે બીજું નામ સાથે પદમશીભાઈનું નામ લખવું એમ શ્રીમદે સૂચવ્યું. પદમશીભાઈએ કહ્યું : સાહેબજી, રસી નખાવનાર એક જાહેર વ્યક્તિએ મારા શેઠિયાઓ ઉપર લૌકિક મોટો ઉપકાર કર્યો છે, જેની અંદર હું પણ આવી જાઉં છું. તેની વિરુદ્ધ મારે સભા બોલાવવી એ યંગ્ય નથી ધાર. કદી તેમ થશે તે ઊલટો તે ચિડાઈ અમને નુકસાનમાં ઉતારશે, માટે મારું નામ નહીં હોય તે સારું.” શ્રીમદે કહ્યું: “તેણે લૌકિક ઉપકાર કર્યો છે, તેને બદલે લૌકિક હેય. વળી આ કૃત્ય તે હિંસાના ઉત્તેજનને અટકાવનાર છે, માટે તે લાભનું કારણ છે. છતાં તે વિરુદ્ધ થાય તે કંઈ ડરવા જેવું નથી. જ્યાં ધર્મનું કાર્ય હોય ત્યાં For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ સુબઈ નિવાસકાળવા કેટલાક પ્રસ`ગેા મરણ સુધી પાછા હઠવું નહીં.'' એમ કહી શ્રી યશેાવિજયજી કૃત યાગવૃષ્ટિની સજ્ઝાયમાંથી ગાથા કહી સંભળાવી :~ ૧૩૭ ધર્મ અર્થ ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ; પ્રાણુ અર્થ સંકેત પ૨ેજી, જુએ એ દૃષ્ટિના માઁ, મનમેાહન જિનજી, મીઠી તાહરી વાણુ,” તે સાંભળી પદમશીભાઈને હિમ્મત આવી અને સહી કરી આપી. એ મેળાવડો થયા. પ્રમુખપદે શ્રીમદ્ રાજચંદ્ર બિરાજ્યા. ડૉ. સુખીઆ, નવલખી વગેરે પુરુષાએ રસી નુકસાનકર્તા છે, માટે નખાવવી નહીં તે વિષય ઉપર લંબાણુથી ભાષણ કર્યાં. શ્રીમદે ઉપસંહારમાં જણાવેલું કે કદાચ થોડું સાંભળવું કે થાડું જાણવું થાય પણ જે કંઇ શુભ કે શુદ્ધ આચરવું યેાગ્ય લાગે તે જ આચરવું ચેાગ્ય છે. દરેક વ્યાખ્યાનમાં વચ્ચે વચ્ચે શ્રેાતાને પૂછતા કે તમને સમજાયું ? જેને ન સમજાયું હોય અને પૂછે તેને ફરીથી સમજાવતા, તેમ છતાં ન સમજાય તે કહેતા કે અમે કહીએ છીએ તે બરાબર છે અને છેવટે એ પ્રકારે સમજાયે છૂટકો છે. × × X ખંભાતવાળા ભાઈ ત્રિભાવનદાસ મુંબઈ જતા ત્યારે શ્રીમને સમાગમ કરવા તેમને ઘેર જતા. એક વખત શ્રીમદ્, પોતાની પુત્રી કાશીબહેન ત્રણેક વર્ષની હતી, તેની સાથે ગમ્મત કરતાં પૂછે છે : “તું કાણુ છે?” કાશીબહેન ખાલી : “હું કાશી છું.” શ્રીમદે કહ્યું : “ના, તું આત્મા છે.” For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કાશીબહેને કહ્યું: “ના, હું તે કાશી છું.” એવામાં ત્રિભોવનદાસ આવ્યા. તેમને શ્રીમદે કહ્યું કે “આને હજી ત્રણ વર્ષ પણ પૂરાં થયાં નથી. પિતાનું નામ “કાશી પાડ્યું છે એવી સમજણના સંસ્કારે તે થેડી મુદતના છે; છતાં એને કહીએ છીએ કે તું આત્મા છે, ત્યારે કહે છે કે ના, હું તે કાશી છું. આવી બાળદશા છે.” દિગંબર પંડિત શ્રી ગોપાળદાસજી બરૈયાએ, શ્રીમદ્ દિગંબર મંદિરમાં સ્વાધ્યાય કરતા હતા ત્યારે, વિનંતી કરેલી કે “ગોમટસારના અનુવાદમાં જે ત્રુટિઓ જણાય છે, તે પૂરી કરી દેશે ?” શ્રીમદે ઉત્તર આપે : “અમે તે શાસ્ત્ર માત્ર આત્માને અર્થે વાંચીએ છીએ.” માંડવી દેરાસરમાંથી “લેપ્રકાશ” અને “ડશક” મગાવી ચારેક દિવસમાં હસ્તલિખિત તે મોટા ગ્રંથે વાંચી તેની પાનવાર વિગત કહી બતાવતા. એક દિવસે મુંબઈ તારદેવને રસ્તે ફરવા ગયેલા રસ્તામાં ચાલતાં ચાલતાં ગ્રંથનું નામ, તેના કર્તાનું નામ, તે ગ્રંથને પ્રથમ શ્લેક અને છેલ્લે બ્લેક, પછી બીજા ગ્રંથનું નામ વગેરે એમ એક કલાક ફર્યા ત્યાં સુધી બેલતા જ ગયા. શ્રીમદ્ મુંબઈ વ્યાપારમાં જોડાયા ત્યારથી ભાગીદારે સાથે કેમ પ્રવર્તવું તેને નિર્ણય તેમણે કરી રાખેલે, તે તેમની For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે ૧૩૯ રજનીશી (સં. ૧૯૪૬ની)માં છે, તે સર્વ સમાજને આદર્શ રૂપ છે, તેમ જ નિવૃત્તિપરાયણ જીવનને લક્ષ સાચવી રાખીને કેવી રીતે વ્યાપારમાં ઝંપલાવેલું અને આદર્શને અખંડિત રાખેલે તે દર્શાવે છે – ૧ કોઈના પણ દોષ જે નહીં. તારા પિતાના દેષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. ૨ તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં અને કરીશ તે તું જ હલકે છે એમ હું માનું છું. ૩ જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિદ્મ નડશે, તથાપિ દ્રઢ આગ્રહથી હળવે હળવે તે કમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. ૪ તું વ્યવહારમાં જેનાથી જોડાય છે તેનાથી અમુક પ્રકારે વર્તવાને નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તે તેમ; નહીં તે તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સોંપે તેમાં કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશે નહીં, મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણું નથી, તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતે નથી, એટલું જ નહીં, પણ કંઈ મારું વિપરીતાચરણ મન વચન કાયાએ થયું, તે તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સેપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશે તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વને પણ તમારે For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા દ્વેષ વા તમારા સંબંધી કઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તે મને જણાવશે, તે તમારે ઉપકાર માનીશ, અને તેને ખરે ખુલાસે કરીશ. ખુલાસે નહીં થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બેલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે, કેઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યેગમાં પ્રવૃત્તિ કરશે નહીં, તમારી ઈચ્છાનુસાર તમે વર્તજે, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતાં કઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશે નહીં, અને ટૂંકું કરવા જે તમારી ઈચ્છા હોય તે ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું કરી લઈશ. મારું ચાલતાં સુધી તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તે પણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કઈ જાતની હાનિ કર્યા વગર બનતે લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ.” શ્રીયુત માણેકલાલ ઘેલાભાઈ શ્રીમદ્ વિષે લખે છે કે અમારી ભાગીદારીનાં કેટલાંક વર્ષ તે સાહસિક વ્યાપારના ખેડાણમાં ગયેલાં; અને તે સમયે તેની વ્યાપાર અને વ્યવહારકુશળતા એવી ઉત્તમ હતી કે અમે વિલાયતના કેટલાક વ્યાપારીઓ સાથે કામ પાડતા હતા; તેઓ અમારી કામ લેવાની પદ્ધતિથી દેશીઓની કાબેલિયત માટે પ્રશંસા કરતા હતા. અમારા આ વ્યાપારની કૂંચીરૂપ ખરું કહીએ તે શ્રીમાન રાજચંદ્ર હતા. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અમદાવાદના ઓળખીતાઓમાંથી યથાર્થ ઓળખનાર મુંબઈથી વવાણિયા જતાં શ્રીમદ્ સં. ૧૯૪૩માં શેઠ પાનાચંદ ઝવેરચંદવાળાને ત્યાં અમદાવાદ ઊતર્યા હતા. તે શેઠના એક માણસને સાથે લઈ મલીચંદ જેચંદની પિઢીએ તેઓ ગયા હતા. તે માણસે શ્રીમની ઓળખાણ શેઠ જેસંગભાઈ ઊજમશીભાઈ તથા તેમના વડીલ લહેરાભાઈ તથા રંગજીભાઈ વગેરેને આપી કે આ મહેમાન આપણા સ્વધર્મી છે અને વિદ્વાન કવિ છે. તે વખતે વળાના કારભારી લીલાધરભાઈ વકીલ ત્યાં બેઠા હતા. તેમણે શ્રીમદુની પાસે એક કાવ્ય રચવાની માગણી કરી; એટલે શ્રીમદે મનમાં એક કાવ્ય રચી સામા માણસને ખાનાં પાડેલે કાગળ આપી તેમાં આડાઅવળી ખાનામાં અક્ષરો લખાવ્યા અને બધા ખાનાં પુરાઈ જતાં અનુક્રમે વાંચતાં એક સુંદર કાવ્ય થયું. તે વાંચી સર્વને આનંદ થયે હતે. મોક્ષમાળા' છપાવવા માટે શ્રીમદ્ સં. ૧૯૪૪માં ફરી અમદાવાદ આવ્યા ત્યારે પણ પ્રથમ શેઠ પાનાચંદ ઝવેરચંદને For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રીમદ્દ રાજચંદ્ર જીવનકળા ત્યાં ઊતર્યા હતા, પછી ટંકશાળમાં શેઠ ઉમાભાઈને ઘેર રહ્યા હતા. શેઠ જેસંગભાઈ ઊજમશીભાઈના નેહી મેરબીવાળા વિનયચંદ પિપટલાલ દફતરીને કાગળ લઈ શ્રીમદ્દ શેઠ જેસંગભાઈ પાસે આવ્યા હતા. તે ભલામણપત્ર અનુસાર “મોક્ષમાળા' છપાયા પછી તેની અમુક પ્રતે લેવા વગેરેની મદદ તેમણે યથાશક્તિ કરી હતી. તેમના ઉતારે શેઠ જેસંગભાઈ ઘણી વખત રાત્રે જતા. શ્રીમદ્દ તેમના મનની વાત જાણીને પ્રગટ કહેતા તેથી તેમને તથા સમાગમમાં આવનારને આશ્ચર્ય લાગતું અને વિદ્વાન મોટા માણસ છે એમ જાણી શકેલા. પણ આત્મકલ્યાણની ભૂખ તે વખતે લાગેલી નહીં તેથી યથાર્થ ઓળખાણ થયેલું નહીં. બહારની આડત સાથે વિશેષ સંબંધ હોવાથી પ્રસંગોપાત્ત શેઠ જેસંગભાઈને પરગામ જવું પડતું અને નિવૃત્તિ ઓછી મળતી તેથી તેમના નાના ભાઈ શ્રી જૂઠાભાઈને તેમની સ્વાગતામાં સુપરત કર્યા હતા. શ્રી જૂઠાભાઈ શ્રીમની બરદાસ રાખતા. તેથી તેમને શ્રીમદ્દ વિશેષ પરિચય થયું અને પૂર્વના સંસ્કારને લઈને ગાઢ ઓળખાણ થયું; અને શ્રીમદ્ પ્રત્યે તેમને પૂજ્યભાવ વધતે ગયે. આ વખતે શ્રી જૂઠાભાઈ સાથે શ્રીમદ્ તેમની દુકાને ઘણી વખત જતા, બેસતા અને બીજાના મનની વાત જાણી કહેતા તેથી તેમને વિનેદ ઉપને. શેઠ દલપતભાઈ ભગુભાઈને વંડે શ્રીમદે એ અરસામાં અવધાન કરી બતાવ્યાં હતાં. તે જોઈને તથા દરરેજના પરિ. ચયથી આત્મપ્રભાવની છાપ પડવાથી શ્રી જૂઠાભાઈને શ્રીમના સમ્યગ્દર્શનાદિ અંતરગુણોની યથાર્થ ઓળખાણ થયેલી; તેથી તે શ્રીમદ્દના બહુ ગુણગ્રામ કરતા. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના ઓળખીતાઓમાંથી ૧૪૩ એક વખત શેઠ દલપતભાઈને પુસ્તક ભંડાર જેવા શ્રીમદ્ શ્રી જૂઠાભાઈ સાથે પધારેલા તે વિષે શ્રી જૂઠાભાઈએ શેઠ જેસંગભાઈને વાત કરેલ કે શ્રીમદ્ પુસ્તકનાં પાનાં માત્ર ફેરવી જતા અને તે પુસ્તકનું રહસ્ય સમજી જતા. વવાણિયા જઈ આવી ફરી સં. ૧૯૪૫માં કાર્તિક સુદ ૧૫ લગભગ શ્રીમદ્દ અમદાવાદ પધાર્યા હતા. તે વખતે ઘણું જિજ્ઞાસુઓ તેમની પાસે જ્ઞાનવાર્તા કરવા આવતા. તે વખતે સાધ્વી દિવાળીબાઈ ત્યાં હતાં, તેમની સાથે શ્રી જૂઠાભાઈ અને તેમના કાકા કર્મચંદભાઈ સમક્ષ જ્ઞાનઅર્થે પ્રશ્નોત્તર થતા. શ્રી જૂઠાભાઈના ગાઢ પરિચયમાં આવ્યા પછી શ્રીમદ્ અમદાવાદ આવતા ત્યારે તેમને ત્યાં જ ઊતરતા. શ્રી જૂઠાભાઈ શ્રીમદ્ સાથે મોરબીમાં દોઢ બે માસ રહેલા એક વખત શ્રીમદુની સાથે ભરૂચ પણ ગયેલા. પત્રવ્યવહાર પણ ધર્મનિમિત્તે તેમને પરસ્પર થતું. શ્રી જૂઠાભાઈની શરીરપ્રકૃતિ આ અરસામાં માંદગીને લીધે બહુ નરમ રહેતી; અને વૈરાગ્યવૃત્તિ પણ વર્ધમાન થતી જતી હતી. ખંભાતથી ભાઈ અંબાલાલ લાલચંદ અને એકબે ભાઈઓ કેઈ લગ્ન પ્રસંગે અમદાવાદ આવેલા, તે સરખી ઉમ્મરના હોવાથી શ્રી ઠાભાઈને ત્યાં જતા. વરઘેડે નીકળવાનો હતો ત્યારે ભાઈ અંબાલાલ વગેરે શ્રી જેઠાભાઈને બેલાવવા આવ્યા કે ચાલે, વરઘોડામાં જઈએ. તે સાંભળી યુવાન વય છતાં સ્વાભાવિક વૈરાગ્યવંત શ્રી જૂઠાભાઈને તે ગમ્યું નહીં અને શ્રીમદ્ વિષે કંઈ વાત તેમને કહેવાની ઊર્મિ થઈ આવી પણ પાછું મન ખેંચી લઈ એટલું બોલ્યા કે ક્યાં પ્રતિબંધ કરું? For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા તે સાંભળી તે ભાઈઓએ પૂછ્યું કે શું કહે છે? અમને સમજાયું નહીં. તેમના વૈરાગ્યની છાપ તે ભાઈઓ ઉપર પણ પડી તેથી તે તેમની પાસે તેમને કહેવાનું હોય તે સાંભળવા બેઠા. શ્રીમદ્ સંબંધી ગુણગ્રામ તેમણે કર્યા અને તેમના આવેલા પત્રો તેમને વંચાવ્યા. તે વાંચી તે સંસ્કારી ભાઈઓને પણ શ્રીમનાં દર્શન સમાગમની અભિલાષા થઈ. તેથી તે પત્રોની નલે તેમણે ઉતારી લીધી અને શ્રીમદ્રને ખંભાત પધારવા વિનંતી પત્રથી કરી. લગ્નનિમિત્તે અમદાવાદ આવેલા છતાં શ્રી જૂઠાભાઈના સમાગમે તેમને ધર્મની લગની લાગી ગઈ. શ્રી જેઠાભાઈનું શરીર સં. ૧૯૪૫-૪૬ એ છેલ્લાં બે વર્ષમાં રોગગ્રસ્ત રહેતું. તે પ્રસંગે શ્રીમદે લખેલા અનેક પત્રો ધર્મધ્યાન પ્રેરનારા તેમને બહુ લાભદાયક નીવડ્યા હતા અને પરિણામે “મેક્ષમાર્ગને દે એવું સમ્યકત્વ” તેમના અંતરમાં પ્રકાણ્યું હતું. શ્રી જૂઠાભાઈના અવસાન સંબંધી સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ૩ ના રોજ શ્રીમદ્ લખે છેઃ “આ ઉપાધિમાં પડ્યા પછી જે મારું લિંગદેહજન્યજ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોય,– યથાર્થ જ રહ્યું હોય તે જૂઠાભાઈ અષાડ સુદિ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનને ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.” અવસાન સંબંધી શ્રી જૂઠાભાઈને કહેવા ભાઈ છગનલાલ બેચરલાલને શ્રીમદે અગાઉથી લખેલું હતું. શ્રી જૂઠાભાઈની વૈરાગ્યદશા અને ઉદાસીનતા પ્રગટ છતાં તેમના કુટુંબીઓ તેમને સમ્યજ્ઞાન થયું છે એમ જાણી શકેલા નહીં. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના ઓળખીતાઓમાંથી ૧૪૫ શ્રીમદે અષાડ સુદ ૧૦ સં. ૧૯૪૬માં લખ્યું છે : “લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયો જણાયે. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા.” શ્રીમદે આશ્વાસન પત્રમાં શ્રી જઠાભાઈની અંતરંગદશા વર્ણવી છે તે સર્વને મનન કરવા ગ્ય છે – એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું,એ આત્મદશારૂપે ખરે વૈરાગ્ય હતે. મિથ્યાવાસને જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમરાગી હતે, સંસારને પરમ જગુપ્સિત હતું, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યફભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મેહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને ચાલ્ય ગયે. આ સહચારીઓથી મુક્ત થયે. ધર્મના પૂર્ણાહૂાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. ' અરેરે! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હેય? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય કયાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મેક્ષમાર્ગને દે એવું જે સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાડ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હે !' ૧૦ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસ-સૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નનું લાંબું જીવન પરંતુ કાળને પિોષાતું નથી. ધર્મેચ્છકને એ અનન્ય સહાયક માયાદેવીને રહેવા દે ગ્ય ન લાગે. આ આત્માને આ જીવનને રાહસ્મિક વિશ્રામ કાળની પ્રબળ દ્રષ્ટિએ ખેંચી લીધે. જ્ઞાનદ્રષ્ટિથી શેકને અવકાશ નથી મનાતે; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણે તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકતે. સત્યપરાયણના સ્મરણાર્થે બને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું.. ધર્મમાં પ્રસક્ત રહે એ જ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તે જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું ધારું છું.” For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભગતના ગામના ભક્તશિરોમણિ શ્રી સોભાગ્યભાઈ અવધાનથી શ્રીમદુની કીર્તિ ગુજરાત, કાઠિયાવાડ અને અંગ્રેજી પત્રો દ્વારા હિંદુસ્તાનમાં પ્રસરી હતી. તે વખતે કાઠિયાવાડનું સાયલા ગામ જે “ભગતના ગામ તરીકે પ્રસિદ્ધ છે ત્યાં લલુભાઈ નામે એક નામાંકિત શેઠ રહેતા હતા. તેમની લક્ષમી સંબંધી પ્રથમ સ્થિતિ બહુ સારી હતી. પણ પુણ્યનો ઉદય પૂરો થતાં ચંચળ લક્ષ્મી ચાલી ગઈ, ત્યારે તેમણે વિચાર કર્યો કે મારવાડના સાધુઓ મંત્રવિદ્યા વગેરેમાં કુશળ કહેવાય છે, તેમાંના કેઈની કૃપાથી લક્ષમી ફરી પ્રાપ્ત થાય તેવી તજવીજ કરવી. એમ વિચારી તે મારવાડમાં ગયા અને કેઈ પ્રખ્યાત સાધુને પરિચય કરી તેમને પ્રસન્ન કરી એકાંતમાં પિતાની સ્થિતિ જણાવી કંઈ સ્થિતિ સુધરે તે ઉપાય બતાવવા વિનંતિ કરી. પરંતુ તે અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠ લલ્લુભાઈને ઘણે ઠપકો આપ્યો; અને આવા વિચક્ષણ થઈ તમે ત્યાગી પાસેથી આત્માની વાત પામવાનું પડી મૂકી માયાની વાત કરે છે એ તમને ઘટે નહીં. તે સાધુના અભિપ્રાયને સમજી જવાથી લલુભાઈએ કહ્યું: બાપજી, મારી ભૂલ થઈ. મારા આત્માનું કલ્યાણ થાય તેવું મને કંઈ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા બતાવે.” તેમના ઉપર કૃપા કરીને તે સાધુએ “બીજજ્ઞાન બતાવ્યું; સાથે જણાવ્યું કે તમારી ગ્યતા નથી પણ કઈ યોગ્ય પુરુષને તમે આપશે તે તેને જ્ઞાનપ્રાપ્તિ થશે. એ સાધનનું તે આરાધના કરવા લાગ્યા અને સામાયિક આદિ ક્રિયા માટે અપાસરે જવાનું તેમણે છેડી દીધું, અને હરતાં ફરતાં અમારે સામાયિક છે એમ કહેતા. એટલે સ્થાનકવાસી સાધુઓને લાગ્યું કે તે કંઈ મારવાડથી શીખી લાવ્યા છે તે આપણે શીખવું. એક સાધુએ તેમને ઘણે આગ્રહ કર્યો અને કહ્યું : તમે કહેશે તે હું કરીશ, પણ તમે જે સાધન કરે છે. તે મને બતાવે.” લલુભાઈ કહેઃ “હું કહીશ તેમ નહીં બને.” સાધુએ કહ્યું : “બનશે.” પછી લલ્લુભાઈએ કહ્યું: “સાધુને વેશ ઉતારી, મુમતી છેડી નાખી અપાસરે જાઓ.” સાધુ કહે: “એ તે કેમ બને ?” લલ્લુભાઈએ કહ્યું: તે આવ્યા હતા તેમ પાછા પધારે.” પિતાના પુત્ર સેભાગ્યભાઈને લલ્લુભાઈએ “બીજજ્ઞાન” બતાવ્યું હતું, અને કોઈ એગ્ય જીવ હોય તે તેને પણ જણાવવું એમ કહેલું. તેથી શ્રીમદ્ જ્યારે મેરબીમાં હતા ત્યારે સેભાગ્યભાઈને પણ કામ પ્રસંગે મેરબી જવાનું હતું, એટલે લલ્લુભાઈને તેમણે પૂછ્યું : “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ આખા કાઠિયાવાડમાં કહેવાય છે. તે હાલ મોરબી છે અને મારે મોરબી જવાનું છે તે આપની આજ્ઞા હોય તે તેમને હું બીજજ્ઞાન બતાવું.” લલુભાઈએ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ભગતના ગામના ભક્તશિરોમણિ.... ૧૪૯ હા પાડી એટલે તે મેરખી ગયા ત્યારે શ્રીમને મળવા ગયા. તે વખતે શ્રીમદ્ દુકાને બેઠેલા હતા. ભાગ્યભાઈના આવતાં પહેલાં તેમણે પોતાના નિર્મળ જ્ઞાનથી જાણ્યું કે સૌભાગ્યભાઈ નામના માણસ બીજજ્ઞાનની વાત બતાવવા આવે છે. તેથી એક કાગળની કાપલી ઉપર તે જે કહેવા ધારતા હતા તે લખી રાખી, ગાદી પાસેના ગલ્લામાં કાપલી મૂકી. સભાગ્યભાઈ આવ્યા એટલે શ્રીમદ્દ બોલ્યા : “આવે, સેભાગ્યભાઈ.” ભાગ્યભાઈને નવાઈ લાગી કે મને એ ઓળખતા નથી, અને નામ દઈને ક્યાંથી લાવ્યા? પરંતુ તે કંઈ પૂછે તે પહેલાં શ્રીમદે કહ્યું : “આ ગલ્લામાં એક કાપેલી છે તે કાઢીને વાંચે.” સોભાગ્યભાઈએ કાપલી કાઢી વાંચી જઈ તે તેમના આશ્ચર્યને પાર રહ્યો નહીં. તેમને જે વાત કરવી હતી તે બધાંનું લખાણ જોઈ તેમને એમ થયું કે આ કઈ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ છે. એમને મારે શું બતાવવાનું હોય? મારે ઊલટું તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું. પરંતુ તેમના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે શ્રીમને પૂછ્યું : “સાયલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે ?” શ્રીમદે અંતરજ્ઞાનથી જાણી યથાર્થ ઉત્તર દીધે એટલે સેભાગ્યભાઈએ કહ્યું કે આપનું જ્ઞાન સાચું છે. - આ પ્રથમ પ્રસંગથી ભાગ્યભાઈને શ્રીમદ્દ પ્રત્યે પૂજ્યબુદ્ધિ થઈ હતી. પણ ડુંગરશી ગોસળીઆ કરીને એક પેગના અભ્યાસીની તેમને સેબત હતી અને તેમના કેટલાક ચમત્કાર તથા વાતચીતથી તેમના ઉપર ચેટ થયેલી હતી. પરંતુ શ્રીમદ્ સાથે તેમને પત્રવ્યવહાર ઘણે રહ્યો અને પૂજ્યબુદ્ધિ વર્ધમાન For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ થઈ, પતિવ્રતા જેટલી તેમની પરમભક્તિ થતાં ગેસની આ પ્રત્યેની માન્યતા દૂર થઈ એક સત્ય શરણ તે પામ્યા હતા. છેલ્લી વખતે શ્રીમદ્ સાયલે પધાર્યા હતા ત્યારે તેમને વળાવવા જતાં નદી રસ્તામાં આવી. તે વખતે સૂર્યોદય વેળાએ શ્રી સોભાગ્યભાઈએ જણાવ્યું : “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, પુરુષની સામે આ સભાગ્યને આપના સિવાય બીજું રટણ ન હો!” એક પત્રમાં શ્રી ભાગ્યભાઈ સં. ૧૯૫૩ જેઠ સુદ ૧૪ને રવિવારે શ્રીમને લખી જણાવે છે? “આ કાગળ છેલ્લે લખી જણાવું છું. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદ્રષ્ટિ રાખશે...દેહ ને આત્મા જુદા છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચૈતન્યને ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતું નહોતું. પણ દિન આઠ થયાં આપની કૃપાથી અનુભવગેચરથી બેફટ જુદા દેખાય છે. અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદ્રષ્ટિથી સહજ થઈ ગયું છે, એ આપને સહજ જણાવવા લખ્યું છે. ગેસળીઆ વિષે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તે હવે વખતેવખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી મને મેટી પાયરીએ ચઢાવશે. વગર ભયે, વગર શાસ્ત્ર વચ્ચે થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેને ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસે પચીસ વર્ષ થાય એ નહોતે તે થોડા વખતમાં આપની કૃપાથી થયે છે.” For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ભગતના ગામના ભક્તશિરોમણુિ... ૧૫૧ શ્રીમદે છેવટે ત્રણ પત્ર શ્રી સેાભાગ્યભાઈ ઉપર લખેલા શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં આંક ૭૭૯, ૭૮૦, ૭૮૧ રૂપે છપાઈ ગયા છે. તે સમાધિમરણને ઇચ્છનાર દરેક મુમુક્ષુએ વિચારવા યાગ્ય છે. આર્ય શ્રી સેાભાગ્યભાઈના દેહ સં. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ને દિવસે છૂટ્યો હતે. તે વિષે જણાવતાં શ્રીમદ્ લખે છે : “જીવને દેહના સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ માહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય ખીજ એ જ છે. શ્રી સેાભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયાગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.... આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સેાભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.... શ્રી સેાભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણા વારંવાર વિચારવા ચેાગ્ય છે.’’ શ્રીમને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ હતી છતાં મુમુક્ષુ જીવાના સત્સંગની ભાવના વિશેષ રહ્યા કરતી. ધાર્મિક પ્રશ્નોની ચર્ચામાં શ્રી સેાભાગ્યભાઈ યથાશક્તિ ભાગ આપી શ્રીમદ્ પાસે બહુ સારા ખુલાસા કરાવતા. બીજા મુમુક્ષુઓને કંઈ શ્રીમને કહેવું હાય ત વયેવૃદ્ધ શ્રી સેાભાગ્યભાઈ દ્વારા વિનંતી કરાવતા; અને દયાળુ દિલના હેાવાથી તે સરળભાવે દરેકની વાત રજૂ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ કરતા. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવાની પ્રેરણા પણ શ્રી સેભાગ્યભાઈએ કરેલી કે “છ પદને પત્ર” ગદ્ય હોવાથી મુખપાઠ થતું નથી, તે તે ભાવાર્થનું પદ્ય હોય તે સર્વ મુમુક્ષુઓના ઉપર મહાઉપકાર થાય. એક પત્રમાં શ્રી ભાગ્યભાઈ શ્રી આત્મસિદ્ધિ વિષે લખે છે – ગેસળીઆ આત્મસિદ્ધિ ગ્રંથ વાંચે છે અને વિચારે છે, તેમ જ હું પણ તે વાંચું છું. દુહા ૧૩૪ મુખપાઠ કર્યા છે અને વિચારતાં ઘણે આનંદ આવે છે. વળી પાંચ મહિના થયાં તાવ આવે છે, તે જે આત્મસિદ્ધિ ગ્રંથ આપે મેકલાવ્યો ન હોત તે આજ સુધી દેહ રહે મુશ્કેલ હતું. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું. પણ હવે આપે કૃપા કરી ટીકા અર્થ મેકલવા લખ્યું છે જે હવે તરતમાં આવે તે આનંદ લેવાય, નીકર પછી આખે સૂઝે નહીં ત્યારે વાંચી શકાય નહીં; અને જ્યારે પિતાથી વંચાય નહીં ત્યારે બીજાના વાંચવાથી તે આનંદ આવે નહીં, માટે કૃપા કરી મેકલાવશો. ઘણું શું લખું?” શ્રીમદ્ પિતાની હાથને ધમાં ઉપકાર દર્શાવતાં લખે છેઃ “હે જિન વીતરાગ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચને પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ભગતના ગામના ભક્ત શિરેમણિ... ૧૫૩ હે શ્રી ભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.” વળી શ્રીમદ્દ લખે છે: “આપને વિજ્ઞાન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું.” લૌકિક દ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તે પછી અલૌકિક દ્રષ્ટિએ કેણ પ્રવર્તશે ?.. “માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણમાત્ર છે. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારે નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જગ્યતા વિના નીકળવું સંભવિત નથી.” જેના વેગે અને બધે અન્ય જીને અંતરંગ વૈરાગ્યની વૃદ્ધિ થતાં સમાધિમરણની અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ સુલભપણે થતી તે શ્રીમદૂની અદૂભુત અલૌકિક આત્મિક દશાનું વર્ણન કરવાને આ લેખિની સમર્થ નથી. જ્યાં મતિની ગતિ પહોંચતી નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? તેથી જ કાર્ય ઉપરથી કારણની સમર્થતા સમજાય એવા પરિચયી જનના પ્રસંગની કથા વડે શ્રીમની કથા સમજવી સુલભ જાણી, તેમને પ્રભાવ સંસ્કારી જી ઉપર કે પડતે તે જણાવવા પ્રયત્ન કર્યો છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ખંભાતના મુમુક્ષુજનો શ્રી જૂઠાભાઈના સમાગમથી ભાઈશ્રી અંબાલાલ લાલચંદ આદિ ખંભાતના જે ભાઇએ અમદાવાદ ગયેલા તેમને શ્રીમન્ના સમાગમની તીવ્ર પિપાસા જાગી હતી તેથી તેમણે શ્રીમદ્ ઉપર ખંભાત પધારવાની વિનંતીરૂપે પંદરવીસ પત્રો ઉપરાઉપરી લખ્યા અને ખંભાત પોતે ન પધારી શકે તે વવાણિયા આવવાની તેમણે આતુરતા જણાવી આજ્ઞા મંગાવી. છેવટે ખંભાત અનુકૂળતાએ આવવાનું બનશે એવા પત્ર આવવાથી તે ભાઈઓને સંતાષ થયા. ન સ્થાનકવાસી સંપ્રદાયના આ ભાઈએ હતા તેથી દરરાજ અપાસરે જતા, પણ શ્રી જુઠાભાઈના સમાગમ થયા પછી તે એકાંતમાં અપાસરામાં બેસીને શ્રીમદ્ના પત્રો ઉતારી આણેલા તે વાંચતા વિચારતા, પણ વ્યાખ્યાનમાં જતા નહીં. એક દિવસે તે પત્રો વાંચતા હતા. ત્યારે તે ખંભાત સંઘાડાના મુખ્ય આચાર્ય શ્રી હરખચંદજી મહારાજ મેડે વ્યાખ્યાનમાં શ્રી ભગવતી સૂત્ર વાંચતા હતા; અને નીચે તે મહારાજના સાધુએમાં પ્રભાવશાળી અને વિનયસંપન્ન ગણાતા શ્રી લલ્લુજી મહારાજ એક શાસ્ત્ર ભણેલા પાટીદાર ભાઈ દામેાદરભાઇ સાથે ઉપરથી વાંચેલાં શ્રી ભગવતી સૂત્રનાં પાનાં આવતાં તે વાંચતા હતા. તેમાં ભવસ્થિતિ પાકે ત્યારે માક્ષ થાય છે એ વાત વાંચતાં શ્રી લલ્લુજીને શંકા થઈ કે જે For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ખભાતના સુસુક્ષુજના ૧૫૫ ભવસ્થિતિ પાકશે ત્યારે મેાક્ષે જવાશે એમ જ હાય તે। આ સાધુપણું લઇ પરિશ્રમ ઉઠાવવાની શી જરૂર ? એ વાત ચાલતી હતી તેવામાં ભાઈ શ્રી અંખાલાલ લાલચંદ આદિ ભાઈએ વાતા કરતા હતા ત્યાં શ્રી લલ્લુજી મહારાજની દૃષ્ટિ પડતાં તેમને ધર્મસ્નેહથી ઠપકા દ્વીધા કે ત્યાં શું કરેા છે ? ઉપર વ્યાખ્યાનમાં કેમ જતા નથી ? ઉપર જાએ કે અહીં આવેા. એટલે તે તેમની પાસે જઈને બેઠા અને ભવસ્થિતિના પ્રશ્ન ચર્ચાતા હતા તેને ખુલાસા યથાર્થ ન થયે। એટલે શ્રી અંબાલાલે તેમને શ્રીમદ્ની વાત કહી સંભળાવી કે તે સર્વ આગમના જ્ઞાતા છે, ઉત્તમ પુરુષ છે અને અહીં ખંભાતમાં પધારવાના છે. તે ઉપરથી શ્રી લલ્લુજીએ પૂછ્યું : “અમને તે પુરુષને મેળાપ કરાવશેા ?’” તેમણે હા પાડી. શ્રી હરખચંદજી મહારાજને ‘ભવસ્થિતિ' સંબંધી શ્રી લલ્લુજીએ પ્રશ્ન પૂછ્યો પણ સંતાષકારક ઉત્તર નહીં મળેલા અને શ્રીમદ્દ્ની આવવાની વાત સાંભળવાથી તેમનું ચિત્ત તેમને મળવા તલસી રહ્યું હતું. તેવામાં સં. ૧૯૪૬ માં શ્રીમદ્ ખંભાતમાં પ્રથમ પધારવું થયું. શ્રી અંબાલાલભાઈને ત્યાં જ તે ઊતર્યા હતા. શ્રી અંખાલાલભાઈ પોતાના પિતા લાલચંદભાઇની સાથે શ્રીમને અપાસરે તેડી ગયા. શ્રીમદે અવધાન કરવાં છેડી દીધાં હતાં પરંતુ લાલચંદભાઈ તેમ જ શ્રી હરખચંદજી મહારાજના આગ્રહથી અપાસરામાં તે દિવસે શ્રીમદે અષ્ટાવધાન કરી બતાવ્યાં. સર્વ સાધુવર્ગ વગેરે શ્રીમદ્નની વિદ્વત્તા અને અદ્ભુત શક્તિ જોઇ આશ્ચર્ય પામ્યા. બીજે દિવસે શ્રીમદ્ ઉપાશ્રયમાં આવ્યા અને શ્રી હરખચંદજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આ કાળમાં ક્ષાયક For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સમકિત હોય કે નહીં ? ત્યારે મહારાજે ના પાડી તેથી શ્રીમદે ફરી પૂછ્યું : “કેઈ શાસ્ત્રમાં છે?” શ્રી હરખચંદજી મહારાજે કહ્યું : “દશમા ઠાણુગમાં ક્ષાયક સમકિત ન હોવા વિષે છે.” શ્રી લલ્લુજીએ ઠાણાંગ સૂત્ર આપ્યું. તે તપાસતાં તેમાંથી એ વાત મળી નહીં; શ્રીમદ દશમ ઠાણુગને ભાવ વાંચી સંભળાવ્યો. તે સાંભળતાં સર્વેને શાંતિ ઊપજી અને તેમની વિદ્વત્તાની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીમને શ્રી લલ્લુજીએ ઉપર મેડે પધારવા વિનંતી કરી અને શ્રી હરખચંદજી મહારાજને પૂછ્યું : “હું તેમની પાસેથી કંઈ અવધારું?” શ્રી હરખચંદજી મહારાજની આજ્ઞા મળી એટલે શ્રી લલ્લુજીએ ઉપર જઈને શ્રીમને નમસ્કાર કર્યા. શ્રીમદે નમસ્કાર નિવારણ કરવા છતાં તેમણે ઉમંગથી ઉત્તમ પુરુષ જાણ અટકયા વગર નમસ્કાર કર્યો. આ સામાન્ય લાગતે પ્રસંગ, અનેક જીનાં જીવન પલટાવનાર, અસત્યમાંથી સત્યમાં લાવનાર, અનેક પ્રકારના આગ્રહરૂપી ખાડાટેકરા ઓળગાવી વિદ્યાધરના વિમાનમાં પ્રવેશ કરાવી તત્વજ્ઞાનરૂપી આકાશમાં વિહાર કરાવનાર, ચમત્કારી કાંતિકારક હતે. ઉમ્મરમાં શ્રીમથી ચૌદ વર્ષે મેટા, ધનાઢ્ય કુટુંબમાં એકના એક પુત્ર છતાં સર્વસ્વ ત્યાગ કરી, બીજા ત્રણ ઓળખીતા કુટુંબીઓ સાથે દીક્ષા લઈ, તે વખતે ખંભાતના સંધાડામાં માત્ર ચાર જ સાધુ રહ્યા હતા તેની સંખ્યા બમણું કરનાર અને વિનયાદિ ગુણેથી આચાર્યને પ્રસન્ન કરી સર્વ સાધુઓમાં પાંચ-છ વર્ષમાં પ્રધાન પદ પામનાર, તેમ જ તેમના દીક્ષિત થયા પછી તે સંઘાડામાં ચૌદ સાધુઓ થઈ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના મુમુક્ષુજને ૧૫૭ જવાથી સારાં પગલાંના ગણાતા મંગલકારી તથા ભદ્રિક આ આગેવાન સાધુ, માત્ર બાવીસ વર્ષની યુવાવસ્થામાં પ્રવેશ કરનાર જૈનધમી વિદ્વાન કવિ તરીકે પ્રસિદ્ધ ગૃહસ્થને નમસ્કાર કરે એ આશ્ચર્યકારક વિરલ પ્રસંગ અચાનક એકાંતમાં વિધિવશ બની આબે, તે કોઈ કુશળ કૃષિકાર ખેતરના ખૂણામાં એકાંત નાના ક્યારામાં ઈલાયચીનાં બીજ વાવે તે આ પ્રસંગ, હાલ મેટા વિસ્તારવાળા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સ્થાપક તરીકે પ્રસિદ્ધ શ્રીમદ્ લઘુરાજ સ્વામીને સત્ય માર્ગમાં પ્રવેશ કરાવનાર સાચી જન્મગાંઠને દિવસ ગણાવા યોગ્ય પ્રથમ માંગલિક પ્રસંગ બની આવ્યો. શ્રીમદે શ્રી લલ્લુજી સ્વામીને પૂછ્યું: “તમારી શી ઈચ્છા છે?” સ્વામીજીએ વિનયસહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું : સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દ્રઢતાની મારી માગણી છે.” શ્રીમદ્ થેડી વાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” પછી સ્વામીજીના જમણા પગને અંગૂઠો તાણ શ્રીમદે તપાસી જ; અને ઊઠીને બધા નીચે ગયા. શ્રી અંબાલાલને ઘેર જતાં શ્રીમદે જણાવ્યું: “આ પુરુષ સંસ્કારી છે. આ રેખાલક્ષણો ધરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે, ધર્મે આત્મજ્ઞાની મુનિ થાય.” બીજે દિવસે શ્રી અંબાલાલને ઘેર શ્રી લલ્લુજી સ્વામી શ્રીમદુના સમાગમ માટે ગયા, ત્યાં શ્રીમદે એકાંતમાં તેમને પૂછ્યું: “તમે અમને માન કેમ આપે છે?” For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ સ્વામીજીએ કહ્યું : “આપને દેખીને અતિ હર્ષ, પ્રેમ આવે છે; અને જાણે અમારા પૂર્વભવના પિતા હો એટલે બધે ભાવ આવે છે; કોઈ પ્રકારને ભય રહેતું નથી; આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” શ્રીમદે ફરી પૂછ્યું: “તમે અમને શાથી ઓળખ્યા?” સ્વામીજીએ કહ્યું: અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંધી જાણવામાં આવ્યું. અમે અનાદિ કાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લે.” શ્રીમદે “સૂયગડાંગ” સૂત્રમાંથી થોડું વિવેચન કર્યું અને સત્ય ભાષા વગેરે વિષે બંધ કર્યો. સાત દિવસ સુધી શ્રીમદ્ ખંભાત રહ્યા ત્યાં સુધી શ્રી લલ્લુજી સ્વામી રેજ શ્રીમના સમાગમ અર્થે શ્રી અંબાલાલને ઘેર જતા. એક દિવસ શ્રી હરખચંદજી મહારાજે શ્રી લલુજીને પૂછ્યું કે તમારે શી વાત થાય છે ? શ્રી લલ્લુજીએ ટૂંકામાં એટલું જ કહ્યું : “જ્ઞાન અને ક્રિયા બને કરવાનું કહે છે.” શ્રી હરખચંદજી બોલ્યા : “પહલે સબ બાત કહતા થા, અબ કુછ નહીં કહતા.” | શ્રી લલ્લુજી સ્વામીએ શ્રીમને જણાવ્યું: “મેં સાધનસંપન્ન કુટુંબ, વૈભવ, વૃદ્ધ માતા, બે બૈરી, એક પુત્ર આદિને ત્યાગ કરી દીક્ષા લીધી છે.” તે ત્યાગને ગર્વ ગાળી નાખવા શ્રીમદ્જી તડૂકીને બોલ્યા: શું ત્યાખ્યું છે? એક ઘર છોડી કેટલાં ઘર (શ્રાવકેનાં) ગળે નાખ્યાં છે? એ બે સ્ત્રીને ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દ્રષ્ટિ ફરે છે? એક પુત્ર ત્યાગી કેટલાં છેકરાં પ્રત્યે પ્રીતિ થાય છે?” For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના મુમુક્ષુજને ૧૫૯ આ સાંભળી શ્રી લલ્લુજીને પિતાના દોષ પ્રગટ દેખાયાથી એટલી બધી શરમ આવી ગઈ કે જાણે જમીન માર્ગ આપે તે જમીનમાં સમાઈ જાઉં, એવી નમ્રતા પ્રગટતાં તેમણે કહ્યું: “હું ત્યાગી નથી.” ત્યાં તે શ્રીમદ્જી બેલ્યાઃ “મુનિ, હવે તમે ત્યાગી છે.” એક દિવસે શ્રી લલુજી સ્વામીએ શ્રીમને કહ્યું: “હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ (એક દિવસ ઉપવાસ ને એક દિવસ ખાવું એમ) કરું છું અને કાર્યોત્સર્ગ (ધ્યાન) કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.” શ્રીમદે કહ્યું : “લેકદ્રષ્ટિએ કરવું નહીં લેકદેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પણ સ્વાદને ત્યાગ થાય, તેમ જ ઊણદરી તપ (પેટ ઊણું રહે તેવું, ખૂબ ધરાઈને ખાવું નહીં) થાય તેમ આહાર કર; સ્વાદિષ્ટ ભજન હોય તે બીજાને આપી દેવું સ્વામીજીએ ફરી પૂછ્યું: “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.” શ્રીમદે કહ્યું : “આત્મા છે એમ જોયા કરે.” શ્રી અંબાલાલભાઈ, ભાઈ ત્રિભોવનભાઈ આદિ અનેક ભાઈઓને ખંભાતમાં શ્રીમદ્ન સમાગમ થયેલે અને ધર્મજિજ્ઞાસા જાગ્રત થયેલી. તેથી શ્રીમને મુંબઈ જવું થયું તાપણુ પત્રવ્યવહારથી તે ધર્મજિજ્ઞાસા પિષતા રહેતા હતા. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫ “સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે “અંતરંગ ગુણ ગાઠડી રે, જનરંજને રે લોલ, નિશ્ચય સમકિત તેહ રે, દુઃખભંજને રે લોલ; વિરલા કેઈક જાણશે રે, જનરંજને રે લોલ, તે તે અગમ અછત રે, દુઃખભંજન રે લાલ.” –શ્રી યશોવિજયજી પાયોનિયર પત્રમાં શ્રીમન્ના જીવનની રૂપરેખા છે, તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ - “જ્યારે શ્રીમદ્ ૨૧ વર્ષના હતા ત્યારે તેમણે ધંધામાં પ્રયાણ કર્યું, અને ઘણું ટૂંક વખતમાં એક બાહોશ ઝવેરી તરીકેની નામના મેળવી. વધતા જતા વ્યાપારની ઉપાધિઓમાં પણ ધર્મ અને તત્વજ્ઞાનના પિતાના પ્રિય અભ્યાસમાં તેઓએ ખલેલ આવવા દીધી નહીં. પિતાના ઉદ્યોગરત જીવનમાં ચૂપકીદીથી જ્ઞાનવૃદ્ધિ કરતા હતા. તેમ જ હંમેશાં પુસ્તકમાં ગૂંથાયેલા રહેતા હતા. વળી વર્ષમાં કેટલાક મહિનાઓ તે પિતે મુંબઈ છોડી ચાલ્યા જતા અને પિતાની પેઢીએ કહી જતા કે જ્યાં સુધી પોતે લખે નહીં, ત્યાં સુધી કેઈએ તેમની સાથે પત્રવ્યવહાર પણ ચલાવવું નહીં. ગુજરાતનાં વનમાં તેઓ એકાંતવાસ ગાળતા અને ત્યાં રહી ચિંતવન અને વેગમાં દહાડા અને અઠવાડિયાં વ્યતીત કરતા. તેઓ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સમકિત શુદ્ધ કર્યું રે ૨ને પિતે ઓળખાઈ જાય અથવા પિતાના સ્થળની ખબર પડી જાય તેવી ધાસ્તીથી ઘણું ગુપ્ત રહેવાને હંમેશા પ્રયાસ કરતા. છતાં તેઓ વારંવાર એળખાઈ જતા અને લોકેની મેટી સંખ્યા તેમના ઉપદેશ અને શિક્ષાવચને શ્રવણ કરવાની જિજ્ઞાસાપૂર્વક તેમની પાછળ આવતી.” “પાતંજલ યેગદર્શન,” “આત્મપુરાણ આદિ વેદાંત અને ગદર્શનના શાસ્ત્રોમાં અને ભાષ્યમાં પણ સમ્યગ્દર્શન, સમ્યગ્દષ્ટિ આદિ શબ્દોથી ભ્રાંતિ રહિત આત્મસાક્ષાત્કારદશાનાં વર્ણન તથા માહાસ્ય દર્શાવેલાં છે. જૈનદર્શનમાં તે સમ્યગ્દર્શનથી જ ધર્મ કે ધર્મક્રિયાની યથાર્થ શરૂઆત અંકાઈ છે. જન્મમરણરૂપ પરિભ્રમણ સમ્યગદર્શનની પ્રાપ્તિ વિના ટળે નહીં એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવ્યું છે. અને તેનું માહાસ્ય “સમયસાર આદિ ગ્રંથમાં અપૂર્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રી દેવચંદ્રજી મહારાજે પણ ગાયું છે – સમકિત નવિ લઘુ રે, એ તે રૂ ચતુર્ગતિ માંહે.” શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પણ લખે છે – જહાં લગે આતમદ્રવ્યનું લક્ષણ નહિ જાણવું તિહાં લગે ગુઠાણું ભલું, કેમ આવે તાણયું આતમ તવ વિચારીએ.” ભક્તકવિ નરસિંહ મહેતા પણ પ્રભાતિયામાં કહે છે - “જયાં લગી આતમાતત્વ ચિને નહીં, ત્યાં લગી સાધના સર્વ જઠી.” ૧૧ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કેઈક વિરલા મહાભાગ્યશાળી પુરુષે આ સમ્યક્દર્શન કે આત્મજ્ઞાનની દશા પામી શકે છે. શાસ્ત્રો પિકારી પિકારીને કહે છે કે સમ્યગ્દર્શન સહિત નરકાવાસ સારે, પણ સમ્યગદર્શન વિના સ્વર્ગનાં ઉત્તમ સુખ પણ ગજસ્નાન જેવાં નિરર્થક છે. એક ક્ષણ પણ જેને સમ્યગ્દર્શનને અનુભવ થયો હોય તે અવશ્ય મેક્ષે જાય છે એ સિદ્ધાંત છે. સમ્યગ્દર્શન પ્રગટ થવાથી આત્માના સર્વ ગુણે સદ્ગુણરૂપે પ્રકાશે છે એટલે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની એકતારૂપ મેક્ષમાર્ગ ખુલ્લે થાય છે; અને ગમે તેટલું જ્ઞાન, ચારિત્ર કે શ્રદ્ધા હોવા છતાં સમ્યગ્દર્શનના અભાવે તે મિથ્યાદર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રરૂપે વગેવાય છે અને તેથી સંસાર પરિભ્રમણને પાર આવતું નથી. આચારાંગ” નામના જૈનસૂત્રમાં કહ્યું છેઃ “વ સંમતિ પરિહા તે મોતિ પાસ” –જ્યાં સમક્તિ એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણે. શ્રીમદે સં. ૧૯૪૬ ના પિષ માસમાં અંગત નેધપિથીમાં લખ્યું છે : “આવા પ્રકારે તારે સમાગમ મને શા માટે થયે? ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું? સર્વગુણાંશ તે સમ્યકત્વ.” તેવી જ રીતે સં. ૧૯૪૭ ને કાર્તિક સુદ ૧૪ના એક પત્રમાં શ્રીમદ્દ લખે છે : “આત્મા જ્ઞાન પામ્યા એ તે નિ સંશય છે, ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.” For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે ૧૬૩ વળી તેઓ હાથધમાં લખે છે : “હે રાત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હે. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવે તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રૂચિ થઈ. પરમ વીતરાગસ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાને માર્ગ ગ્રહણ થયે.” પિતાના જીવનવૃત્તાંતરૂપ કાવ્યમાં શ્રીમદ્દ લખે છે – ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મો ઉદયકર્મને ગર્વ રે. ધન્ય ઓગણીસ ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાડ્યું રે ક્ષત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય એક જ વાક્યમાં સમ્યગ્દર્શનનું માહાન્ય શ્રીમદ્ પ્રગટ કરે છે – અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.” આત્મદર્શન કે સમ્યગ્દર્શનની નિર્મળતા શ્રીમદને સં. ૧૯૪૭ માં થઈ એમ ઉપર પિતે કાવ્યમાં જણાવે છે. એ જ વર્ષમાં– For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા “બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત સેવે સદગુરુકે ચરન, સે પાવે સાક્ષાત .” તથા યમ નિયમ સંજામ આ૫ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો.” એ બે કાવ્યો હિંદીમાં પિતે રચ્યાં છે તે મુમુક્ષ જીવે બહુ ઊંડા ઊતરીને વિચારવા ગ્ય છે. તથા ત્રણ કાવ્યો ગુજરાતીમાં રચ્યાં છે તે પણ બહુ મનન કરવા ગ્ય છે. તેમાંની એક પ્રાર્થના : હે પ્રભુ, હે પ્રભુ, શું કહું ? દીનાનાથ દયાળ હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ.” અપૂર્વ અર્થ પ્રેરે તેવી મુખપાઠ કરી રોજ સવારસાંજ ભણવા યેગ્ય છે. ભક્તાત્માએ કેવા કેવા ગુણે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને અત્યારે આ જીવમાં જે ગુણે નથી તે પ્રાપ્ત કરવા પ્રભુ આગળ ભાવનારૂપે દીનતાથી પ્રાર્થના કરેલી છે; હજારે મુમુક્ષઓ મુખપાઠ કરી આજે નિયમિત રીતે દિવસમાં અમુક વાર એ પ્રાર્થનારૂપ “સદ્ગુરુભક્તિ-રહસ્ય ગાય છે. જેમ જેમ સમ્યગ્દર્શનની વિશુદ્ધિ વર્ધમાનપણાને પામે છે તેમ તેમ વીતરાગતા પણ વધે છે અને વીતરાગ ભગવંતનું ઓળખાણ પણ યથાર્થ પ્રેમપૂર્વક થાય છે. શ્રીમદ્ સં. ૧૯૪૮ના મહા માસમાં લખે છે : બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જેગ્ય જે કઈ અમે વિશેષપણે માનતા હોઈએ તે તે શ્રી તીર્થંકરદેવ છે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ સમિતિ શુદ્ધ પ્રકાણ્યું રે ૧૬૫ અને એ જે શ્રી તીર્થંકરદેવને અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તે તે અમે હઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે, કારણકે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ.” સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેને અનુભવ છે.” એ જ વર્ષના એક પત્રમાં શ્રીમદ્ સમ્યગ્દર્શનનાં બે સ્વરૂપ કહે છે – ““આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે, એ શ્રી તીર્થકરને અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરૂચિ સમ્યકત્વ છે.” સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ જણાવતાં શ્રીમદ્ એ જ વર્ષમાં લખે છે : જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બંધ પામે છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જઈને પામે નથી. જીવ જ્ઞાનીને અભિપ્રાયથી બંધ પામે છે તે જીવને સમ્યકદર્શન થાય છે.” For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણને વિષે અમુક કાળ વ્યતીત થાય તે હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જે પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તે પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે.” શ્રીમદુની પ્રણિપાત સ્તુતિ – હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરુષને મૂળમાર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છે; જેથી મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહે એટલું માગું તે સફળ થાઓ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં મુનિસમાગમ શ્રી લલ્લુજી સ્વામી વિહાર કરતા કરતા સુરત ગયેલા. તેમની સાથે શ્રી દેવકરણજી નામે તેમના શિષ્ય ગણાતા સાધુ હતા, તે વ્યાખ્યાનમાં બહુ કુશળ હતા. શ્રેતાઓ ઉપર તેમના વ્યાખ્યાનથી વૈરાગ્યપ્રેરક સચેટ અસર થતી. મુંબઈનિવાસી કેટલાક વ્યાપારી સુરતમાં આવેલા. તેમણે શ્રી દેવકરણજીનું વ્યાખ્યાન સાંભળી મુંબઈ પધારવા તેમને વિનંતિ કરી. સુરતના ભાઈઓને સુરતમાં તેમને મારું રાખવા વિચાર હોવા છતાં મુંબઈના ભાઈઓના વિશેષ આગ્રહથી મુંબઈમાં ચોમાસું નક્કી કરવા મહારાજ શ્રી લલ્લુજીને વિનંતિ કરી. ખંભાતથી તે વિષે આજ્ઞા મંગાવી મુંબઈનું માસું નકકી કરવામાં આવ્યું. મુંબઈમાં શ્રી લલ્લુજી ગયા, ત્યારે શ્રીમના સમાગમ માટે તેમને ત્યાં ગયા. તે વખતે શ્રીમદે પ્રશ્ન કર્યોઃ “તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું થયું? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થેડી જ હોય છે?” | શ્રી લલ્લુજી સ્વામીએ કહ્યું: “આપનાં દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે.” શ્રીમદે પૂછ્યું: “અહીં આવતાં તમને કેઈ આડખીલ કરે છે??? For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સ્વામીજીએ કહ્યું: ના, હંમેશાં અહીં આવું તે કલાકને સમાગમ મળશે ?” શ્રીમદે કહ્યું: “મળશે.” અવસરે અવસરે શ્રી લલ્લુજી શ્રીમદ્ભા સમાગમાથે પેઢી ઉપર જતા. તેમને દેખીને તે દુકાન ઉપરથી ઊઠી એક જુદી પાસેની ઓરડીમાં જઈ સૂયગડાંગ સૂત્ર વગેરેમાંથી તેમને વાંચી સંભળાવતા, સમજાવતા. એક દિવસે ખંભાતથી સુંદરલાલ કરીને એક યુવાન વાણિયા મુંબઈ આવેલા; તે શ્રીમદ્દના પરિચયી હતા. તેમને શ્રી દેવકરણજીએ કહ્યું: “મેં શ્રીમદૂને દીઠા નથી, તે તે અત્રે પધારે તે જોઉં તે ખરે કે તે કેવા પુરુષ છે?' સુંદરલાલ કહેઃ “હું તેમને અહીં તેડી લાવીશ.” સુંદરલાલ સાથે શ્રીમદ્ ચીંચપોકલીના ઉપાશ્રયે પધાર્યા એટલે ચારે મુનિએ પાટ ઉપરથી નીચે બેઠા. અને સૂત્રકૃતાંગની લખેલી પ્રતમાં ગુંદરના અક્ષરની લિપિ હોવાથી કેટલાક અક્ષર મૂળપાઠમાંના ઊડી ગયા હતા. તેથી અર્થ સમજાતે નહોતે તે બતાવી શ્રી દેવકરણછ મુનિએ પૂછ્યું “અહીં કયા કયા અક્ષરે જોઈએ અને તેને શું અર્થ થાય છે? શ્રીમદે તે મૂળપાઠના અક્ષરો તથા તેને અર્થ કહી બતાવ્યું. પછી શ્રી દેવકરણએ નીચેની બીજી બે ગાથાઓ સૂત્રથતાંગની બતાવી અને કહ્યું: “જ્યાં “સફળ” છે ત્યાં “અફળ” હોય અને જ્યાં “અફળ છે ત્યાં “સફળ હોય તે અર્થ ઠીક બેસે છે. તે આ ગાથાઓમાં લેખનદોષ છે કે બરાબર છે? For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ce શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા એક દિવસ તે બે મુનિએ શ્રીમદ્દની પાસે આવ્યા ત્યારે શ્રીમદે શ્રી દેવકરણજી મુનિને પૂછ્યું: “વ્યાખ્યાન કેણ આપે છે? પર્વદા કેટલી ભરાય છે?” શ્રી દેવકરણજીએ કહ્યું: “હજારેક માણસની પર્ષદા ભરાય છે.” શ્રીમદે પૂછ્યું : “સ્ત્રીઓની પર્ષદા જઈ વિકાર થાય છે?” શ્રી દેવકરણજી બોલ્યા : “કાયાથી થતું નથી, મનથી થાય છે.” શ્રીમદે કહ્યું: “મુનિએ મન, વચન, કાયા ત્રણે વેગથી સાચવવું જોઈએ.” શ્રી દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું : “તમે ગાદીતકિયે બેસે છે અને હીરામાણેક તમારી પાસે પડેલા હોય છે. ત્યારે તમારી વૃત્તિ નહીં ડહોળાતી હોય?” શ્રીમદે કહ્યું : “મુનિ, અમે તે કાળક્ટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે?” આ સાંભળી શ્રી દેવકરણછ સજ્જડ થઈ ગયા. શ્રીમદે પૂછ્યું: તમે કેણું છે?” શ્રી દેવકરણજીએ કહ્યું : “જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલે વખત સાધુ છીએ.” શ્રીમદે ફરી પૂછ્યુંતેવી રીતે તે સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે?” શ્રી દેવકરણજી મૌન રહ્યા. પછી શ્રીમદે કહ્યુંઃ “હે મુનિ! નાળિયેરને ગેળે જેમ જુદો રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યગદ્રષ્ટિનું સ્વરૂપ શું છે? નાળિયેરમાં રહેલે ગળે નાળિયેરથી For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા એક દિવસ તે બે મુનિઓ શ્રીમદુની પાસે આવ્યા ત્યારે શ્રીમદે શ્રી દેવકરણજી મુનિને પૂછ્યું: “વ્યાખ્યાન કેણ આપે છે? પર્વદા કેટલી ભરાય છે? શ્રી દેવકરણજીએ કહ્યું: “હજારેક માણસની પર્ષદા ભરાય છે.” શ્રીમદે પૂછ્યું : “સ્ત્રીઓની પર્ષદા જેઈ વિકાર થાય છે?” શ્રી દેવકરણજી બોલ્યા : “કાયાથી થતું નથી, મનથી થાય છે.” શ્રીમદે કહ્યું: “મુનિએ મન, વચન, કાયા ત્રણે વેગથી સાચવવું જોઈએ.” શ્રી દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું : “તમે ગાદીતકિયે બેસે છે અને હીરામાણેક તમારી પાસે પડેલા હેય છે. ત્યારે તમારી વૃત્તિ નહીં ડહોળાતી હોય?” શ્રીમદે કહ્યું: “મુનિ, અમે તે કાળકૂટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે?” આ સાંભળી શ્રી દેવકરણજી સજ્જડ થઈ ગયા. શ્રીમદે પૂછ્યું: “તમે કેણુ છે?” શ્રી દેવકરણજીએ કહ્યું : “જેટલે વખત વૃત્તિ સ્થિર રહે તેટલે વખત સાધુ છીએ.” શ્રીમદે ફરી પૂછ્યું: “તેવી રીતે તે સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે?” શ્રી દેવકરણજી મૌન રહ્યા. પછી શ્રીમદે કહ્યું: “હે મુનિ! નાળિયેરને ગેળે જેમ જુદો રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યગદ્રષ્ટિનું સ્વરૂપ શું છે? નાળિયેરમાં રહેલે ગળે નાળિયેરથી For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં મુનિસમાગમ ૧૭૧ ભિન્ન છે, તેમ સમ્યફદ્રષ્ટિ સર્વથી જુદો રહે. તે સમજાયું નથી અને જીવ સમ્યફ સમ્યક સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યફ જાણે છે?” શ્રી દેવકરણજીએ ઉત્તર આપેઃ “તે સમ્યફ ન કહેવાય.” શ્રીમદે કહ્યું: “સમક્તિનું સ્વરૂપ કઈ બીજું તેવું જોઈએ, એ વિષે તમે વિચારજે.” એક દિવસે શ્રી લલ્લુજી એલ્યા ગયા હતા ત્યારે એક જણને દીક્ષા આપવા વિષે વાત થઈ ત્યારે શ્રીમદે જણાવ્યું: “તમે દીક્ષા ન આપશે; શ્રી દેવકરણજીને ચેલા કરવા હોય તે ભલે કરે.” શ્રી દેવકરણુજીએ દીક્ષા આપી હતી, પણ થોડા વખત પછી તે શિષ્ય પુરુષની નિંદામાં પડી ગડે થઈ સંઘાડે છોડી જતો રહ્યો હતે. | શ્રી લલ્લુજીએ શ્રીમને તેમને ચિત્રપટ આપવા આગ્રહ કર્યો પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહીં. પછી બહુ આગ્રહ કર્યો ત્યારે નીચેની ગાથા સ્વહસ્તે લખી આપી – "संबुज्झहा जंतवो माणुसत्तं दठुभयं बालिसेणं अलंभो । एगंत दुक्खे जरिएष लोए, सक्कम्मणा विप्परियासु वेइ । સૂયગડાંગ–અધ્યયન ૭ મું. અર્થ–હે જીવ! તમે બેધ પામે, બંધ પામે, મનુષ્ય પણું મળવું ઘણું જ દુર્લભ છે, એમ સમજે; અજ્ઞાનથી સદુવિવેક પામ દુર્લભ છે, એમ સમજે; આ લેક કેવળ દુઃખથી બન્યા કરે છે, એમ જાણે અને પિતા પોતાનાં ઉપાર્જિત કર્મો વડે ઈચ્છા નથી છતાં પણ જન્મ-મરણાદિ દુઃખેને અનુભવ કર્યા કરે છે, તેને વિચાર કરે.” For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ડા દિવસ પછી “સમાધિશતકમાંથી સત્તર ગાથા શ્રી લલ્લુજીને શ્રીમદે વાંચી સંભળાવી અને તે પુસ્તક વાંચવાવિચારવા આપ્યું. તે પુસ્તક લઈ દાદરા સુધી ગયા એટલે પાછા લાવી “સમાધિશતકના પહેલા પાના ઉપર નીચેની અપૂર્વ લીટી લખી આપી? આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” એક દિવસે શ્રી લલુજીએ શ્રીમદુને પૂછ્યું: “આ બધું મને ગમતું નથી, એક આત્મભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે?” શ્રીમદે કહ્યું: “બેધની જરૂર છે.” શ્રી લલ્લુજીએ કહ્યું : “ધ આપ.” શ્રીમદ્ મૌન રહ્યા. વારંવાર શ્રીમદ્ મૌનપણને બંધ આપતા, અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી શ્રી લલુજીએ મુંબઈ માસું પૂરું કરી સુરત તરફ વિહાર કર્યો ત્યારથી મૌનવ્રત ત્રણ વર્ષ પર્યત ધારણ કર્યું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા શ્રીમદ્દ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખી હતી. મુંબઈની ધમાલમાં “સમાધિશતક વાંચવાનું શ્રી લલ્લુજીએ મુલતવી રાખ્યું હતું તે સુરત તરફના વિહારમાં વાંચવા-વિચારવાની શરૂઆત કરી, તેથી તેમને અપૂર્વ શાંતિ વેદાતી હતી. મહાપુરુષે પિતે શાંતિ પામ્યા છે અને પિતે અનુભવેલા ઉપાય દર્શાવે છે. તેથી જે ક્રોધને ઉપાય તે બતાવે છે તેથી કોધ જાય, માનને ઉપાય બતાવે છે તેથી માન જાય, શાંતિને ઉપાય બતાવે છે તેથી શાંતિ થાય છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સુરત- કઠોરને સમાગમ શ્રી દેવકરણજીને જૈન શાસ્ત્રોને એટલે બધે અભિનિવેશ હતું કે તે શ્રી લલ્લુજીને વારંવાર કહેતા કે શ્રીમદ્ સૂત્રોથી બહાર શું બતાવવાના છે? અને સૂત્રો તે મેં વાંચ્યાં છે, હું જાણું છું. આ શાસ્ત્ર અભિનિવેશ મંદ કરાવવા શ્રીમદે તેમને ગવાસિષ્ઠ આદિ વેદાંતનાં શાસ્ત્રો વાંચવા આપ્યાં હતાં. સુરતમાં તે મુનિઓનું ચોમાસું સં. ૧૫૦માં હતું તે વખતે શ્રી દેવકરણજી તે વેદાંતના ગ્રંથ વાંચતા હતા. સુરતમાં વેદાંતના જાણકાર ઘણું ભાઈઓ હતા, તેમના સમાગમમાં આવવાથી અને વેદાંતના વિશેષ વાચનથી શ્રી દેવકરણજી પિતાને પરમાત્મા માનવા લાગ્યા. શ્રી લલ્લુજીએ તે વાત શ્રીમદ્જીને નિવેદન કરી એટલે એકાંતવાદમાં ન તણાઈ જવા માટે શ્રી દેવકરણજીને “ઉત્તરાધ્યયન” આદિ જૈનસૂત્રોનું પુનરાવલેકન કરવા સૂચવ્યું. શ્રીમદે એક પત્ર શ્રી લલ્લુજી ઉપર લખી શ્રી દેવકરણજીને ઠેકાણે લાવવા જે ઉપદેશ આપે છે તે સર્વને બહુ વિચારવા લાગ્યું હોવાથી તે અત્રે આવે છે? શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંગને વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એ અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યંગ્ય એવું “આચારાંગ સૂત્ર છે તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાકયે, જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મેક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વ સ્વરૂપ છે. તે વાકય પ્રત્યે ઉપલેગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વછંદે નિશ્ચય કરે તે છૂટવાને માર્ગ નથી. | સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તે પછી શ્રી દેવકરણજી પિતાને પરમાત્મસ્વરૂપ માને તે તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજે મતભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે.” આવા પ્રસંગમાં માથે ગુરુ હોય તે ગુરુકપાથી જીવ બચી શકે છે, નહીં તે પિતાને પિતાના દોષ સૂઝતા નથી અને દોષોને ગુણ માની દોષમાં જીવ મગ્ન રહે છે. શ્રી લલુજી સાથે શ્રી દેવકરણજી ધ્યાન કરતા, માળા ફેરવતા અને વ્યાખ્યાન કરતા. શ્રેતાઓ શ્રી લલ્લુજી પાસે નીચે આવીને બહુ પ્રશંસા કરતા કે શ્રી દેવકરણજી મહારાજે For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સુરત-કરને સમાગમ ૧૭૫ આજે તે બહુ સારું વ્યાખ્યાન આપ્યું. પરંતુ શ્રી દેવકરણજી નીચે આવે ત્યારે શ્રી લલ્લુજી કહેતા કે આજે વિશેષ અભિમાન કર્યું, ધ્યાન કરી રહ્યા પછી કહેતા કે તમે તરંગ કરે છે. શ્રી દેવકરણછ કંઈ ઉત્તર આપતા નહીં; પણ શ્રીમદ્ સુરત પધારવાના હતા તે વખતે પૂછવાનું તેમણે નક્કી કરી રાખ્યું હતું. એક દિવસે શ્રીમદ્ સુરત પધારેલા ત્યારે મુનિઓ પાસે આવ્યા. તે વખતે શ્રી દેવકરણજીએ પ્રશ્ન પૂછ્યો: “શ્રી લલ્લુજી મહારાજ મને, વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરું છું તેને તરંગરૂપ કહે છે, તે શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે ?” શ્રીમદે શાંતિથી કહ્યું: “સ્વછંદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસાધન છે. અને સદ્દગુરૂની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સંસાધન છે.” ચેમાસુ સુરતમાં પૂરું કરી શેષ કાળ નિર્ગમન કરવા મુનિઓ કઠોર ક્ષેત્રે રહ્યા હતા. ત્યાં શ્રી લલ્લુજીએ સં. ૧૫૧ માં સત્તર ઉપવાસ કર્યા હતા. શ્રીમદ્ કઠોરમાં એક વખત પધાર્યા હતા અને ઉપાશ્રયમાં મેડા ઉપર જ ઊતર્યા હતા. તેથી ઉપર જતાં પહેલાં શ્રી લલ્લુજીએ શ્રી દેવકરણજીને કહ્યું કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે વિનય નમસ્કારાદિ કરવા પડે. શ્રી દેવકરણજીએ કહ્યું: “આપણે બે મુનિઓ જ જઈએ તે હું For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા નમસ્કારાદિ કરીશ.” તેથી શ્રી ચતુરલાલજી મુનિને નીચે રાખી બન્ને ઉપર ગયા અને વિનય નમસ્કારાદિ કરી નીચે બેઠા. શ્રીમદે તેમને ઉત્તમ બેધરૂપી પ્રસાદીથી તૃપ્ત કર્યા. તે વખતે નીચે રહેલા શ્રી ચતુરલાલજી મુનિને વિચાર થયો કે લાવને દાદરમાં જઈને જોઉં તે ખરે કે તે શું કરે છે? એમ ધારી દાદરમાં જઈને ગુપ્ત રીતે ડોકિયું કરી જોયું તે બને મુનિએ નમસ્કાર કરતા હતા. તેથી તેમની વાત ખંભાત જઈ જાહેર કરવી એવા તરંગમાં ચઢી તે નીચે જઈ બેઠા. થડી વારે શ્રી દેવકરણજી પણ નીચે ગયા અને શ્રી લલ્લુજી ઉપર રહ્યા. તેમને શ્રીમદે પૂછ્યું : “શ્રી દેવકરણુજી આવ્યા અને બીજા મુનિ કેમ ન આવ્યા?” શ્રી લલ્લુજીએ કહ્યું: “તેની દ્રષ્ટિ સહજ વિષમ છે એટલે ઉપર લાવ્યા નહીં.” પછી શ્રીમદ્દ નીચે ઊતર્યા અને શ્રી ચતુરલાલજી પાસે જઈને બેઠા અને શાંતિપૂર્વક કહ્યું: “મુનિ, અમારે તે તમે અને એ મુનિઓ બન્ને સરખા છે; સર્વ પ્રત્યે અમારે સમદ્રષ્ટિ છે. તમે પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાચવી રાખજે. તેમાં ચૌદ પૂર્વને સાર છે.” આટલા જ સમાગમથી શ્રી ચતુરલાલજીની વૃત્તિ પલટાઈ ગઈ અને વિષમ દ્રષ્ટિ ટળીને આસ્થા થઈ. બીજે દિવસે શ્રીમદ્દનું મુંબઈ જવું થયું અને થોડા દિવસ પછી મુનિઓને સુરતમાં ચાતુર્માસ નક્કી થયેલું હેવાથી તે સુરત પાછા આવ્યા. સુરતના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસથી માંદા રહેતા અને શ્રી લલ્લુજીને પણ દશબાર માસથી તાવ આવ્યા For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ સુરત-કઠેરને સમાગમ કરતે. કોઈ દવાથી ફાયદો ન થયે અને મંદવાડ વધી ગયે. ઝવેરી લલ્લુભાઈને દેહ છૂટી ગયે અને શ્રી લલ્લુજી સ્વામીને પણ ચિંતા થવા લાગી કે વખતે દેહ છૂટી જશે. તેથી પરમકૃપાળુ શ્રીમદ્જીને તેમણે ઉપરાઉપરી પત્રો લખીને વિનંતી કરી: “હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમકિત વિના જઈશ તે મારે મનુષ્યભવ વૃથા જશે. કૃપા કરીને મને હવે સમકિત આપ.” તેના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને “છ પદને પત્ર લખે; અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાને ભય કર્તવ્ય નથી. શ્રીમદ્ સુરત પધાર્યા ત્યારે તે “છ પદના પત્રનું વિશેષ વિવેચન કરી તેને પરમાર્થ શ્રી લલ્લુજીને સમજાવ્યું અને તે પત્ર મુખપાઠ કરી વારંવાર વિચારવાની તેમને ભલામણ કરી હતી. આ “છ પદને પત્ર એક સ્વતંત્ર પ્રકરણ ગ્રંથ જે સૂત્રાત્મક શૈલીથી લખાયેલું છે. જેમ સાત તત્વ કે નવ પદાર્થોને વિવેચનથી સમસ્ત શ્રુતજ્ઞાનને ઉદય થવા ગ્ય છે અને તત્વાર્થસૂત્રાદિ અનેક મહાન ગ્રંથે એ સાત તો વિસ્તારથી સમજાવવા લખાયા છે, તેમ સાત તત્વમાંથી પ્રથમ તત્વ જે આત્મા તેનું ઓળખાણ થવા માટે “આત્મા છે,” આત્મા નિત્ય છે, “આત્મા કર્તા છે,” “આત્મા જોક્તા છે, “મેક્ષ છે અને “તે મેક્ષને ઉપાય છે'—એમ છ પદથી આત્મજ્ઞાન કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તેવું અપૂર્વ વાણીથી નિરૂપણ કર્યું છે. એ જ “છ પદ વિસ્તારરૂપે પદ્યમાં ગુરુશિષ્યને સંવાદ કલ્પી “આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના શ્રીમદે અપૂર્વ રીતે કરી છે તે વિષે આગળ વિવેચન કરીશું. ૧૨. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા “છ પદના પત્ર વિષે બોલતાં શ્રી લઘુરાજ સ્વામી કહે છે: “એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ દૂર કરાવનાર છે, ન ઊભા રહેવા દીધા ઢુંઢિયામાં, ન રાખ્યા તપ્પામાં, ન વેદાંતમાં પિસવા દીધા કેઈ પણ મતમતાંતરમાં ન પ્રવેશ કરાવતાં માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા. એ ચમત્કારી પત્ર છે. જીવની ગ્રતા હોય તે સમ્યકત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તે એ અદ્ભુત પત્ર છે.” શ્રીમદ્ આ વર્ષે નિવૃત્તિ લઈને કાઠિયાવાડમાં રાણપુર પાસે હડમતાળા નામના નાના ગામ તરફ પધાર્યા હતા. ત્યાં પણ વડેદરા, બોટાદ, સાયલા, મોરબી વગેરે સ્થળેથી મુમુક્ષજને આવ્યા હતા, અને અનેક ભવ્ય જીને સત્સમાગમબેધ વગેરેને લાભ મળ્યું હતું. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ચરોતર પ્રદેશમાં વિચરવું પ્રથમ ખંભાત શ્રીમદ્ એક અઠવાડિયું સં. ૧૯૪૬માં રહ્યા. પછી થોડો વખત ખંભાતથી થોડે દૂર રાળજ નામના ગામમાં સં. ૧૯૪૭ માં રહ્યા હતા, તે વખતે અજાણપણે એકાંતમાં રહ્યા હતા. હડમતાળા (હડમતિઆ)થી મુંબઈ જતાં વચ્ચે ખંભાત સં. ૧૯૫૧ ના આસો માસમાં આવ્યા હતા. મુંબઈથી સં. ૧૫૨ માં શ્રીમદ્ લગભગ અઢી માસ જેટલી નિવૃત્તિ લઈને ચરેતરમાં આવ્યા હતા. શ્રી અંબાલાલભાઈ, શ્રી ભાગ્યલ્ટાઈ તથા શ્રી ડુંગરશી ગોસળીઆ સાથે શ્રીમદ્ બાર દિવસ અગાસ પાસેના કાવિઠા ગામમાં રહ્યા હતા. પછી શ્રીમદ્ રાળજ ગામમાં પારસીને બંગલે આઠદશ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી વગેરે સાધુઓનું ચાતુર્માસ ખંભાતમાં હતું. ચોમાસામાં સાધુથી વિહાર કરી બીજે ગામ ન જવાય એ જૈન મુનિઓને આચાર છે, તેને અનુસરીને શ્રી લલુજી સ્વામી જંગલમાં હંમેશ નિવૃત્તિ અર્થે જતા, પણ રાળજ સુધી જવાતું નહીં. ખંભાતના બધા મુમુક્ષુઓને દર્શન અને બોધને લાભ મળતું અને તેમને આટલે પાસે હોવા છતાં દર્શન થયાં નહીં તેથી મનમાં વ્યાકુળતા રહેતી. એક દિવસે સમાગમને વિરહ સહન ન થઈ શકવાથી ચાલતા ચાલતા રાળજની સીમમાં આવ્યા અને શ્રીમદ્ રહેતા હતા તે મુકામથી થડે દૂર ઊભા રહી ખેતરમાંથી ગામમાં જતા એક માણસ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સાથે શ્રી અંબાલાલભાઈને કહેવરાવ્યું કે એક મુનિ આવ્યા છે તે તમને બોલાવે છે. શ્રી અંબાલાલ આવ્યા અને શ્રી લલ્લુજીને ઠપકે દેતાં કહ્યું: “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છે?” તેમણે ઉત્તર આપેઃ “આજ્ઞા મંગાવવા માટે તે હું અહીં ઊભે રહ્યો છું. તમને આજ્ઞાવિરુદ્ધ લાગતું હોય તે હું પાછા જતે રહું.” શ્રી અંબાલાલે કહ્યું : “ના, એમ તે જવા ન દઉં, મને ઠપકો મળે, માટે કૃપાળુદેવ (શ્રીમદ્જી) આજ્ઞા કરે તેમ કરે. હું પૂછી આવું છું.” પછી શ્રી અંબાલાલે શ્રીમદ્જી પાસે જઈને મુનિશ્રી આવ્યાની ખબર કહી એટલે શ્રીમદે કહ્યું: “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતે હેય તે હું તેમની પાસે જઈને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તે ભલે ચાલ્યા જાય.” શ્રી અંબાલાલે આવીને મુનિશ્રીને તે પ્રમાણે કહી સંભળાવ્યું. તે સાંભળી મુનિશ્રીએ કહ્યું: “આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું, માટે હું પાછા ચાલ્યા જાઉં છું.” “દખિન્ન થઈ પિતાના ભાગ્યને દેષ દેખતાં શ્રી લલ્લુજી સ્વામી વિરહાગ્નિથી સંતાપ પામતાં આંખમાંથી ઝરતી આંસુધારા લૂંછતા લૂંછતા ખંભાત તરફ પાછા ફર્યા. ખંભાત જઈ તે રાત્રિ પરાણે વ્યતીત કરી. બીજે દિવસે ખબર મળ્યા કે શ્રી અંબાલાલ, શ્રી ભાગ્યભાઈ અને શ્રી ડુંગરશી ગેસળીઆને રાળજથી શ્રીમદે ખંભાત મોકલ્યા છે. શ્રી ભાગ્યભાઈ ઉપાશ્રયમાં આવ્યા અને શ્રી લલ્લુજીને આશ્વાસનરૂપે કહ્યું: “પરમકૃપાળુ દેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાત કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.” તેથી શ્રી અંબાલાલભાઈને ત્યાં જઈને તે બન્ને એકાંતમાં બેઠા. પરમકૃપાળુ દેવને સંદેશે For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ચતર પ્રદેશમાં વિચરવું ૧૮૧ કહીને તેમને શ્રી સેભાગ્યભાઈએ શ્રીમદે જણાવેલે મંત્ર કહી સંભળાવ્યો અને પાંચ માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. શ્રી લલ્લુજીને આથી ઘણે સંતોષ થયે. ગ્રીષ્મને તાપ દૂર કરતી વર્ષાઋતુની વૃષ્ટિથી અને પવનથી શાંતિ વળે તેમ પરમકૃપાળુની આ કરુણારૂપ વૃષ્ટિથી તથા સમાગમની આશારૂપ પવનથી શ્રી લલ્લુજીના હૃદયમાં વિરહાગ્નિને સંતાપ દૂર થઈ શાંતિ વળી અને સમાગમ થશે એમ જાણી આનંદ થયો. શ્રી ભાગ્યભાઈ અને શ્રી અંબાલાલ બને પાછા રાળજ ગયા, અને શ્રી ડુંગરશી ગેસળીઆ કાઠિયાવાડ ગયા. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વડવા સ્થાને સમાગમ –પ્રથમ દિવસ– શ્રી લલ્લુજીના સમાગમને લીધે બીજા પાંચ મુનિઓને પણ શ્રીમદ્ પ્રત્યે પ્રેમ જાગેલે; તેથી શ્રીમદ્ ખંભાત પાસે વડવા મુકામે પધારવાના ચક્કસ સમાચાર મળતાં યે મુનિઓ શ્રીમદ્ભી સામે ગયા. રાળજથી રથમાં બેસીને શ્રીમદ્ તથા શ્રી ભાગ્યભાઈ આવતા હતા, મુનિઓને દીઠા ત્યારે શ્રી સેભાગ્યભાઈ રથમાંથી ઊતરી વડવાના મકાન સુધી મુનિઓ સાથે ચાલ્યા. પછી શ્રીમદે યે મુનિઓને એકાંત સ્થળે વડવામાં બેલાવ્યા. બધા મુનિએ નમસ્કાર કરી શ્રીમના ચરણકમળ પાસે બેઠા. શ્રી લલ્લુજીનું હૈયું ભરાઈ આવ્યું અને બોલ્યા : “હે નાથ ! આપના ચરણકમળમાં મને નિશદિન રાખે. આ મુહપતી મારે જોઈતી નથી.” એમ કહી તેમણે શ્રીમદ્ભા આગળ મુહપત્તી નાખી અને આંખમાં અણુ ઊભરાતાં ગદુગદ્ વાણીથી બોલ્યા : “મારાથી સમાગમને વિરહ સહન થત નથી.” આ દ્રશ્ય જોઈ શ્રીમનું કોમળ હૃદય પણ રડી પડ્યું, તેમની આંખમાંથી સતત અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો કેમે કર્યો અટકે નહીં. શ્રી લલ્લુજી સ્વામીને મનમાં પણ એમ આવ્યું કે મેં આ શું કર્યું? અહો ! ભક્તવત્સલ ભગવાન, મારે અવિનય અપરાધ થયે હશે? હવે શું કરું? ઇત્યાદિ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ વડવા સ્થાને સમાગમ પશ્ચાત્તાપના વિચારમાં તે લીન થઈ ગયા. સર્વ આશ્ચર્યચકિત થઇ મૌન બેસી રહ્યા. લગભગ કલાક સુધી આમ ઉદાસીન, મૌન સ્થિતિમાં રહી શ્રીમદ્દે મુનિશ્રી દેવકરણજીને કહ્યું : “આ મુહુપત્તી શ્રી લલ્લુજીને આપે. હમણાં રાખા.” ૧૯૩ આ પ્રેમભક્તિના પ્રસંગ ઘણાને અયેાગ્ય જણાશે, કોઇને પ્રેમઘેલા જેવા લાગશે, કેાઈ કાકચક્ષુવાળા શુષ્ક હૃદયને અનાવટી લાગશે. પરંતુ એ વિરહની વેદના એક મહાત્મ્યા ગાપાંગનાઓએ જાણી હતી કે કેઈ તેવા પ્રેમપાત્ર વિરલ આત્માઓ આ કાળમાં તેટલી દશાએ આવેલા અનુભવી શકે છે. ‘રામખાણ વાગ્યાં હાય તે જાણે' એવું એક ભજન છે અને શ્રીમદે પણ એક પત્રમાં એ દશાના ઇશારે કર્યો છેઃ જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિના પૂર્વે કાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયા છે; પણ તેનું એળખાણુ થયું નથી....દૃષ્ટિ ને મલિન હાય તે તેવી સત્-સ્મૃતિ પ્રત્યે પણ ખાહ્ય લક્ષ રહે છે, જેથી એળ ખાણુ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવા કે તે મૂર્તિના વિયેાગે ઘડી એક આયુષ્ય ભાગવવું તે પણ તેને વિટંબના લાગે છે અર્થાત્ તેના વિયેાગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; ખીજા પદાર્થોના સંયાગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં ડાય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હાય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંખનામય છે; પણ એ જ દશા માણવી એવા જેના નિશ્ચય દૃઢ છે તેને ઘણું કરીને ઘેાડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે.’’ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચ`દ્ર જીવનકળા મુનિશ્રી લલ્લુજી સ્વામીએ લખાવેલા શ્રીમના પરિચયમાં તેઓશ્રી નીચે પ્રમાણે જણાવે છે :— – બીજો દિવસ–– ૧૮૪ બીજે દિવસે પરમ કરુણાનાથે પરમ કરુણા કરી ઉપશમ રસ અને વીતરાગભાવ પ્રગટ થાય એવી અપૂર્વ વાણી પ્રકાશી. પેાતે પરમ વીતરાગ મુદ્રા ધારણ કરી શુદ્ધ આત્માપયેાગમાં રહી જણાવ્યું કે આ વાણી આત્મામાં સ્પર્શીને નીકળે છે, આત્મપ્રદેશેાથી નિકટતરથી લૂંછાઇને પ્રગટે છે. અમને સર્વે સાધુને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયે હતા. તેમ જ એવી ચમત્કૃતિ લાગતી કે આવી વાણી આપણે કોઈ કાળે જાણે સાંભળી નથી. એવી અપૂર્વતા તે વાણીમાં અમને લાગતી હતી. ક્રોધ, માન, માયા, લાભ સંબંધી કહેતાં પરમકૃપાળુ દેવ મેલ્યા કે આ ચારે આપણા અનાદિ શત્રુએ છે. માટે ક્રોધાદ્રિ ઉદયમાં આવે ત્યારે કહી દેવું કે તમે અમારા અનાદિના દુશ્મન છે, તમે અમારું પૂરું કરવામાં કાંઈ આકી રાખ્યું નથી. પણ હવે તમને જાણ્યા છે, એમ કહી તે રિપુઓના ક્ષય કરવા. ક્રોધાદિના નાશ કરવા આમ અપૂર્વ ઉપાય બતાવ્યા હતા. અનુપમ વાણી શ્રવણ કરી, અંતઃકરણ જે આનંદ અનુભવતું હતું તે મર્યાદિત વાણી વડે અમે પ્રગટ કરવા સમર્થ નથી. તે કારણ કે તે ઉપદેશામૃત સાંભળતાં અમે જિનપ્રતિમાવત્ સ્તબ્ધ અની ગયા હતા અર્થાત્ એવી આત્મપરિણતિ, સ્થિરતા અને આત્મવીર્યનું ઉદ્ઘસવું અકથ્ય હતું. હું પામર તે અપૂર્વ વાણીની છાયા શું લખી શકું ? જેના એક અક્ષર પણ શ્રવણુ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ વડવા રસ્થાને સમાગમ ૧૮૫ કરનારને વીતરાગ ભાવના પ્રગટાવે એવી પરમ ઉપશમરૂપ વાણીને પરમ દાતાએ અમારા પર દયા લાવી પરમ કલ્યાણરૂ૫ બેધ કર્યો હતે. જે સાંભળી દેવકરણજી વગેરે સર્વ મુનિઓના ચિત્તમાં પરમ આનંદ થયે હતે. રસ્તે પાછા ફરતાં શ્રી દેવકરણજીએ જણાવ્યું કે હાશ! હવે તે ઘણે ભાર એ છે થઈ ગયા અને હલકા ફૂલ જેવા કરી નાખ્યા. આમ ઉપદેશામૃતની પ્રશંસા કરતા અને બધભાવની વૃદ્ધિ સાથે આત્મચિંતવન કરતા, આત્મોલ્લાસ દર્શાવતા હતા. આ બીજા દિવસને બોધ તે જેમ અષાઢ માસમાં અખંડ ધારાએ વૃષ્ટિ થાય, તેમ અતૂટ ધારાએ પરમ ઉપશમાં ભાવ પ્રાપ્ત થાય એવું બંધ કરુણાસાગરે કર્યો હતે. આ બે પરમકૃપાળુ દેવે વડવા મુકામે કરેલ તે વિષે સંક્ષિપ્ત નોંધ છે. – ત્રીજે દિવસ ત્રીજે દિવસે સવારમાં મુનિ મોહનલાલજી વડવા ગયા, તે વખતે પરમકૃપાળુ દેવની મુખમુદ્રા પરમ ઉદાસીન ભાવમાં જેવામાં આવેલી. પોતે કઈ મુમુક્ષુને પત્રના ઉત્તરે લખતા હતા. તથાપિ તેમની મન, વચન, કાયાની ચેષ્ટા દેખતાં અપૂર્વ ભાવ ભાસ્યું હતું. આ પત્ર લખી રહ્યા ત્યાં સુધી મુનિ મેહનલાલજીના સામે દ્રષ્ટિ પણ કરી નહીં. જાણે એક વીતરાગશ્રેણીમાં પિતે નિમગ્ન હતા અને લેખિની એકધારાએ અસ્મલિતપણે ચાલતી હતી. આમ લેખનકાર્યની પ્રવૃત્તિ છતાં અંતરદશા અલૌકિક વર્તે છે, એવું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું. પત્ર સંપૂર્ણ લખાઈ રહ્યા પછી મેહનલાલજીના સામે જોઈ પૂછવા For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા લાગ્યા કે દીક્ષા ક્યારે લીધી? જન્મભૂમિનું ક્ષેત્ર કયું? વગેરે પ્રશ્નોત્તર થયા. પછી પૂછ્યું કે અમે જ્ઞાની છીએ એ તમને નિશ્ચય છે? મેહનલાલજી–હા, આપ જ્ઞાની છે, એ અમને નિશ્ચય છે. કૃપાળુદેવે કહ્યું–ગૃહવાસમાં જ્ઞાની હોય? મેહનલાલજી–હા, ગૃહવાસમાં પણ જ્ઞાન હોય એ વાત જિનાગમમાં સ્થળે સ્થળે છે. વાતચીતના પ્રસંગમાં શ્રીમુખે જણાવ્યું કે અમે આત્માને એક સમય માત્ર પણ ભૂલતા નથી. આ સાંભળી મેહનલાલજીને ઘણા દિવસ સુધી ખટકયા કરેલું કે ખાવું, પીવું વગેરે ક્રિયા કરતાં આત્માને ન ભુલાય એ કેમ બનતું હશે ? આ કથન આશ્ચર્યરૂપ અને સત્પરુષે કહેલું હોવાથી સત્યરૂપ લાગવા છતાં ઘણે વખત આશંકા રહી. પછી મેહનલાલજીએ વિનંતી કરી કે મારે આત્મકલ્યાણ માટે કેમ વર્તવું? સ્મરણ શાનું કરવું? ત્યારે પરમકૃપાળુ દેવે જણાવ્યું કે મુનિશ્રી લલુજી મહારાજ તમને જણાવશે; અને તેઓની આજ્ઞામાં ચાલશો તે તમારું કલ્યાણ છે. સાંજના વડ તળે ઘણા માણસને સમૂહ શ્રવણાર્થે એકત્ર થયે હતે. બધા મુનિઓ તથા ખંભાતમાંથી મુમુક્ષુઓ ઉપરાંત બીજો ભાઈ–બહેને આવ્યાં હતાં. શ્રી અંબાલાલભાઈએ બેઠક માટે બિછાવેલું હતું, પરંતુ તેના ઉપર નહીં બેસતાં પરમકૃપાળુ દેવ નીચે બેસી ગયા. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ વડવા સ્થાને સમાગમ ૧૮૭ ખંભાતથી ઢુંઢિયા શ્રાવકે પણ આવેલા તેમાંથી ગટોરભાઈએ મુહપત્તિી સંબંધી કહ્યું કે શાસ્ત્રમાં મુહપત્તી ચાલી છે (મુખ આડે વસ્ત્ર રાખી બેલવાનું ફરમાન.) પરમકૃપાળુ દેવે હાથમાં વસ્ત્ર રાખી બેલતાં જણાવ્યું કે દોરે ચાલ્યા નથી. (દરાથી મુહપત્તી મોઢે બાંધવાનું વિધાન શાસ્ત્રમાં નથી.) એમ જેટલી વાર તેણે ઉથલાવી ઉથલાવી તે પ્રશ્ન કર્યો તેટલી વાર તેની તે વાત પરમકૃપાળુ દેવે પણ ઉત્તરમાં જણાવી. ગરભાઈનું શરીર કષાયના આવેશ વડે ધ્રુજવા માંડ્યું, એટલે પરમકૃપાળુ દેવે તેને તરફ બધાનું ધ્યાન ખેંચી કહ્યું કે આ અનંતાનુબંધીનું સ્વરૂપ જુઓ. વળી જણાવ્યું કે એના વિષે તમે કાંઈ વિકલપ કરશો નહીં, તે માર્ગ ઉપર આવવાને છે. તે જ સાલના ચાતુર્માસમાં દેવકરણજી મુનિના વ્યાખ્યાનમાં જ્ઞાનીની આશાતનાથી બંધાતા કર્મ અને પરિભ્રમણનું સ્વરૂપ સાંભળી તે ભાઈએ ભરી સભા સમક્ષ પિતાથી થયેલી પરમકૃપાળુ દેવની આશાતનાને પશ્ચાત્તાપ કરી ક્ષમાપન માગી હતી. | મુનિ ચતુરલાલજીએ ઉપદેશ પૂર્ણ થઈ રહ્યા પછી પિતાના આત્મકલ્યાણ અર્થે માર્ગ સૂચવવા વિનંતી કરી. આથી પરમકૃપાળુ દેવે “માવ્યા ક્ષિત્નિએ કલેકનું સ્મરણ કરવા, પાંચ નવકારવાળી (માળા) ફેરવવા અને નૃસિંહાચાર્ય રચિત ગરબો જય જય શ્રી સદ્દગુરુપદ, જે શિવ સત્યાદિક ગાયજી –કહું છું સાધકને મુખપાઠ કરવા આજ્ઞા કરી. મને એકાંતમાં જણાવેલું કે હે મુનિ ! આત્મા ઊંચી દશા પર આવે એમ કર્તવ્ય છે. શ્રી ભાગ્યભાઈની દશા બહ સારી ઊંચી હદ ઉપર આવી છે, અને અમારી દશા For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા. તેથી વિશેષ નિર્મળ ઊંચી હદ ઉપર છે. તેમજ દરેક મુનિએની દશા વિશે પણ જણાવ્યું હતું. તમે તેઓને મંત્ર આપજે. –ચોથે દિવસચેથે દિવસે જે ગચ્છમાં, જે સંપ્રદાયમાં દીક્ષિત થયેલા અને તેમાં જ મોક્ષમાર્ગ માનેલે તે ભાવે નિર્મૂળ કરવા માટે પરમ કરુણાએ કેસરીસિંહની માફક શૂરવીરપણાથી મતાગ્રહી ભાવ નષ્ટ કરે તેવી અલૌકિક વાણી ધારા વરસાવી હતી. તે વખતે અમારા અંતઃકરણમાં તે ઉપદેશથી અજબ અસર થઈ હતી. પણ બીજા સાધુ મેહનલાલજી જેવાના મનમાં તે બેધ તે વખતે રચેલે નહીં, કારણ કે અનાદિના મિથ્યાત્વના પર્યાય, ગ૭ મતને આગ્રહી ધર્મ માનેલે, આરાધે, દ્રઢ કરેલો તેથી એકાએક શી રીતે પરિવર્તન પામે? પરમ કૃપાળુદેવે જણાવેલું કે સમ્યફ વિવેક આદિ ગુણે પણ તે ગચ્છવાસમાં નથી, ઈત્યાદિ અસરકારક રીતે વિવેચન કર્યું હતું. તે કાળે જેને નહેતું સમજાયું, તેને પણ જેમ જેમ કાળ જતે ગયે તેમ તેમ તે ઉપદેશનું સ્મરણ કરતાં તે જ સાધુઓને પરમ કૃપાળુદેવનું પ્રવચન અમૃત તુલ્ય પરિણમ્યું, અને પિતાની ભૂલે માલૂમ પડી. અહે! સદ્દગુરુની કૃપાદ્રષ્ટિ અપૂર્વ છે. ઉપદેશ થયા પછી પિતે જણાવતા કે અમે જે આ બીજ વાવીએ છીએ, તે લાંબા કાળે પણ ઊગ્યા વિના રહેવાના નથી, કારણકે આ સજીવન બીજ છે. તેના ઉપર ઇલાયચીનું દૃષ્ટાંત દઈને સમજાવ્યું હતું કે ઈલાયચીનાં બીજને ઊગતાં બહુ દિવસ લાગે છે, પણ ઊગવાનું તે ખરું જ, તે પ્રકારે For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ વડવા સ્થાને સમાગમ અમારે બેધ મુમુક્ષુ જીને કાળે કરીને અંતરમાં અવશ્ય ઊગવાને છે. – પાંચમે દિવસ– પાંચમે દિવસે બ્રહ્મચર્યની રક્ષા સંબંધી અપૂર્વ બોધ કરવામાં આવ્યું હતું. પરમકૃપાળુ દેવે મુનિ દેવકરણજી સામે જોઈ પૂછ્યું કે મુનિને બ્રહ્મચર્યની રક્ષા માટે દેહ પાડી દેવાનું પણ કહેવામાં આવેલ છે, તે આત્મઘાત ન કહેવાય? આ પ્રશ્નને ઉત્તર કેઈ આપી શક્યું નહીં. પછી કૃપાળુદેવે પરમ કૃપા કરી જણાવ્યું કે બ્રહ્મચર્ય એટલે આત્મા અને તેથી એ આત્માના રક્ષણાર્થે દેહને જ કરે પણ આત્માને રાખવે, તે ભગવાનની આજ્ઞા છે. માટે એ આત્મઘાત નથી, પણ આત્મરક્ષણ છે. એવા રૂપમાં ખુલાસો કરી જણાવ્યું કે પંચ મહાવ્રત છે, તેમાં ચોથા મહાવત માટે અપવાદ નથી; કેમકે તે કિયા રાગ વિના થવી સંભવતી નથી. જે કિયા રાગ રહિત રહીને થઈ શકે તેમાં અપવાદ શ્રી ભગવાને કહ્યો છે. તે અપવાદે તે કિયા મુનિ જરૂર પડ્યે કરે એવી આજ્ઞા પણ આપી છે. એટલે પ્રાણાતિપાત વિરમણ આદિ મહાવતેમાં અપવાદરૂપ વર્તન કારણસર ઉપદેશ્ય છે. –છઠ્ઠો દિવસ– છઠ્ઠા દિવસે વડવામાં શ્રીમદે મુનિઓ પ્રત્યે કહ્યું : તમે ગૃહ, કુટુંબ, પરિવાર તેમ જ પંચની સાક્ષીએ પરિણીત સ્ત્રી–એ સર્વ પર નિર્મોહી થઈ નીકળ્યા છે, તે તમે સાચા સાધુઓ બને. આત્મામાં સારા પ્રગટ કરે. (૧) આત્મા છે; (૨) આત્મ નિત્ય છે; (૩) આત્મા કર્તા છે; (૪) આત્મા For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ભક્તા છે, (૫) મેક્ષ છે; અને (૬) મેક્ષને ઉપાય છે–આ છ પદને હે મુનિઓ! વારંવાર વિચાર કરજે. વડવા જે આટલે કાળ રેકાવું થયું છે તે તમારા માટે જ થયું છે. તમને (અમારી) આ વેષે પ્રતીતિ થશે તે યથાર્થ સત્ય થશે, કારણ કે તમારે ત્યાગીને વેશ છે અને અમારી પાસે તેવું કંઈ ન દેખાય, પરંતુ આત્મપરિણતિ ઉપર લક્ષ આપવાથી પ્રતીતિનું કારણ થશે.” કાવિઠામાં પિતે એકલા ખેતરમાં વિચરતા. કોઈ પ્રસંગે માણસે એકત્ર મળે ત્યારે સહજ બોધરૂપે કરુણા કરતા. રાળજમાં પણ તેવી રીતે બંધના પ્રસંગે બનેલા અને વડવામાં તે ખંભાતના ઓળખીતા ઘણુ મુમુક્ષુઓ આવતા હોવાથી દરરોજ બોધપ્રવાહ વહેતે. આણંદ, કાવિઠા, રાળજ અને વડવાના બેધમાંથી સ્મૃતિમાં રહેલા વિચારે ઘણાખરા શ્રીમદુના શબ્દોમાં પ્રભાવશાળી સ્મરણશક્તિવાળા ભાઈ શ્રી અંબાલાલભાઈએ લખી રાખેલા તે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં “ઉપદેશછાયા” નામથી પ્રસિદ્ધ થયા છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર આણંદથી શ્રીમદ્ નડિયાદ પધાર્યાં હતા. સેવાભક્તિમાં શ્રી અંખાલાલભાઈ બધાં ગામામાં સાથે જ રહેતા. એક દિવસે શ્રીમદ્ બહાર ફરવા ગયા હતા ત્યાંથી મંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી; ફાનસ મંગાવી શ્રીમદ્ લખવા બેઠા અને શ્રી અંબાલાલભાઈ ફાનસ ધરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. એકસેસ બેતાળીસ ગાથાઓ પૂરી થઈ રહી, ત્યાં સુધી શ્રી અંબાલાલભાઈ હાથમાં ફાનસ ધરી દીવીની પેઠે ઊભા રહ્યા. અનેક જીવાના અજ્ઞાન અંધકારને દૂર કરનાર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અવતારને પરમભક્તિથી વિનયદ્રષ્ટિએ જોતા એ પરમભક્ત શ્રી અંબાલાલભાઈ અનેક જીવેાનાં પાપને દૂર કરનાર ગંગાને સ્વર્ગમાંથી પોતાના પિતૃઓના ઉદ્ધાર અર્થે ઉતારવા તપ કરનાર ભગીરથની સમાનતા ધરી રહ્યા હતા. શ્રી વિષ્ણુના ચરણકમળમાંથી ઉત્પન્ન થઈને વહેતી પવિત્ર ગંગા નદી સમાન શ્રી આત્મસિદ્ધિ શ્રીમની લેખિની દ્વારા વેગભરી વહી રહી હતી. રાત્રિના અંધકારને દૂર કરતી ચંદ્રપ્રભા જગતના આનંદને વધારે તેમ અનેક મુમુક્ષુઓના અનાદિ અજ્ઞાન-અંધકારને દૂર કરી આત્મપ્રતીતિરૂપી અધ્યાત્મપ્રકાશથી સહજ આનંદ પ્રગટાવવા સમર્થ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી અંબાલાલભાઈને આપવામાં આવ્યું; અને તેની ચાર નકલા કરી ચાર મહાભાગ્યશાળી પુરુષાની ચેાગ્યતા જાણી દરેકને એક એક નકલ મેાકલવાની આજ્ઞા For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા થઇ. એક શ્રી સેાભાગ્યભાઈ માટે, એક શ્રી અંખાલાલભાઈ પાસે રાખવા, એક શ્રી લલ્લુજીસ્વામી માટે અને એક ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ માટે એમ ચાર નકલા પ્રથમ થઈ. શ્રી સેાભાગ્યભાઇ ઉપર પણ છ પદના પત્ર સં. ૧૯૫૧ માં મેાકલવામાં આવ્યા હતા, અને તે મુખપાઠ કરી વારંવાર વિચારવા આજ્ઞા થયેલી; પણ વૃદ્ધાવસ્થાને લઈને મુખપાઠ કરતાં મુશ્કેલી જણાઈ તે તેમના દયાળુ હૃદયે અન્ય મુમુક્ષુએને પણ ગદ્યપાઠ મુખપાઠ કરતાં મુશ્કેલી કેટલી પડશે તે જાણી લઈ વિનંતીરૂપે શ્રીને જણાવ્યું કે, આ છ પદ્મના પત્ર વિષે ગદ્યમાં આત્મપ્રતીતિ કરાવી છે, તેવા પદ્યગ્રંથ લખાય તે સર્વ મુમુક્ષુએ ઉપર મોટો ઉપકાર થાય, અને સહેલાઈથી મુખપાઠ થઇ શકે. શરદૂ પૂર્ણિમાને દિવસે જે મેઘબિંદુ છીપમાં પડે તે મેતીરૂપે થાય છે એમ કહેવાય છે, તેમ આ વિનંતી એવા વખતે અને એવા પુરુષ દ્વારા થઈ કે તે શ્રીમના દિલમાં આત્મસિદ્ધિરૂપી અમૂલ્ય મેાતી ઉત્પન્ન કરવા સમર્થ થઈ. તથા સં. ૧૯૫૨ની શર૬ પૂર્ણિમાને ખીજે વિસે મુક્તિમાર્ગના પ્રવાસી શ્રીમદ્ રાજચંદ્રે જે આત્મસ્વરૂપનું નિરંતર પ્રગટપણે પોતાને દન હતું તે આબાલવૃદ્ધ સમજે તેવી સરળ ભાષામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્વારા પદ્યરૂપે પ્રગટ કર્યું. મહાન ગંભીર વિષયાને સરળ પદ્યમાં ઉતારીને માલગોપાલ સર્વ યથાશક્તિ સર્વોત્તમ તત્ત્વ સમજી ઉન્નતિ સાધી શકે તેવી સરળ પણ ગંભીર પ્રૌઢ ભાષા દ્વારા આ યુગમાં કેવાં શાસ્ત્રો રચાવા જોઈએ તેના યથાર્થ આદર્શ અનેક દૃષ્ટિએ વિચારવા યેાગ્ય, શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ રચી રજૂ કર્યો છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર જે મહાપુરુષની મહત્તા સમજાઈ ન હોય, તેના યથાર્થ વક્તાપણું ઉપર વિશ્વાસ ન હોય, તીવ્ર જિજ્ઞાસા તથા સાચી મુમુક્ષુતારૂપ ભૂમિકા પ્રાપ્ત થઈ ન હય, લૌકિક માનપૂજાની મહત્તા તેમ જ મીઠાશ મનથી છૂટ્યાં ન હોય અને જનમનરંજન ધર્મની આડે પિતાના આત્મધર્મની જેને ગરજ જાગી ન હોય તેવા મેહનિદ્રામાં પરવશ પડેલા જીવને આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશેષ ઉપકારક ન નીવડે એમ જાણી માત્ર ચાર જ ગ્ય જીવેને તે વિચારવા આજ્ઞા થયેલી. | શ્રી લલ્લુજી સાથે બીજા પાંચ-છ સાધુઓ જિજ્ઞાસાવૃત્તિવાળા હતા અને શ્રી દેવકરણછ બહુ પ્રજ્ઞાવાળા ગણાતા, તે પણ તેમની હાલ ગ્યતા નથી એમ શ્રી લલ્લુજીને સ્પષ્ટ જણાવી, તેમને વિશેષ આગ્રહ હોય તે કેમ વર્તવું વગેરે સૂરાના સહિત એક પત્ર શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ સાથે એક હતે તે બહુ વિચારવા ગ્ય હોવાથી તેમાંથી થોડે ઉતારે નીચે આપે છે – એકાંતમાં અવગાહવાને અર્થે “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ જેડે મેકહ્યું છે, તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા ગ્ય છે.” આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણ હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે, તે પણ જે શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પરુષ જે મારા પ્રત્યે કેઈએ પરમપકાર કર્યો નથી એ અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છેઠું તે મેં આત્માર્થ જ ત્યાગે અને ખર ઉપકારીના ૧૩ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ઉપકારને ઓળવવાના દેષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષને નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવા, ભિન્નભાવ રહિત, લેાકસંબંધી ખીજા પ્રકારની સર્વ કલ્પના ઇંડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણુ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યેાગ્ય છે. ૧૯૪ સત્પુરુષની આજ્ઞામાં વર્તવાને જેના દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, એ વાત માત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યાગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષા સાક્ષી છે.... અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યા છે. જે દેહુ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ચેાગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છેડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેના ઉપયાગ કરવા, એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.’’ બીજા એક પત્રમાં શ્રીમદ્ લખે છેઃ આત્મસિદ્ધિ ગ્રંથ વિચારવાની ઈચ્છા હેાય તે વિચારશે; પણ તે પહેલાં કેટલાંક વચના અને સગ્રંથા વિચારવાનું અનશે તે આત્મસિદ્ધિ બળવાન ઉપકારના હેતુ થશે એમ લાગે છે.” મેાક્ષમાળા' જેમ ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાના હેતુથી લખાઈ છે તેમ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' આત્માના નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રગટાવવાના ઉત્તમ હેતુથી લખાઈ છે. તેમાં For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૯૫ વિષયની વિવિધતા નથી, તેમ દ્રષ્ટાંતિક કથા કે વર્ણને નથી. છ પદની સિદ્ધિ માટે પ્રશ્નોત્તર રૂપે તત્ત્વનિરૂપણને વિષય હોવા છતાં સિદ્ધાંતિક ગ્રંથે જેવી કઠણાઈ તેમાં નથી. બહુ સૂમ ચર્ચા કે તર્કમાં વાંચનાર ગૂંચવાઈ જાય, થાકી જાય તેમ ન કરતાં સૂક્ષમ વિચારણા કરવા પિતે પ્રેરાય અને આત્મા સંબંધી નિઃશંક થાય તેવી રચના અપૂર્વ રીતે માત્ર એક બેતાળીસ ગાથામાં શ્રીમદે કરી છે. તે ગ્રંથને કંઈક ખ્યાલ આવે તેવા વિચારથી ગુરુશિષ્યના પ્રશ્નોત્તરનું ટૂંકું વિવેચન અત્રે આપ્યું છે. પ્રથમ ચૂંવાળીસ ગાથાઓમાં પ્રાસ્તાવિક વિવેચન કર્યું છે. તેમાં આત્મજ્ઞાન સિવાય જન્મમરણનાં દુઃખ ટળે નહીં એમ જણાવી, વર્તમાન કાળમાં મોક્ષમાર્ગને રોકનાર ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાન એ બે દોષ દર્શાવી તે દોષનાં લક્ષણ આપ્યાં છે. તે બન્ને દોષ ટાળવાને ઉપાય સદ્ગુરુ-ચરણની ઉપાસના બતાવી સદ્ગુરુનાં લક્ષણ અને માહાભ્ય સંક્ષેપમાં વર્ણવી આત્માનું નિરૂપણ કરનારાં સશાસ્ત્ર અથવા સદ્દગુરુએ વિચારવા માટે જે જે શાસ્ત્રોની આજ્ઞા કરી છે તેવાં શાસ્ત્રોને અભ્યાસ મધ્યસ્થ બુદ્ધિએ કરવાની ભલામણ કરી છે. શાસ્ત્ર અભ્યાસ આદિ સાધને કરતાં પ્રત્યક્ષ સગુરુના વેગથી સ્વછંદ અલ્પ પ્રયાસે ટળી જાય છે, સ્વછંદ અને મતમતાંતરના આગ્રહ તજી સરુની આજ્ઞાએ વર્તનારને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી માનાદિક અંતર શત્રુઓને નાશ થાય છે. વિનય એ ધર્મનું મૂળ છે એ વીતરાગને અભિપ્રાય જણાવી, શિષ્યને સદગુરુની ભક્તિ કરવાની ભલામણ કરી છે; પરંતુ જ્યાં સુધી સદ્ગુરુને ગ્ય દશા જેને પ્રાપ્ત નથી થઈ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ અને સદ્ગુરુ ગણવાની લાલસા રાખી શિગેના વિનયને લાભ લે છે તેવા અસદ્દગુરુ મહામહનીય કર્મ બાંધે છે, દીર્ઘસંસારી થાય છે, એવી ચેતવણી પણ આપી છે. મુમુક્ષુ જીવ ત્યાગી વર્ગમાં હોય કે ગૃહસ્થ અવસ્થામાં હોય પણ તેણે આ વાત લક્ષમાં રાખવા યોગ્ય છે એમ જણાવી, આત્મજ્ઞાન પામવા ઈચ્છનારે પ્રથમ મતાથીપણું ત્યાગવાની જરૂર હેવાથી મતાથનાં લક્ષણે બતાવ્યાં છે. તે દોષ દૂર કરી આત્માર્થીને ગ્ય ગુણ ગ્રહણ કરવા સેગ્ય છે. માટે આત્માથનાં લક્ષણે વર્ણવ્યાં છે. શિષ્યનામાં આ બેતાળીશ ગાથાઓમાં જણાવેલી થિગ્યતા હોય અને આત્મજ્ઞાની ગુરુને તેને ઉપદેશ પ્રાપ્ત થાય તે અવશ્ય આત્મજ્ઞાન પ્રગટાવી તે શિષ્ય શાશ્વત એક્ષસુખ પામે છે. પછી એક ગાથામાં છ પદનાં નામને નિર્દેશ કરી, જે વાત હવે કહેવાની છે તે ષદર્શનના અભ્યાસના સારરૂપે આત્માનું ઓળખાણ કરાવવા જ્ઞાની પુરુષે કહેલી છે એમ જણાવ્યું છે. આત્મજ્ઞાન પામ્યા હોય તે જ સદ્ગુરુ છે, તે સિવાયના કલ્પિત કુળગુરુથી કલ્યાણ થાય નહીં, અને એવા સદ્દગુરુ મળે તે હું મન, વચન, કાયાને તેની આજ્ઞા પ્રમાણે વર્તાવીશ અને સત્ય મેક્ષમાર્ગ અવશ્ય આરાધીશ એવા દ્રઢ નિશ્ચયવાળે આત્માથી શિષ્ય મેક્ષ સિવાયની સર્વ અભિલાષાઓ તજીને, ક્રોધાદિ શત્રુઓને મંદ કરીને, સંસાર પરિભ્રમણથી થાકીને અને આમેદ્ધારને લક્ષ રાખીને કઈ સદ્ગુરુને શોધે છે. તેવા સદૂગુરુ પ્રાપ્ત થતાં સરળ ભાવે પોતાના મનમાં જે જે શંકાઓ ઘુમાતી હતી તે છ ભેદે પ્રદર્શિત કરે છે અને સદગુરુ તેના ઉત્તર આપી નિઃશંક કરે છે. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ર ૧૯૭ (૧) આત્માના અસ્તિત્વ વિષે શંકા કરતાં શિષ્ય પેાતાના નાસ્તિક પક્ષના વિચાર જણાવી પૂછે છે — : શિષ્ય : જીવ દેખાતા નથી, તેનું કંઈ સ્વરૂપ સમજાતું નથી, અને બીજો કોઈ મને અનુભવ પણ નથી; તેથી જીવ નથી અથવા દેહ જ આત્મા છે એવું મને સમજાય છે. સદ્ગુરુ : દેહમાં આસક્તિ હાવાથી તને દેહરૂપે જ આત્મા ભાસે છે, પણુ દેહ અને આત્મા એમ બે તત્ત્વ તત્ત્વજ્ઞાનીઓએ જુદાં દીઠાં છે. તે બંનેનાં લક્ષણા પ્રગટ છે, તે વિચારવાથી જેમ તરવાર અને મ્યાન ભિન્ન છે તેમ આત્મા અને દેડુ ભિન્ન તને સમજાશે. શિષ્ય : દેહ, ઇન્દ્રિયા, શ્વાસેાશ્ર્વાસ રૂપે જીવ હોય તા તે પ્રગટ જણાય એમ છે, પણ તેથી જુદું જીવનું શું લક્ષણ છે? પણ ઃ સદ્ગુરુ દૃષ્ટિ વડે સર્વ પદાર્થો દેખાય છે પણ તે દૃષ્ટિને દેખનાર તથા પદાર્થોનાં સ્વરૂપને જાણનાર જીવ છે. દેહ, ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ રાકતાં કે તેમના નાશ થતાં જે અખાધ્ય અનુભવરૂપ છેવટે રહે છે તે જીવનું સ્વરૂપ છે. શિષ્ય : જો આત્મા હોય તે ઘટ, પટ આદ્ધિ પદાર્થોની પેઠે જણાતા કેમ નથી? હોય તે જણાવા જોઈએ; પણુ જણાતા નથી, માટે આત્મા નથી; અને આત્મા ન હોય તે મેાક્ષને માટે જે લેાકેા ઉપાયા આદરે છે તે કલ્પિત લાગે છે. આ મારા હૃદયની ગ્રંથિ ઊકલે તેવા સદૃઉપાય, હે સદ્ગુરુ ! અતાવેા. સદ્ગુરુ : મદારૂપે દેહ હાય છે ત્યારે પટ આદિ પદાર્થોને તે જાણી શકતા નથી; For Personal & Private Use Only પેાતાને કે ઘટ, ઇન્દ્રિયા અને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ શ્વાસોચ્છવાસ પણ પ્રગટ જડરૂપ છે, તેથી તે પણ પિતાને અને પરને જાણવા સમર્થ નથી. ઈન્દ્રિયે પિતપોતાના વિષય ઉપરાંત બીજી ઇદ્રિ સંબંધી જાણી શકતી નથી, પણ પાંચે ઇન્દ્રિયેના વિષને આત્મા જાણે છે. આત્માની સત્તાથી દેહાદિ સર્વ પ્રવર્તે છે; છતાં સર્વ અવસ્થાઓમાં જે જુદો જ રહે છે, જાણનાર રૂપે રહે છે, તે જીવ ચૈતન્યરૂપ લક્ષણે સર્વ અવસ્થામાં સ્પષ્ટ ઓળખી શકાય તેવે છે. જે ઘટ, પટ આદિ પદાર્થોને તું જાણે છે તે પદાર્થોને માને છે, પણ જાણનાર પદાર્થ જે પ્રથમ હોય તે જ તે પદાર્થો દેખી જાણી શકાય છે, તે જાણનાર એવા આત્માને તું માનતા નથી. તે ઘટ, પટ આદિનું જ્ઞાન આત્મા સિવાય કેવા પ્રકારે ઘટી શકે તેને વિચાર કર. જડ અને ચેતન એ બને દ્રવ્યોને સ્વભાવ પ્રગટ ભિન્ન ભાસે તે છે. કોઈ કાળે જડ, ચેતન એક રૂપે થઈ જાય તેવી જાતનાં તે દ્રવ્ય નથી. માટે ત્રણે કાળે જુદાં રહેનાર એ દ્રવ્યો હોવા છતાં “આત્મા નથી એવું માને છે તે તે શંકા કરનાર કોણ છે? એને વિચાર કેમ કરતો નથી? આ જ મને તે અસીમ આર્થરૂપ લાગે છે. (૨) આત્માના નિત્યત્વ વિષે શંકા કરતે શિષ્ય હવે આ પૃથ્વી ઉપર વસતી પ્રજાના મોટા ભાગની ધર્મ માન્યતાને પક્ષ કરીને પ્રશ્ન પૂછે છે – શિષ્યઃ હે સદ્ગુરુ! આપે આત્મા હોવાનાં પ્રમાણ આપ્યાં તે ઊંડા ઊતરી વિચારતાં આત્મા નામનું તત્વ હોવું જોઈએ એવું લાગે છે. પરંતુ દેહની સાથે ઉત્પન્ન થતું અને For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૯૯ દેહની સાથે નાશ પામતું તત્વ હેવું જોઈએ, એમ મને લાગે છે, તે સત્ય હશે ? સગુરુઃ દેહ હોય ત્યાં જ આત્મા હોય અને દેહ વિના આત્મા ન રહી શકે એ પ્રકારને અવિનાભાવી સંબંધ દેહ અને આત્માને નથી, પણ દેહને આત્માની સાથે માત્ર સંગ સંબંધ છે; વળી દેહ જડ છે, ઈન્દ્રિયથી જણાય તે રૂપી પદાર્થ છે, પિતે કંઈ દેખી શક્ત નથી, માત્ર આત્મા વડે દેખી શકાય તેવું દ્રશ્ય પદાર્થ છે, તે પછી ચેતનની ઉત્પત્તિ થઈ કે નાશ થયે તેને કેને અનુભવ થવા યોગ્ય છે? એટલે ચેતનની ઉત્પત્તિ અને નાશ થાય છે એમ અનુભવસિદ્ધ થતું નથી. ચેતનની ઉત્પત્તિ થઈ એમ જાણનાર ચેતનથી જદો હવે જોઈએ; તેમ જ ચેતન નાશ પામ્યું એમ જાણનાર પણ ચેતનથી જુદો હવે જોઈએ પણ ચેતનથી ભિન્ન અન્ય અચેતન પદાર્થો તે જાણી શકતા નથી. તેથી ચેતનનાં ઉત્પત્તિ, લય કહેનાર સપ્રમાણ ખેલતા હોય એમ લાગતું નથી. શિષ્યઃ બધી વસ્તુઓ જેમાં તે નાશ પામનારી, ક્ષણિક લાગે છે અને ક્ષણે ક્ષણે બદલાતી અવસ્થા નજરે દેખાય છે; એ અનુભવ ઉપરથી પણ આત્મા નિત્ય તે જણને નથી. સદ્ગુરુ ઃ તને સંયેગી પદાર્થો દેખાય છે, તે નાશ પામે છે એ તને અનુભવ થાય છે. જેને સંગ થયો છે, તેને વિયેગ સંભવે છે. પરંતુ તે જે અનુભવ કરનાર છે અને સંગને જોનાર છે, તે આત્મદ્રવ્ય તે સંગથી ઉત્પન્ન થયેલું નથી; કેમકે જડ વસ્તુઓના સંયેગથી ચેતન ઉત્પન્ન થાય એવું કઈ જગાએ કદી બની શકતું નથી, તેમ જ ચેતન દ્રવ્યથી જડ દ્રવ્યની ઉત્પત્તિ થાય એ પણ કદી કઈને કઈ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા દેશમાં અનુભવ થવા ગ્ય નથી. આમ જે સ્વાભાવિક આત્મદ્રવ્ય છે, અસંગી છે, તેને નાશ કે અન્ય દ્રવ્યમાં મળી જવું કેવી રીતે બને? તેથી તે સ્પષ્ટ નિત્ય પદાર્થ છે એમ વિચાર કરતાં સમજાશે. વળી વિચાર કર કે સર્પ વગેરે પ્રાણી જન્મથી ક્રોધાદિ સ્વભાવવાળાં હોય છે, સાપ અને મેરને તથા ઉંદર અને બિલાડીને જન્મથી વેર હોય છે, તે કેઈ આ ભવમાં બંધાયેલું વેર કે પ્રકૃતિદોષ જણાતા નથી તે પૂર્વ જન્મના એ સંસ્કાર છે એમ સિદ્ધ થતાં, જીવ મરતે નથી પણ જન્માંતરમાં પણ તેને તે જ હોવાથી નિત્ય સિદ્ધ થાય છે. પદાર્થની જે જે અવસ્થાએ તને બદલાતી જણાય છે તે બધા નિત્ય દ્રવ્યના પર્યાયે છે; એટલે પદાર્થ રૂપાંતર પામવા છતાં મૂળ દ્રવ્ય કાયમ રહે છે. તે જ પ્રમાણે બાળ, યુવાન વગેરે અવસ્થાઓ બદલાયા છતાં તેને જાણનારે તે તેને તે જ એક આત્મા નિત્ય દ્રવ્ય રૂપે રહે છે. વસ્તુ માત્ર જે ક્ષણિક હોય તે ક્ષણિક પદાર્થને જાણીને બીજી ક્ષણે પિતે નાશ પામનાર સ્વભાવવાળે જીવ ક્ષણિક વસ્તુ છે એ અનુભવ પ્રગટ કરતાં પહેલાં નાશ પામવો જોઈએ; પણ ક્ષણિક સિદ્ધાંત પ્રગટ કરનાર ક્ષણિક ન હોવો જોઈએ એમ તે સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય તેવું છે, તેથી ક્ષણિકપણાને અનુભવ કરનાર અક્ષણિક કે નિત્ય સિદ્ધ થાય છે. જગતમાં જેટલા પદાર્થો છે તેમાંથી સર્વથા કેઈને નાશ થતું નથી, માત્ર રૂપાંતર પામે છે; તે ચેતનને નાશ થાય છે એમ કહો તે કયા પદાર્થમાં તે ભળી જશે તેને વિચાર કરે, તે અસંગી પદાર્થ રૂપાંતર પામવા છતાં પિતાના રૂપે જ રહે એવું સ્પષ્ટ સમજાશે. તેથી આત્મા નિત્ય સિદ્ધ થાય છે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૦૧ (૩) આત્મા કંઈ કરતે નથી એ અભિપ્રાય દર્શાવતાં શિષ્ય પ્રશ્ન કરે છે – શિષ્ય : હે સદ્દગુરુ ! આત્મા નિત્ય છે એમ સમજાયું, પણ તે કર્મને કર્તા હોય એમ લાગતું નથી; કર્મને કર્તા કર્મ હોઈ શકે એમ સમજાય છે. સદૂગુરઃ જે ચેતનની પ્રેરણા ન હોય તે કર્મ કર્યું ગ્રહણ કરે? જડમાં તે પ્રેરણા કે કુરણને ધર્મ જણને નથી, તેથી કંઈક કરી શકવાની શક્તિ કે પ્રેરણા ચેતનમાં જણાય છે અને તેથી કર્મને કર્તા જીવ ઘટે છે. શિષ્યઃ તે એમ માનવું પડશે કે જીવને સહજ સ્વભાવ કર્મ કરવાને છે. | સગુરુઃ જે જીવ કર્મ ન કરે તે કર્મ થતાં નથી, જીવને કર્મ ન કરવાં હોય તે તેમ બની શકે છે, માટે કર્મ કરવાં એ જીવને સહજ સ્વભાવ નથી તથા કર્મ કરવાં એ છવધર્મ નથી કારણ કે પિતાને ગુણ હોય તે તે છૂટી શકે નહીં. શિષ્ય : આત્મા સદાય અસંગ સ્વરૂપે રહે છે, માત્ર પ્રકૃતિ કર્મબંધ કરે છે તેથી જીવ અબંધ છે એમ માનવામાં કંઈ હરકત છે? સગુરુ : જે આત્મા અસંગ સ્વરૂપે એકાંતે હોય તે તને તે સ્વરૂપે ભાસ જોઈએ પણ તેમ બનતું નથી. તેથી કઈ રીતે તે અસંગ, નિરાવરણ સ્વરૂપે હાલ નથી એમ સમજાય છે. તેમજ નિશ્ચય નથી એટલે શુદ્ધ સ્વરૂપે આત્મા અસંગ છે પણ તેનું ભાન થયા વિના તે દશા પ્રાપ્ત થતી નથી. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ २०२ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ શિષ્ય : અથવા એમ માનીએ કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ ગ્રહણ થાય છે, તેથી જીવ તે અબંધ રહે છે એમ માનીએ તે કેમ? સદ્દગુરુઃ જગતને કર્તા કે જેને કર્મ વળગાડનાર કેઈ ઈશ્વર સંભવ નથી, પરંતુ કર્મરહિત શુદ્ધ આત્મા થયા તે જ ઈશ્વર છે. જે શુદ્ધ આત્માને કર્મની પ્રેરણ કરનાર માનીએ તે ઈશ્વરને દેષવાળે, ઉપાધિવાળે માનવે પડશે, તે સંસારી જીવ અને ઈશ્વર બને ઉપાધિવાળા હેવાથી ઈશ્વરનું સ્વરૂપ યથાર્થ સમજાશે નહીં. શિષ્ય : કાં તે કર્મનું કર્તાપણું અસંગ આત્માને ઘટતું નથી અથવા તે કર્મ કરવાને સ્વભાવ આત્માને માનીએ તે તે કદી છૂટે નહીં, એ બન્ને પ્રકાર વિચારતાં મેક્ષ માટે પ્રવૃત્તિ કરવી યોગ્ય લાગતી નથી. તે હવે આત્માને કર્તા કે અકર્તા, કેવા પ્રકારે માનવે? સગુરુ : જ્યારે જીવ આત્મજ્ઞાન પામે, ત્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવને કર્તા છે એટલે જ્ઞાન દર્શન આદિ પિતાના સ્વભાવને કર્તા છે, જ્ઞાનદશામાં પિતે કર્મને કર્તા પિતાને માનતું નથી. પરંતુ અજ્ઞાનદશામાં છવ કર્મને કર્તા બને છે અને દેહાદિ કર્મોને પિતે સ્વામી બને છે. (૪) જીવ કર્મને કર્તા કેવી રીતે છે તે સમજાયા પછી શિષ્ય ભક્તા પદ વિષે શંકા કરતાં કહે છે – શિષ્ય : જીવને કર્મ કર્તા ભલે કહો પણ તે કર્મને ભેતા કહી શકાશે નહીં, કેમકે કર્મ જડ હેવાથી તે કંઈ જાણતા નથી કે આણે પાપ કર્યું છે માટે એને દુઃખ આપવું કે આણે પુણ્ય કર્યું છે માટે એને સુખ આપવું. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર २०३ સદ્દગુરુ ઃ જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મ જડરૂપ છે, પરંતુ રાગદ્વેષાદિ ભાવકર્મ જીવની કલ્પનારૂપ છે માટે તે કર્મ ચેતનરૂપ છે, જડ નથી. જીવના રાગદ્વેષરૂપ ભાવકર્મને નિમિત્તે તથા જીવવીર્યની ફુરણાથી સૂક્ષ્મ જડ પરમાણુઓનું ગ્રહણ થાય છે. તે જ્ઞાનાવરણદિ આઠ દ્રવ્યકર્મ છે. વળી ઝેર અને અમૃત જડ છે તેથી તે જાણતા નથી કે અમને ખાનારને અમારે આવું ફળ આપવું છે પણ જીવ ઝેર ખાય તે ઝેર ચઢે છે, અને અમૃત પીએ તે અમર થાય છે. જે પ્રકારે શુભ અને અશુભ કર્મ એટલે પાપ-પુણ્ય બાંધ્યાં હોય છે તે પ્રકારે ભગવાય છે. એક રંક છે અને એક રાજા છે એમ જે વિચિત્રતા જગતમાં જણાય છે તેનું કારણ પણ જે પ્રકારે શુભાશુભ બાંધ્યાં છે તે પ્રમાણે જીવ ભગવે છે. તેથી જીવ કર્મને ભક્તા સાબિત થાય છે. શિષ્ય : શુભાશુભ કર્મનું ફળ ઈશ્વર આપે છે એમ માનીએ તે જીવ ભક્તા છે એમ સમજાય, પણ એમ માનતાં એટલે ઈશ્વરને ઉપાધિવાળા માનતાં ઈશ્વરનું ઈશ્વરપણું ટળીને જીવપણું પ્રાપ્ત થાય છે, તે ઈશ્વર વિના સુખદુઃખ કેણ આપે? સદ્દગુરુ ઃ ઝેર અને અમૃત પિતાના સ્વભાવપણે ખાનારને ફળ આપે છે તેમ આઠે કર્મો પિતાના સ્વભાવપણે જીવને ફળ આપે છે તેથી ઈશ્વરને ફળ આપનાર માનવાની કંઈ જરૂર રહેતી નથી. શિષ્ય: ઈશ્વરને ન માનીએ તે આ ભવમાં કરેલાં પુણ્યનું ફળ સ્વર્ગમાં કેણ આપે? તથા દુષ્ટ કર્મની શિક્ષા આપવા નરકની રચના કણ કરે? અને નિયમિતપણે સારાં For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ તેવાં જ કમનસાર ભાવના છે. કેટલા રસ ૨૦૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કર્મનું ફળ સારું જ મળે નહીં, તે પછી જગતમાં નીતિ વગેરેની વ્યવસ્થા ક્યાંથી રહે? સદ્ગુરુ ઃ શુભાશુભ કર્મનાં ભેગવવા ગ્ય ફળ મળે તેવાં દ્રવ્ય, સ્થાન અને સ્વભાવની વ્યવસ્થા અનાદિસિદ્ધ જગતમાં છે, અને કર્માનુસાર ભાવનાના બળે જીવ કર્મ કેવી રીતે બાંધે છે અને કેટલા કાળ સુધી, કયે સ્થળે, કેટલા રસે તે કર્મનું ફળ ભેગવશે વગેરે વિષે ગહન શાસ્ત્રો લખાયાં છે તે વાત અત્યંત સંક્ષેપમાં અહીં જણાવી છે. જીવની યોગ્યતા વધતાં તે પ્રગટ સમજી શકાય તેમ છે. (૫) કર્તા જોક્તા જીવ સાબિત થયા પછી મેક્ષપદ વિષે શંકા ઉત્પન્ન થવાથી શિષ્ય પ્રશ્ન કરે છે – શિષ્યઃ જીવ કર્મ કરે છે અને ભગવે છે ખરે, પણ તે સર્વ કર્મથી મુક્ત થઈ શકે કે કેમ? સદૂગુરુઃ જેમ શુભાશુભ કર્મ જીવ કરે તે તેનું ફળ પ્રાપ્ત થાય છે, તેમ શુભાશુભ કર્મ જીવ ન કરે તે તે કર્મથી નિવૃત્ત થાય અને તેનું ફળ પણ મળવું જોઈએ. તે નિવૃત્તિનું ફળ મેક્ષ છે એમ વિચારવાન જીવને જણાય છે. શિષ્ય : અનંત કાળ વહી ગયે તે પણ જીવ મુક્ત થો નહીં. દેવાદિ ગતિ શુભ કર્મથી પાપે, અશુભકર્મો નરકે ગયે; પણ હજી દોષાવાળો જીવ પ્રત્યક્ષ છે; તે મેક્ષને સંભવ કેમ મનાય? સદ્દગુરુઃ શુભાશુભ કર્મભાવને લઈને અનંતકાળ વીત્યે છતાં જીવ મુક્ત થયે નહીં. પરંતુ તે શુભાશુભ ભાવને નાશ કરવાથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રાત્મસિદ્ધિશાસ્ર ૨૦૫ શિષ્ય : કર્મરહિત કોઈ ગતિમાં જી હાય તે સમજાતું નથી; તે કોઈ સ્થળ એવું છે કે જ્યાં જીવને કોઈ કર્મના સંગ નહાય? સદ્ગુરુ : દેહાદિ સંયેગાના ક્ી કદી પ્રાપ્ત ન થાય નેવે વિયેાગ થાય છે; અને તે સિદ્ધસ્વરૂપ મેક્ષપદ શાશ્વત પદ્મ છે એટલે ત્યાંથી કદી ફરી જન્મમરણુરૂપ સંસારમાં આવવું પડતું નથી; ત્યાં આત્માનું અનંત સુખ ભાગવાય છે; એવું મેક્ષપદ સિદ્ધ થયું. (૬) પાંચે સ્થાનકના વિચાર કરતાં તે પાંચે પદ્મના નિશ્ચય થયે એટલે શિષ્યની મુમુક્ષુતા તીવ્ર થઇ અને મેાક્ષના ઉપાય ન હેાય તે અત્યાર સુધી જાણેલું શા કામનું છે એમ વિચારી અવિધ ઉપાયમાં શંકા થવાથી શિષ્ય પૂછે છેઃ— શિષ્ય : અનંતકાળનાં કર્મો કેવી રીતે નાશ પામશે કોઇ વિરોધ ઉપાય મને જણાતા નથી. અનેક મત અને અનેક દર્શના અનેક ઉપાયા બતાવે છે. તેમાં સાચું શું માનવું ? સદ્ગુરુ : ( અટલી હદની વિચારણા કરો સમજી શકયો તેવા સુશિષ્યને ધીરજ અને આશીર્વાદ આપતાં કહે છે— તને અત્યાર સુધી આપેલા પાંચ પદની શંકાએના પાંચ ઉત્તરથી આત્મામાં પ્રતીતિ થઈ છે કે આ સદ્ગુરુ કારણકાર્યથી સમજાવીને યથાર્થ આત્મસ્વરૂપ જણાવે છે તેમ જ છે, તે તને માઉપાય ખતાવીશ તેમાં શંકા નહીં રહે; મેાક્ષના ઉપાયનો તે જ પ્રમાણે સહજ પ્રતીતિ થશે. ઘણા કાળનું સ્વગ્ન પણ જાગ્રત થતાં જ દૂર થાય છે For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ २०७ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તેમ આત્મજ્ઞાન થતાં અનાદિને વિભાવ ટળે છે. કર્મથી ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ એ જ અજ્ઞાનદશા છે, તે કર્મબંધનનું કારણ છે, શુદ્ધ આત્માથી ભિન્ન બહિરાત્મભાવમાં વાસને છે; પરંતુ કર્મથી મુક્ત થવાના ભાવ છે, તે નિજ શુદ્ધ આત્મસ્વભાવમાં વાસ થવે તે છે. કર્મબંધનનાં જે જે કારણો છે તે બંધમાર્ગ છે અને તે બંધનનાં કારણેને નાશ કરે તે મેક્ષમાર્ગ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ કર્મબંધનરૂપ વેલીની મુખ્ય ગાંઠ છે, તેને નિર્મૂળ કરવાના ઉપાય તે મેક્ષમાર્ગ છે. અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ કર્મોમાં સમાઈ જાય છે અને તે આઠેમાં મુખ્ય મેહનીયકર્મ છે, તેને નાશ કરવાને ઉપાય સાંભળ. મેહનીય કર્મને બે ભેદ છે : એક દર્શનમોહનીય અને બીજે ચારિત્રમેહનીય. દર્શનમેહનીયને નાશ બેધથી થાય છે; અને ચારિત્રમેહનીય વીતરાગતાથી ટળે છે, આ સત્ય ઉપાય છે, કેમકે ક્રોધાદિથી કર્મ બંધાય છે અને ક્ષમાદિથી કર્મને નાશ થાય છે એ સર્વને પ્રત્યક્ષ અનુભવમાં આવે તેમ છે. અનેક મત તથા અનેક દર્શને મેક્ષના ઉપાય બતાવે છે તે પ્રત્યેને આગ્રહ તજીને તથા આ મારો ધર્મ છે તે મારે પાળવે જ એવા વિકપ મૂકીને આ મેક્ષ માટે બતાવિલે માર્ગ આરાધશે તે છેડા ભવમાં મેક્ષ પામશે. છ પદ વિષે તે છ પ્રકારે પ્રશ્નો વિચાર કરીને પૂજ્યા તે પદ જે સગે સમજાય, તેમાં નિઃશંક થાય તે અવશ્ય મોક્ષમાર્ગ પામે છે. એકાદ પદમાં પણ શંકા હોય તે મોક્ષમાર્ગ પમત નથી. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૦૭ શિષ્યઃ કઈ જાતિમાં મેક્ષ પમાય છે, કયા વેષથી મોક્ષ પમાય છે એને નિશ્ચય મારાથી થઈ શક્યું નથી. કારણ કે કેઈ બ્રાણ આદિ જાતિને મેક્ષગ્ય માને છે, કઈ સાધુ આદિના વેષ વિના મેક્ષ થતું નથી એમ અનેક ભેદો વર્ણવે છે, એક જ પ્રકારને માર્ગ બધા માનતા નથી, તે મારે શું કરવું? સદ્દગુરુઃ દર્શનમેહ અને ચારિત્રમોહને દૂર કરીને સત એટલે અવિનાશી, ચૈતન્યમય એટલે સર્વ ભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય શુદ્ધ આત્મા પામવાને ઉપર મેક્ષમાર્ગ કહ્યો તે ગમે તે જાતિમાં કે વેષમાં આરાધશે તે મેક્ષ પામશે. મેક્ષમાં ઊંચનીચને ભેદ નથી. આમાં કંઈ શંકા રાખવા યંગ્ય નથી. શિષ્યઃ પાંચ પદ સમજ્યાનું ફળ, મોક્ષને ઉપાય ન સમજાય તે શા કામનું છે? પાંચે પદના ઉત્તરથી હે સદ્ગુરુ મારા મનનું સમાધાન થયું છે તેમ આ મેક્ષઉપાય નામનું પદ સમજાય તે મારા મહાભાગ્યને ઉદય થયે એમ હું જરૂર માનીશ. હે ગુરુરાજ ! મેક્ષમાર્ગની શરૂઆતથી સંપૂર્ણતા સુધીને ક ઉપાય છે? સદ્ગરઃ કષાય એટલે ક્રોધ, માન, માયા અને લેભા એ સર્વને શમાવવા, મંદ કરવા, એક મેક્ષ સિવાય બીજી અભિલાષા ન રાખવી, સંસાર–પરિભ્રમણથી ત્રાસ પામવે અને આ આત્મા અનંત કાળથી કર્મને ભારે કચરાઈ રહ્યો છે તેને જન્મમરણનાં દુઃખથી સુકાવવા સાચા ભાવથી કાળજી રાખી મેક્ષ માટે પ્રવર્તવાના ભાવરૂપ અંતર દયા તેમ જ સર્વ જીવે સંસાર દુઃખથી મુક્ત થાય તેવા ભાવરૂપ અંતરથી થયો એમ હું કે રાજ! મેશ સુધીને છે For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ દયા જેને હોય તે જીવને મોક્ષમાર્ગને જિજ્ઞાસુ જાણવે. એવા જિજ્ઞાસુ આત્માને સગુરુને બેધ થાય તે તે સમ્યગ્દર્શન પામે અને અંતરની શોધમાં વર્તે. મત, દર્શનને આગ્રહ તજીને જે તે સદૂગુરુએ દર્શાવેલા લક્ષે વર્તે તે તે શુદ્ધ સમક્તિ પામે એટલે તેને અંશે આત્માને અનુભવ થાય છે. - જ્યારે નિજસ્વભાવને સ્પષ્ટ અનુભવ, લક્ષ અને પ્રતીતિ વર્તે તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે ત્યારે પરમાર્થે સમ્યગ્દર્શન પ્રગટ થયું ગણાય છે. સમ્યગ્દર્શનની વધતી જતી ધારાથી ચારિત્રમેહનીચના મિથ્યાભાસને ટાળે, ત્યારે ચારિત્રગુણ એટલે સ્વભાવસમાધિ પ્રગટે છે અને અંતે સર્વ રાગદ્વેષને ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય છે. શુદ્ધ આત્મસ્વભાવનું જ્યાં નિરંતર જ્ઞાન રહે, તે જ્ઞાનને કેવળજ્ઞાન કહીએ છીએ. એ જીવન્મુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં અત્રે અનુભવાય છે. હે શિષ્ય! દેહમાં જે આત્મબુદ્ધિ થઈ છે અને તેથી દેહ, સ્ત્રી, પુત્રાદિ સર્વમાં અહંભાવ, મમત્વભાવ વર્તે છે તે છૂટે અને આત્મામાં આત્મબુદ્ધિ થાય તે તું કર્મને કર્તા પણ નથી તેમ જ લેતા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. એ જ ધર્મથી મેક્ષ છે; તું જ મક્ષસ્વરૂપ છે એટલે શુદ્ધ આત્મા છે; અનંત જ્ઞાન, દર્શન અને અવ્યાબાધ સુખસ્વરૂપ તું છે, તું જ શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્યપ્રદેશાત્મક છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ છે અને અનંત સુખની ખાણ છે. વિશેષ કેટલું For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ ૨૦૯ કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ કે તે વિચાર કરીશ તે તે સંપૂર્ણ પદ પ્રાપ્ત કરીશ. “નિશ્ચય સર્વે જ્ઞાનીને આવી અત્ર સમાય” એમ કહીને સહજ સમાધિમાં સદ્ગુરુ લીન થયા, મૌન થયા. છેવટે ઉપસંહાર કરતા પહેલાં “શિષ્યબાધબીજપ્રાપ્તિરૂપે નવ ગાથાઓ આપી છે તેમાં જ્ઞાન, ભક્તિ અને ઉપકારની લાગણી ઉત્તમ રીતે વર્ણવી જે ભાવ પ્રગટ કર્યો છે, તે ભાવ સદ્દગુરુનું ઓળખાણ જે મહાભાગ્યશાળીને થયું હોય તેને મરણ સમયે આવે તે મહાલાભ થાય, સમાધિમરણ થાય તેવી તે ગાથાઓ હોવાથી તથા મરણ સમયે પણ સંભળાવવા ગ્ય હોવાથી મૂળ રૂપે જ નીચે આપી છેઃ સદગુરુના ઉપદેશથી, આ અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂ૫. ૧૨૦ કર્તા ભક્તા કર્મને, વિભાવ વર્તે જ્યાંય વૃત્તિ વહી નિજ ભાવમાં, થયે અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાશે સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ચન્થ. ૧૨૩ અહે! અહે! શ્રી સદૂગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહે! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિ, વત્ ચરણાધીન. ૧૨૫ ૧૪ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ હું દાસ છું; તેહ પ્રભુને દીન. ૧૨૬ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાલે આ૫ મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ.” ૧૨૭ છેલ્લી પંદર ગાથાઓમાં ચૂલિકારૂપે ઉપસંહાર કર્યો છે. છ પદને વિસ્તારપૂર્વક વિચારવાથી “ષદર્શન જિન અંગ ભણી જે જેમ શ્રી આનંદઘનજીએ ગાયું છે તેમ છયે દર્શન સમજાશે, અને સમ્યગ્દર્શનનાં છયે સ્થાનકમાં નિઃશંક થવાથી સમકિતને લાભ થશે એમ જણાવી, મિથ્યાત્વ જે મેટો રેગ મટાડવા સદ્ગુરુ ઘેઘને શોધી તેની આજ્ઞારૂપ પથ્ય પાળીને સદ્ગુરુના બંધને વિચાર ધ્યાનમાં લેવારૂપ ઔષધની ભલામણ કરી છે. ભવસ્થિતિ પાકે નહીં ત્યાં સુધી મેક્ષ ન મળે વગેરે વિચારે તછ સપુરુષાર્થ કરી પરમાર્થ સાધવા પ્રેરણા કરી છે. નિશ્ચય નયે આત્માનું જ સ્વરૂપ છે તે લક્ષમાં રાખી સદ્વ્યવહારરૂપ મેક્ષનાં સાધને આરાધવાં, પણ વ્યવહાર કે નિશ્ચયને એકાંતે આગ્રહ ન કરે એવી ચેતવણી આપી છે. આ ગ્રંથમાં કેઈ નય એકાંતે કહ્યો નથી, બન્નેને ગૌણ મુખ્યપણે યથાગ્ય સાથે લક્ષ રાખેલ છે. ગચ્છમતની કલ્પનાએ સદ્વ્યવહાર ગણાય નહીં તેમ જ પિતાના સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થયા વિના નિશ્ચયની વાતમાં કંઈ માલ નથી. ત્રણે કાળના સર્વે જ્ઞાનીને એક જ માર્ગ છે. નિશ્ચય નથી સર્વ જીવ સિદ્ધ જેવા છે, પરંતુ સદ્ગુરુની આજ્ઞા અને જિનદશાના અવલંબનરૂપ નિમિત્તથી તે સ્વરૂપ સમજાય તે તે સ્વરૂપે પ્રગટ થાય; માટે સદ્વ્યવહારની પણ જરૂર છે. એકાંતે શુદ્ધ ઉપાદાન કે નિશ્ચયનું નામ લઈને નિમિત્તરૂપ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૧૧ વ્યવહારને તજે તે ભ્રાંતિમાં ભમે છે, મોક્ષ પામતા નથી. મેઢે જ્ઞાનની વાત કરે અને હૃદયમાં મેહ ભરપૂર હોય તે પામર પ્રાણી જ્ઞાનીને દ્રોહ કરે છે, અશાતના કરે છે. પરંતુ મુમુક્ષુ જીવ તે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણોનું સેવન કરી જાગ્રત રહે છે. જેણે મેહને ક્ષય કર્યો છે કે શાંત કરી દીધું છે તે જ્ઞાનીની દશા પામ્યું છે. સકળ જગત જેને એંઠરૂપ લાગે, સ્વપ્ન સમાન ભાસે તે જ્ઞાનીદશા કહેવાય, બાકી મેહમાં વર્તે છે તે ગમે તેવાં નિશ્ચયનાં વચન બેલે તેપણ તે વાચાજ્ઞાન કે શુફાન છે. પ્રથમનાં પાંચ પદને વિચાર કરીને મોક્ષના ઉપાયરૂપ છેલ્લા પદમાં જેનું વર્તન હોય તે મોક્ષરૂપ પાંચમું પદ પ્રાપ્ત કરે છે, એ નિઃશંક વાત જણાવી અંતમંગલની ગાથામાં જ્ઞાની પુરુષને નમસ્કાર જણાવ્યું છે: “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે ! વંદન અગણિત.” ચૌદ પૂર્વનું મધ્યનું – સાતમું પૂર્વ ‘ગામમવા' નામે છે તે સર્વ પૂર્વના સારરૂપ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના. આત્મસ્વરૂપને અનુભવ કરીને શ્રીમદે સુગમ રીતે મધ્યસ્થપણે કરી છે. તેને ઊંડે અભ્યાસ સદ્ગુરુ સમીપે થાય તે આત્મજ્ઞાન પામવું સુલભ થાય તેવું આ કળિકાળમાં ઉત્તમ સાધન આપણને પ્રાપ્ત થયું છે. તે સમજવા જિજ્ઞાસુ દશા પ્રાપ્ત કરી આત્મજ્ઞાની ગુરુ સમીપે ભક્તિપૂર્વક તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવા સર્વને ભલામણ કરું છું. પક્ષપાત કે ખંડન – મંડનની શૈલી ગ્રહણ કર્યા વિના માત્ર સત્ય વસ્તુને સુગમપણે ગ્રહણ કરાય તેવા રૂપે સુંદર પદ્યમાં ૧૪૨ ગાથામાં For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ શ્રીમદ્ રાજચદ્ર જીવનકળા જ સર્વ શાસ્ત્રોને સાર શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ’માં ભરી દીધા છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ચાર નકલામાંથી એક શ્રી સેાભાગ્યભાઈને આપેલી તેના અભ્યાસથી તેમની દશા બહુ ઉચ્ચ થઈ હતી તે આગળ ઉપર જણાવી દીધું છે. શ્રી અંબાલાલભાઈને આજ્ઞા થયેલી તે પ્રમાણે તેમણે અત્યંત ભક્તિભાવથી તેનું વાંચન, મનન, નિદિધ્યાસન કરેલું અને તેનું માહાત્મ્ય ટૂંકામાં શ્રીમદ્ ઉપર લખેલા પત્રમાં જણાવે છે: શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચતાં વિચારતાં મારી અલ્પજ્ઞ મતિથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી; પણ મારી સાધારણ મતિથી તે ઉત્તમાત્તમ શાસ્ત્ર વિચારતાં મારા મન, વચન, કાયાના યાગ સહજે પણ આત્મવિચારમાં પ્રવર્તતા હતા; જેનું અનુપ્રેક્ષણ કેટલાક વખત રહેવાથી, રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તવામાં મારી ચિત્તવૃત્તિ સહેજે અટકી જઈ આત્મવિચારમાં રહ્યા કરતી હતી, જેથી મારી કલ્પના પ્રમાણે સહજ સ્વભાવે શાંતિ રહ્યા કરતી હતી. જે ઘણા પરિશ્રમથી મારા ત્રિકરણ જોગ કોઈ અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમે સ્થિર નહીં રહી શકેલા, તે ચેાગ તે પરમાત્કૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં સદ્ગુરુચરણમાં પ્રેમયુક્ત સ્થિરભાવે રહ્યા કરતા જેથી મારી અલ્પજ્ઞ દૃષ્ટિથી અને મારા સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જો તેવી રીતે તેજ શાસ્ત્રનું વિશેષ અનુપ્રેક્ષણ દીર્ધકાળ સુધી રહ્યા કરે તે આત્મવિચાર, આત્મચિંતન સદાય જાગ્રતપણે રહ્યા કરે; અને મન, વચન, કાયાના યાગ પણ આત્મવિચારમાં જ વર્યાં કરે.” For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરમસિદ્ધિશાસ્ત્ર ૨૧૩ સ્વામી શ્રી લલ્લુજી આત્મસિદ્ધિ સંબંધમાં જણાવે છે: “તે વાંચતાં અને કોઈ કોઈ ગાથા બેલતાં, મારા આત્મામાં આનંદના ઊભર આવતા. અને એકેક પદમાં અપૂર્વ માહાન્ય છે, એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિને સ્વાધ્યાય, મનન નિરંતર રહ્યા કરી આત્મલ્લાસ થતું. કેઈની સાથે કે બીજી ક્રિયા કરતાં આત્મસિદ્ધિની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુ દેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિની આત્માનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું, અન્ય કશું ગમતું નહીં. બીજી વાત પર તુચછ ભાવ રહ્યા કરતે. માહામ્ય માત્ર એક સદ્ગુરુ અને તે ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું.” ચેથી નકલ શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને મેકલાવેલી. તેમણે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીને ભક્તિપૂર્વક અભ્યાસ કરી પિતાને જે ભાવો ફુરેલા તે “આત્મસિદ્ધિ શાસ્ત્રના વિવરણરૂપે દર અઠવાડિયે દશબાર પાનાં શ્રી અંબાલાલભાઈ ઉપર લખી મેકલતા. તેમાંનું કંઈ પ્રસિદ્ધ થયું જણાતું નથી. શ્રી અંબાલાલભાઈ આદિના પત્રોમાં તેની સૂચનાઓ આવે છે તે ઉપરથી કંઈક વિસ્તારથી આત્મસિદ્ધિ વિષે શ્રી માણેકલાલભાઈ લખતા એમ જણાય છે. ટૂંકામાં, અનેક યંગ્ય આત્માઓ એ શાસ્ત્રના અવલંબનથી ઉચ્ચ દશા પામે તેવી તે શાસ્ત્રમાં ચમત્કૃતિ છે, એ વાત ઉપરના ઉતારા ઉપરથી પણ સિદ્ધ થાય છે. e For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ચરોતરમાં પુનરાગમન શ્રીમદ્ નડિયાદમાં સં. ૧૯૫ર ની દિવાળી પછી પણ થોડો વખત રહ્યા હતા. પછી વવાણિયા, મોરબી, સાયલા તરફ વૈશાખ માસ સુધી રહ્યા હતા અને તે જ વૈશાખમાં ઈડર થઈ જેઠ માસમાં મુંબઈ ગયા હતા. આ અરસામાં શ્રી ભાગ્યભાઈને સમાધિપૂર્વક દેહ છૂટ્યો હતો. શ્રી લલ્લુજી આદિ છ મુનિઓની શ્રદ્ધા ફરી ગઈ છે એમ ખંભાત સંઘાડાના સાધુ અને શ્રાવકેમાં વિશેષ ચર્ચા થવા લાગી. શ્રી લલુજીને દીક્ષા આપનાર શ્રી હરખચંદજીને દેહ પણ છૂટી ગયે હતું. તેથી બીજા સાધુઓને ચિન્તા થઈ પડી કે જે આ મુનિઓને દબાવીશું નહીં તે તે જુદે વાડ બાંધશે. તેથી તે છમાંના એક એક સાધુને બીજા પક્ષવાળા સાધુઓના સમૂહમાં લાવીને વિશેષ પ્રકારે દબાવતા, માર્ગથી પાડવાના પ્રયત્ન કરતા. તે પણ એ છ મુનિઓ સમભાવે રહેતા. શ્રી દેવકરણજી મુનિને સાચી વાતમાં શૂરવીરપણું આવી જતું પણ દબાઈને બેસી રહેતા. લાક્ષાગૃહમાં પાંડેને બાળવાને પ્રયત્ન કૌરવોએ કર્યો હતે તેમ આ પરિષહ મુનિઓને સહન કરે મુશ્કેલ હતું. પરંતુ શ્રીમદ્દના ઉપદેશથી તે અંતરંગમાં શાંતિ રાખી શક્યા હતા. કેટલાક થતી જિજ્ઞાસાવાળા મુનિઓને તે એ પ્રસંગે વિશેષ દૃઢતા થઈ કે આત્મકલ્યાણની ઈચ્છાવાળાને એ બધાને સંગ ભંડો છે. દરરોજ નિંદા અને ખટપટમાં કાળ ગાળનાર એક પક્ષ દેખાતે અને એક બાજુ પિતાને સમ સાચી વાત બાઈને એ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ચરેતરમાં પુનરાગમન લક્ષ ચૂક્યા વિના શાંત ભાવે સહન કરતા થડા મુનિએ યથાર્થ સાધુપણું આચરતા જણાતા. શ્રીમદ્દન અમૃત સમાન બેધના પરિણામે મુનિઓને શાંતિ રહેતી. પત્રો પણ વિરોધ શમાવે તેવા આવતા તેમાંથી કંઈક નીચે આપું છું – સત્સમાગમને પ્રતિબંધ કરવા જણાવે છે તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તે તે ગ્ય છે, યથાર્થ છે, તે પ્રમાણે વર્તશે. સત્સમાગમને પ્રતિબંધ કરે એગ્ય નથી, તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચરવું યેગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય.” અવિધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; અને એ સર્વના ઉપકારને માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવાફેરથી ભિન્નતા માને છે એમ તે જીવને શિખામણ પ્રાપ્ત થાય તે સન્મુખવૃત્તિ થવાયેગ્ય છે. જ્યાં સુધી અ ન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે.” | શ્રી લલ્લુજી આદિનું ચાતુર્માસ સં. ૧૫૩ માં ખેડા થયું હતું. ત્યાં શ્રીમદે તેમના સ્વાધ્યાય માટે મેક્ષમાર્ગ – પ્રકાશ” ગ્રંથ મેકલ્યું હતું. શ્રીમને મેરબીમાં ત્રણ માસ સં. ૧૯૫૪માં ચૈત્ર માસ સુધી રહેવાનું બન્યું હતું તે પ્રસંગે થયેલાં વ્યાખ્યાનેની એક મુમુક્ષુએ કરેલી નેધ વ્યાખ્યાનસાર' નામે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયેલ છે. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચ' જીવનકળા શ્રાવણ માસની શરૂઆતમાં શ્રીમદ્ પેટલાદ થઈ કાવિઠા ગયા. ત્યાં એક માસ અને નવ દિવસ સુધી નિવૃત્તિમાં રહ્યા. શ્રી અંબાલાલભાઈ સાથે રહેતા. મુનિશ્રી લલ્લુજી આદિનું ચેામાસું વસેામાં થયું હતું અને શ્રી દેવકરણજી આદિનું ખેડામાં હતું. તેથી શ્રીમદ્ કાવિઠાથી નડિયાદ થઇને વસેા પણ ગયા હતા. શ્રી લલ્લુજીને શ્રીમદે પૂછ્યું : “કહા મુનિ, અહીં કેટલા દિવસ રહીએ ?’’ ત્યાં સુધીમાં શ્રી લલ્લુજીને બે, ચાર કે છ દિવસથી વધારે સમાગમના પ્રસંગ મુંબઇ સિવાય બીજે કયાંય અન્યા નહાતા; તેથી વિશેષ સમાગમની ઇચ્છાએ તેમણે જવાબ દીધો : “એક માસ અહીં રહા તા સારું.” શ્રીમદ્ મૌન રહ્યા. શ્રી દેવકરણજીને ખબર મળી કે શ્રીમદ્ વસેા પધાર્યા છે; તેથી તેમની પણ સમાગમ માટે ઉત્કંઠા વધી. પત્રો દ્વારા અને માણસા મોકલીને ખેડા પધારવા તે આગ્રહ કરવા લાગ્યા. તે ઉપરથી શ્રી અંબાલાલભાઈની સૂચનાથી શ્રી લલ્લુજીએ ખેડા પત્ર લખ્યા કે ચાતુર્માસ પછી સમાગમ કરાવવા શ્રીમદ્ ઉપર તમે પત્ર લખા તે આપણે બધાને લાભ મળે તે વિશેષ સારું. શ્રી દેવકરણજીના તેવા ભાવાર્થને પત્ર શ્રીમદ્ ઉપર આવ્યો ત્યારે શ્રીમદે શ્રી લલ્લુજીને પૂછ્યું : “મુનિશ્રી દેવકરણુજીને પત્ર કોણે લખ્યું ?” ૨૧૩ શ્રી લલ્લુજીએ અંખાલાલનું નામ ન લેતાં કહ્યું : “મેં પત્ર લખ્યા હતા.’” શ્રીમદે કહ્યું : “આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી.’’ શ્રી લલ્લુજી ગામના મોટા મોટા લોકોને ત્યાં આહાર પાણી લેવા જતા ત્યારે બધાને કહેતા કે મુંબઈથી એક મહાત્મા આવ્યા છે, તે બહુ વિદ્વાન છે, તેમનું વ્યાખ્યાન For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ २१७ સરેતરમાં પુનરાગમન સાંભળવા આવશે તે બહુ લાભ થશે, એટલે ઘણું માણસે શ્રીમદ્ પાસે આવવા લાગ્યા એટલે શ્રી લલ્લુજીને શ્રીમદે કહ્યું કે તમારે મુનિઓએ બધા આવે ત્યારે ન આવવું. તેથી તેમને ઘણે પસ્તા થયે કે એક માસના સમાગમની માગણી કરી હતી પણ આમ અંતરાય આવી પડ્યો. તેથી પિપાસા બહુ વધી. માત્ર વનમાં શ્રીમદ્ બહાર જતા ત્યારે બધા મુનિઓ વગેરેને જ્ઞાનવાર્તાને લાભ મળતે. તે વિષે શ્રી લલ્લુજી સ્વામીના લખાવેલા શ્રીમદુના પરિચયમાં નીચે પ્રમાણે છે – –ચરામાં પહેલે દિવસ– “વસેથી એક માઈલના અંતર પર આવેલા ચરામાં એક દિવસ પરમ કૃપાળુદેવ મુમુક્ષ વર્ગ સહિત પધાર્યા. અમે પણ તેઓશ્રીની સાથે હતા. ત્યાં ગયા પછી ઘેરીભાઈ પાસે “ભરતેશ્વર ભૂપતિ ભયે વૈરાગી એ સઝાય ત્રણ વખત ગવરાવી. આનંદઘનજીકૃત વીસીમાંથી ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથનું સ્તવન વારંવાર બેલાવ્યું, તે વખતના અમાપ આનંદનું આલેખન શી રીતે થાય? કારણકે પરમગુરુના વેગબળથી, આવાં વૈરાગ્યવૃદ્ધિ કરનારાં કાવ્ય જ્યારે તેમની સમક્ષ ગવરાવવામાં આવતાં, ત્યારે પાસ વૈરાગ્યમય વાતાવરણ છવાઈ રહેતું. સ્તવન બેલી રહ્યા પછી ધેરીભાઈએ પ્રશ્ન કર્યો કે જૈનદર્શન સર્વોત્તમ આપણે માનીએ છીએ તે શી રીતે? પ્રત્યુત્તરમાં કૃપાળુ દેવે જણાવ્યું કે આ વૈદ્યો છે, તેમાં એક ધનવન્તરી નામે સાચે વૈદ્ય છે, તે સત્ય નિદાન અને ચિકિત્સા કરી દરદીને દરદથી મુક્ત કરે છે. આથી જગતમાં પ્રત્યેક સ્થળે તેની ખ્યાતિ પ્રસરી, તે જોઈ પાંચ ફૂટ (માયાવી) For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વૈદ્યોએ પણ પિતાપિતાની દુકાને ખલી, ધંધે ચલાવ્યું, અને લેકેને સસ્તી દવા મળવાથી, તેને તરફ વળ્યા. તેમાં સાચા વૈદ્યની દવા જેટલા અંશે દરદીને આપે તેટલા અંશે દરદીને લાભ થાય; પણ પિતાની કાલ્પનિક દવાને દરદી ઉપર ઉપયોગ કરે ત્યારે રેગની વૃદ્ધિ થાય એમ કહી, તેને ઉપનય બદ્ર દર્શન ઉપર લીધે કે સાચે વૈદ્ય તે સર્વ વીતરાગ દેવ છે અને બાકીના પાંચ ફૂટ વૈદ્યો છે તે સાચી દવા તરીકે દયા, બ્રહ્મચર્ય આદિ તેની પાસે છે તે સાચા (વીતરાગ) વૈદ્યની છે, તેથી તેને પ્રમાણમાં દરદીને લાભ થાય છે. | દર્શનનું સત્ય સ્વરૂપ સમજાવનાર સદૂગુરુ જોઈએ. કુગુરુ હોય તે જીવને અવળું સમજાવે. તે સંબંધી પિતે કહ્યું કે સદ્ગુરુ હોય તે જીવને મેક્ષમાર્ગ પર લાવે અને કુગુરુ જીવનું જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ધન લૂંટી લઈ દુર્ગતિએ પહોંચાડે છે. તે ઉપર દ્રષ્ટાંત : બહાદુર વળાવે લઈ જાન જતી હતી તેને હીજડા ચોર લૂંટાર બની પચીસનું ટોળું લૂંટવા આવ્યું. ત્યાં તે વળાવે હોંકારે કર્યો કે “અબે સાલે હીજડે ત્યાં તે બધું ટોળું ભાગી ગયું. તેમ સદ્ગુરુ સાચા હેય તે કર્મ ભાગી જાય છે. –ચરામાં બીજે દિવસ ચરામાં રસ્તે જતાં પરમકૃપાળુ દેવ બોલ્યા કે ધર્મ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે. ત્યારે મેં પૂછ્યું કે અચિંત્ય ચિંતામણિ એટલે શું? ત્યારે પરમગુરુએ જણાવ્યું કે ચિંતામણિ રત્ન છે, એ ચિંતવ્યા પછી ફળ આપે છે. ચિંતવવા જેટલે તેમાં પરિશ્રમ છે અને ધર્મ અચિંત્ય એટલે તેમાં ચિંતવવા જેટલે પણ શ્રમ નથી એવું અચિંત્ય ફળ આપે છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ચરાતમાં પુનરાગમન ૨૧૯ આટલી વાત કરતાંમાં એક રાયણનું વૃક્ષ આવ્યું ત્યાં પરમકૃપાળુ સહિત અમે સાધુએ બેઠા. એક મુમુક્ષુભાઇ સાથે હતા. પરમકૃપાળુ ખેલ્યા કે ભગવાન રાયણ તળે બહુ વાર સમવસર્યો છે. આ રાયણ ઘણાં વર્ષની જૂની છે. રાયણનું વૃક્ષ ઘણાં વર્ષો પર્યંત ટકી શકે છે. નજીકમાંથી એક રસ્તા નીકળતા હતા. ત્યાંથી એક માળી પુષ્પા લઈને જતા હતા. તેણે પરમકૃપાળુ ઉપર સ્વાભાવિક પ્રેમ આવવાથી, પુષ્પો તેઓશ્રીના આગળ મૂકવાં. આ વખતે મુમુક્ષુ મૂળજીભાઇએ એક આના તે માળીને આપ્યા. પછી પરમકૃપાળુએ તે પુષ્પામાંથી એક પુષ્પ લઈ કહ્યું કે જે શ્રાવકે સર્વથા લીલેાતરી ખાવાના ત્યાગ કર્યો ડાય તે ભગવાનને પુષ્પ ચડાવી શકે નહીં; પણ જેણે લીલેાતરીના ત્યાગ કર્યો નથી એ પોતાના ખાવામાંથી લીલેાતરી કમી કરી ભગવાનને ભક્તિભાવે પુષ્પ ચડાવે, અને મુનિને પુષ્પ ચડાવવાના સર્વથા ત્યાગ હોય છે. તેમજ પુષ્પ ચડાવવા મુનિ ઉપદેશ પણ આપી શકે નહીં, એવું પૂર્વાચાર્યો કહી ગયા છે. પુષ્પ સંબંધી આ ખુલાસે કર્યાં પછી પ્રતિમાજી સંબંધી પેાતે જણાવ્યું કે સ્થાનકવાસીના એક સાધુ જે ઘણા વિદ્વાન હતા, તે એક વખત વનમાં વિહાર કરીને જતા હતા ત્યાં એક જિન દેરાસર આવ્યું; તેમાં વિશ્રાંતિ લેવા પ્રવેશ કર્યો તે સામે જિનપ્રતિમા દીઠી, તેથી તેની વૃત્તિ શાંત થઈ અને મનમાં ઉલ્લાસ થયેા. શાંત એવી જિત પ્રતિમા સત્ય છે એવું તેમના મનમાં થયું. અહીં માહનલાલજીએ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રમાં એમ કહેવામાં આવેલ છે કે જિનકલ્પીના સ્થવિરકલ્પમાં આવ્યા પછી મેાક્ષ થાય છે, તે શી રીતે ? ત્યારે પાતે હસીને For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા બેલ્યા કે સ્થવિરકલ્પીઓ જિનકલપી ઉપર દાઝે બન્યા તેથી બોલ્યા કે તમે સ્થવિરકલ્પી થશે, ત્યારે તમારે મેક્ષ છે. આમ આનંદપૂર્વક જવાબ આપે; ત્યાર પછી ચરામાંથી સૌ પિતપતાને સ્થાને ગયા. –ચરામાં ત્રીજે દિવસ– ત્રીજે દિવસે બપોરના એ જ ચરામાં અને એ જ રાયણના વૃક્ષ નીચે ગયા. આ વખતે કૃપાળુદેવ અને અમે મુનિઓ જ માત્ર ગયા હતા. પરંતુ પાછળથી મુમુક્ષુ ભાઈઓ અને કેટલીક બહેને ત્યાં દર્શન, સમાગમ માટે આવેલાં. સૌ બેઠા પછી ભાદરણવાળા ધેરીભાઈને મલ્લિનાથનું સ્તવન આનંદઘનજી મહારાજનું બનાવેલું બોલવા તેઓશ્રીએ આજ્ઞા કરી અને વારંવાર તે આઠ વખત બેલાવરાવ્યું, તેના અર્થ ધરીભાઈ પાસે કરાવ્યા. પછી એ જ સ્તવનના વિશેષાર્થ પિતે અલૌકિક કર્યા. ત્યાંથી આનંદની ધૂનમાં ગાથા બેલતાં ગામ તરફ સિધાવ્યા. રાગી શું રાગી સહુ રે, વૈરાગી શ રાગ, મનરાવાલા રાગ વિના કેમ દાખવેરે, મુક્તિસુંદરી-માગ, મનરાવાલા. નેમિનાથ સ્તવન - આનંદધનત અને મનહર પદમાંથી જેને કાળ તે કિંકર થઈ રહ્યો એ પદ આકર્ષક અવાજે મોટા સૂરથી બેલતા હતા અને પ્રેમાવેશ દ્વારા બીજાના હૃદયમાં પણ દિવ્યાનંદને સંચાર થાય અને હદય પ્રેમપ્રવાહે છલછલ ઊભરાઈ જાય, એવા આનંદ સહિત એક મકાન સુધી ધૂન ચાલી. તેઓશ્રીની પાછળ પાછળ અમે સાધુઓ તથા મુમુક્ષુએ ગામમાં આવ્યા. એક દિવસે મેહનલાલજી ઉત્તરાધ્યયનમાંથી ભેગુ પુરોહિતવાળું ૧૪મું અધ્યયન ઉપાશ્રયમાં વાંચી સમજાવતા ત૨ થઈ રહ્યું For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ચારેતરમાં પુનરાગમન હતા; તેમાં એક એ પાઠ છે કે બ્રાહ્મણને જમાડવાથી જીવ તમતમામાં જાય. આ પાઠનું વાચન કરતાં સંશય થયે એટલે આ બાબતમાં આપણે પરમકૃપાળુ દેવને પૂછવું એમ ધારી અમે તેઓશ્રીના મુકામે ગયા. ઉત્તરાધ્યયનને પાઠ બતાવ્યું. ત્યારે પિતે કહ્યું કે તમતમાં એટલે અતિ અંધકાર, તે મિથ્યાત્વ છે. તેમાં જાય એટલે ધર્મબુદ્ધિએ બ્રાહ્મણને જમાડવાથી મિથ્યાત્વનું પિષણ થાય, તેના પરિણામે જીવ અનંત કાળ પર્યત રખડે, તેમ જ અનંત કાળ નરકાદિ ગતિઓમાં દુઃખ ભેગવે. તદુપરાંત વિવેચન કર્યું કે “સૂયગડાંગમાં બ્રાહ્મણને બિલાડા જેવા કહ્યા છે, કારણ કે તેની વૃત્તિ બીજાનું લઈ લેવાને તાકી રહેલી હોય છે. તેથી તે રૂપે વર્ણન કર્યું છે. આ શાસ્ત્રના પરમાર્થરૂપ ખુલાસે સાંભળવાથી સદ્દગુરુ વિષે પ્રતીતિ વૃદ્ધિપણાને પામી. એક વખતે પ્રાસંગિક બંધ આપતાં કહેલું કે સમકિતીને આઠ મદ માંહેલો એક પણ મદ હેય નહીં. તેમ જ જીવને ચાર દોષમાંથી એક પણ દોષ હોય ત્યાં સુધી સમતિ થાય નહીં, તે ચાર દોષે – (૧) અવિનય (૨) અહંકાર (૩) અર્ધદગ્ધતા (૪) રસમૃદ્ધિ એ છે. તેના સમર્થનમાં બેઠાણગ” સૂત્રને પુરાવે આપે હતે. એક દિવસે પરમકૃપાળુ દેવે અમને બોલાવ્યા. અમે મુનિઓ ત્યાં ગયા, નમસ્કાર કરી બેઠા, એટલે અમને બેસી રહેવાની આજ્ઞા કરી અને પિતે ઊભા થઈ મકાનનાં બારીબારણું બંધ કરી દીધાં. માત્ર અમે ત્રણ સાધુ અને પોતે એમ ચાર રહ્યા. આ વખતે અમને મુનિઓને ઉદ્દેશીને ઈન્દ્રિયનિગ્રહ સંબંધી અમાપ બંધ કર્યો હતે, અને કહેવામાં આવ્યું હતું કે જે આહાર માંસને વધારે છે તે શરીરને For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પુષ્ટ કરનારે આહાર તે માંસ ખાવા બરાબર છે. આ બંધની ખુમારી દીર્ઘ કાળ સુધી રહી હતી.” એક દિવસે વનમાં વાવ પાસે શ્રીમદ્ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. શ્રી ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું : “તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું ?” શ્રી ચતુરલાલજીએ કહ્યું: “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ, તે પછી છીંકણું વહેરી લાવીએ છીએ, તે સુંઘીએ છીએ; પછી આહારના વખતે આહારપણું વહોરી લાવીએ છીએ, તે આહારપાણી કર્યા પછી સૂઈ રહીએ છીએ, સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ.” શ્રીમદ વિનોદમાં કહ્યું : “ચા અને છીંકણું વહોરી લાવવી અને આહારપાણ કરી સૂઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર ?” પછી આત્મજાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું: “બીજા મુનિઓને પ્રમાદ છોડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવવા અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરે; ચા તથા છીંકણી વિના કારણે હંમેશાં લાવવી નહીં, તમારે સંસ્કૃતને અભ્યાસ કરે.” | મુનિ મેહનલાલજીએ કહ્યું: “મહારાજશ્રી તથા શ્રી દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાને જેગ ક્યાંથી બને?” શ્રીમદે તેના ઉત્તરમાં કહ્યું : “બેગ બની આવ્યથી For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ રર૩ ચારેતરમાં પુનરાગમન અભ્યાસ કરવે, અને તે થઈ શકે છે; કેમકે વિક્ટોરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે છતાં બીજા દેશની ભાષાને અભ્યાસ કરે છે.” એક વખતે શ્રી મેહનલાલજી મુનિએ શ્રીમને એક પત્રમાં લખીને જણાવ્યું કે મને વ્યાખ્યાન વાંચતાં આવડતું નથી, અને કહી દેખાડતા પણ આવડતું નથી માટે આપ આજ્ઞા કરે તે હું વ્યાખ્યાન વાંચવાનું બંધ કર્યું. તેના ઉત્તરમાં શ્રીમદે જણાવ્યું: “સાધુઓએ સ્વાધ્યાય કરવું જોઈએ; સ્વાધ્યાય, ધ્યાન વિના મુનિ કાળ વ્યતીત કરે નહીં, જ્યારે વ્યાખ્યાનસમય હોય ત્યારે એમ વિચારવું કે મારે સ્વાધ્યાય કરે છે, માટે મોટેથી ઉચ્ચાર કરી અન્ય સાંભળે એવા અવાજથી સ્વાધ્યાય કરું છું, એવી ભાવના રાખવી. કંઈ આહાર આદિની પણ તેમની પાસેથી કામના રાખવી નહીં, નિષ્કામ ભાવે વ્યાખ્યાન વખતે સ્વાધ્યાય કરો.” પછી શ્રી મોહનલાલજી મુનિએ પૂછ્યું: “મન સ્થિર થતું નથી, તેને શો ઉપાય?” શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું : “એક પળ પણ નકામે કાળ કાઢવે નહીં. કેઈ સારું પુસ્તક વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું વિચારવું; એ કાંઈ ન હોય તે છેવટે માળા ગણવી. પણ જે મનને નવરું મેલશે તે ક્ષણવારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સવિચારરૂપ ખેરાક આપે. જેમ ઢોરને કંઈ ને કંઈ ખાવાનું જોઈએ, દાણને ટોપલે આગળ મૂક્યો હોય તે તે ખાયા કરે છે, તેમ મન ઢેર જેવું છેબીજા વિકલપ બંધ કરવા માટે સદ્દવિચારરૂપ ખેરાક આપવાની જરૂર છે. મન કહે તેથી ઊલટું વર્તવું, તેને વશ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રીમદ્ ાજય વનકળા થઈ તણાઈ જવું નહીં. તેને ગમે તેથી આપણે ખીજું ચાલવું, વર્તવું.” '' મુનિ મેહનલાલજીએ પૂછ્યું : “ મારે ધ્યાન કેવી રીતે કરવું ? ” શ્રીમદે ઉત્તર આપ્યા : “શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાઉસગ્ગ કરી સાંભળ્યા કરવું; અર્થનું ચિંતન કરવું.” એક માસ પૂર્ણ થયા, ત્યારે મુનિઓને જાગ્રતિ આપતાં શ્રીમદે કહ્યું : “ હું મુનિએ ! અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરેા છે, પણ જ્ઞાની પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશેા. પાંચસા, પાંચસેા ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીના સમાગમ થશે નહીં.” શ્રી લલ્લુજી સ્વામીને શ્રીમદે જણાવ્યું : “જે કોઈ મુમુક્ષભાઇએ તેમ જ બહેના તમારી પાસે આત્માર્થ સાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતનાં સાધન ખતાવવાં : (૧) સાત વ્યસનના ત્યાગના નિયમ કરાવવેા. (૨) લીલેાતરીને ત્યાગ કરાવવેા. (૩) કંદમૂળના ત્યાગ કરાવવે. (૪) અભક્ષ્ય પદાર્થોના ત્યાગ કરાવવા. (૫) રાત્રિભજનના ત્યાગ કરાવવે. (૬) પાંચ માળા ફેરવવાના નિયમ કરાવવેા. (૭) સ્મરણ બતાવવું. (૮) ક્ષમાપનાનેા પાઠ અને વીસ દોહરાનું પઠનમનન નિત્ય કરવા જણાવવું (૯) સત્તમાગમ અને સત્શાસ્ત્રનું સેવન કરવા જણાવવું. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ચારેતરમાં પુનરાગમન ૨૨૫ શ્રીમદે લખેલ અત્યંતર નોંધપોથીમાંથી અમુક ભાગ શ્રી લલ્લુજીને લાભકારક હતું તે ઉતારી આપવા શ્રી અંબાલાલભાઈને સૂચના કરી અને તેનું અવગાહન કરવા શ્રી લલ્લુજીને ભલામણ કરી હતી. ઘણુ તીવ્ર પિપાસા પછી પ્રાપ્ત થયેલ આ સાધનથી શ્રી લલ્લુજીને પરમ શાંતિ થઈ. છેલે દિવસે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદ્જીએ એક કલાક બેધ આપ્યો અને દ્રષ્ટિરાગ પલટાવી આત્મદ્રષ્ટિ કરાવી. ઘણા પ્રશ્નોત્તરે પછી જ્યારે શ્રી લલ્લુજી સ્વામીને તે આશય હદયગત થયે ત્યારે શ્રીમદ્જી બોલતા અટકી ગયા. વસમાં મોતીલાલ નામના નડિયાદના ભાવસાર શ્રીમદુની સેવામાં રહેતા તેની મારફતે નડિયાદની આજુબાજુમાં કઈ એકાંત સ્થળ રહેવા ગ્યા હોય તેની તપાસ શ્રીમદે કરાવી હતી. નડિયાદ અને ઉત્તરસંડાની વચમાં એક બંગલે મળી શકે તેવી ગોઠવણ થઈ. એટલે શ્રી અંબાલાલ, લહેરાભાઈ અને મેંતીલાલ એ ત્રણની સાથે શ્રીમદ્ ઉત્તરસંડાને બંગલે પધાર્યા. બીજા કેઈને ત્યાં આવવાની મનાઈ કરી હતી. પંદર દિવસ સુધી શ્રી અંબાલાલભાઈ સેવામાં રહ્યા અને બધી વ્યવસ્થા પિતે કરી લેતા. પરંતુ શ્રીમદુને તદ્દન એકાંત નિવૃત્તિની વૃત્તિ હોવાથી, શ્રી અંબાલાલભાઈ રઈને સામાન, ગાદલાં, વાસણ વગેરે લાવ્યા હતા તે બધું લઈ જવાની આજ્ઞા કરી, એક મેતીલાલને સેવામાં રાખ્યા. શ્રી અંબાલાલ બંગલે ખાલી કરી બધે સામાન ગાડામાં ભરાવી લઈ નડિયાદ ગયા. મેતીલાલે પિતાને માટે એક ગાદલું રખાવ્યું હતું તે અને પાણીના લેટા સિવાય બીજું કંઈ રહ્યું નહીં. શ્રી અંબાલાલ મોતીલાલને સૂચના આપતા ગયા હતા કે રાત્રે બે ત્રણ વખત ૧૫ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શ્રીમદ્જીની તપાસ રાખતા રહેજે. શ્રીમદ્ વનમાં એકલા દૂર ફરવા ગયેલા તે સાડા દશ વાગ્યે રાત્રે આવ્યા. મેંતીલાલ ઓસરીમાં હીંચકે હતે તેના ઉપર પિતાને માટે રખાવેલું ગાદલું પાથર્યું હતું તે જોઈ શ્રીમદે કહ્યું: “ગાદલું ક્યાંથી લાવ્યા?” મેતીલાલે કહ્યું: “મારે માટે રખાવ્યું હતું તે પાથર્યું છે.” શ્રીમદે કહ્યું: “તમે તે ગાદલું લઈ લે.” મેતીલાલે ઘણે આગ્રહ કર્યો એટલે રહેવા દીધું. થોડી વાર પછી મોતીલાલ તપાસ કરવા આવ્યા ત્યારે ગાદલું નીચે પડેલું; અને મચ્છર ઘણાં લાગ્યાં. તેથી એક ધેતિયું શ્રીમદ્ ઉપર ઓરાઠી પાછા તે અંદર જઈ સૂઈ ગયા. વળી ફરી રાત્રે તપાસ કરવા મેતીલાલ આવ્યા ત્યારે ધોતિયું એાઢેલું નીચે પડેલું. અને શ્રીમદ્ ગાથાઓ બેલ્યા કરતા હતા. તેથી ફરી એરાઢી તે સૂઈ ગયા. આમ શરીરની દરકાર કર્યા વિના ધર્મધ્યાનમાં રાતે પણ શ્રીમદ્ લીન રહેતા. બીજે દિવસે જંગલમાં સવારે ફરવા ગયા હતા તે બે કલાકે આવ્યા. શ્રીમને માટે એક શેતરંજી પાથરી મેડે બેસારી પાસે પુસ્તક મૂકી મોતીલાલ નીચે આવ્યા. એટલામાં એક પટેલ ગામમાંથી આવ્યા. તેમણે અંબાલાલ શેઠ ક્યાં ગયા એમ પૂછ્યું. એટલે મેતીલાલે “આજ્ઞા સિવાય ન કહી શકાય એમ કહી મેડે જઈ પટેલ સંબંધી વાત શ્રીમદ્ને જણાવી. શ્રીમદે કહ્યું : પટેલને એમ કહો કે ખાવાપીવાની કંઈ અડચણ નથી. મેતીલાલે આવીને પટેલને તે પ્રમાણે કહ્યું એટલે પટેલ પાછા ચાલ્યા ગયા, પણ મેતીલાલને વિચાર થયે કે ખાવા For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ શરેતરમાં પુનરાગમન २२७ પીવા સંબંધી હવે પૂછવું જોઈએ, એટલે મેડે જઈને શ્રીમદ્દને પૂછ્યું: “ખાવાપીવા માટે કેમ છે?” શ્રીમદે કહ્યું : “તમે નડિયાદ જાઓ, તમારાં બાઈને નવરાવીને જેટલી તથા શાક કરાવજે. વાસણ લેખંડનું વાપરે નહીં, અને શાક વગેરેમાં પાણી તથા તેલ નાખે નહીં તેમ જણાવજે.” મેતીલાલ નડિયાદ ગયા અને કહેલી સૂચના પ્રમાણે રોટલી અને શાક તૈયાર કરાવ્યાં. શ્રી અંબાલાલભાઈ નડિયાદમાં જ હતા. તેમણે ચૂરમું વગેરે રસેઈ તૈયાર કરાવી મૂકી હતી. પરંતુ આજ્ઞા થઈ હતી તે પ્રમાણે દૂધ અને ઘીમાં બનેલી રસેઈ તે બંગલે લાવ્યા તે વાપરીને શ્રીમદે પૂછ્યું: વાણિયાભાઈ (શ્રી અંબાલાલ) ત્યાં છે કે?” મેંતીલાલે કહ્યું : હા જી, છે.” મોતીલાલ નડિયાદ ખાઈને આવતા અને શ્રીમદુને માટે શુદ્ધ ખેરાક લેતા આવતા. મેંતીલાલે પણ એક જ વખત આહાર લેવાનું રાખ્યું હતું કારણકે પ્રમાદ ઓછો થાય. સાંજના શ્રીમદ્ બહાર દૂર ફરવા જતા અને દશેક વાગ્યે પાછા આવતા. કોઈ વખત મેતીલાલ પણ સાથે જતા. એક દિવસે ચાલતાં ચાલતાં શ્રીમદે જણાવ્યું: “તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છે? વર્તમાનમાં માર્ગ એ કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારે આત્મા જાણે છે. જે વર્તમાનમાં જ્ઞાની હોત તે અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીને વેગ છે છતાં એવા યોગથી જાગૃત થતા નથી. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ २२८ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ પ્રમાદ દૂર કરો, જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલું પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જેને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જેને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે” એક દિવસે મોતીલાલે પિતાનાં પત્નીને સૂચના આપેલી કે મેલ ટ્રેન ગયા બાદ તમે જમવાનું લઈને બંગલા તરફ આવજે, અને ત્રણ-ચાર ખેતર દૂર બેસજો. ત્યાંથી હું આવીને લઈ જઈશ. પરંતુ તે બંગલા પાસે આવી પહોંચ્યાં, તેથી મોતીલાલે તે બાઈને બહુ ઠપકો આપેકારણકે શ્રીમને વાત જણાવવાની જરૂર નહોતી. તે વાત શ્રીમના જાણવામાં આવી ગઈ, એટલે મેંતીલાલને કહ્યું : “શા માટે તમે ખીજ્યા? તમે ધણીપણું બજાવે છે? નહીં નહીં, એમ નહીં થવું જોઈએ. ઊલટો તમારે તે બાઈને ઉપકાર માનવે જોઈએ. એ બાઈ આઠમે ભવે મોક્ષપદ પામવાનાં છે. તે બાઈને અહીં આવવા દો.” મિતીલાલે તુરત જઈને બાઈને કહ્યું : “તમારે દર્શન કરવાની ઈચ્છા હોય તે આવે. તમને આવવાની આજ્ઞા આપી છે.” તે બાઈ દર્શન કરી ગયાં. શ્રીમદે પ્રમાદ તજવા ઉપદેશ દીધું હતું ? “ પ્રમાદથી જાગૃત થાઓ; કેમ પુરુષાર્થરહિત આમ મંદપણે વર્તે છે? આ જોગ મળ મહાવિકટ છે. મહા પુણ્ય કરીને આ જોગ મળે છે તે વ્યર્થ કાં ગુમાવે. છે? જાગૃત થાઓ, જાગૃત થાઓ. અમારું ગમે તે પ્રકારે કહેવું થાય છે તે માત્ર જાગૃત થવા માટે જ કહેવું થાય છે.” For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ચરોતરમાં પુનરાગમન ૨૨૯ આ વનક્ષેત્રે શ્રીમદ્ બે રૂપિયાભાર લેટની રોટલી તથા ડું દૂધ આખા દિવસમાં વાપરતા. બીજી વખત દૂધ પણ લેતા નહીં. એક પંચિયું વચમાંથી પહેરતા અને બન્ને છેડા સામસામા ખભા ઉપર નાખતા. એક વખતે શ્રીમદે કહેલું કે આ શરીર અમારી સાથે કજેિ કરે છે પણ અમે પાર પડવા દેતા નથી. ઉત્તરસંડાથી શ્રીમદ્ મંતીલાલ સાથે જોડાગાડીમાં બેસીને ખેડા ગયા. ગામ બહાર બંગલે મુકામ કર્યો હતે. શ્રી અંબાલાલભાઈ ખેડા આવી બે દિવસ ગામમાં રહ્યા હતા, અને દર્શન કરવાની આજ્ઞા મેળવવા પ્રયત્ન કરતા હતા. શ્રીમદુની આજ્ઞા પછી મળી ત્યારે તેમને દર્શન થયાં હતાં. એક દિવસે ફરવા જતાં મોતીલાલે પોતાનાં નવાં પગરખાં શ્રીમદુની આગળ મૂક્યાં, તે તેમણે પહેરી લીધાં. ગાઉ દેઢ ગાઉ ચાલ્યા પછી એક જગાએ બેઠા ત્યાં મેંતીલાલે પગ તરફ નજર કરી તે, પગરખાં ખેલાં અને ચામડી ઊખડી હતી ત્યાંથી લેહી નીકળતું હતું. શ્રીમદ્દનું તે તરફ લક્ષ નહોતું. મેતીલાલને ખેદ થયે. પગરખાં કાઢી લઈ ચામડી સાચવીને સાફ કરી, ધૂળ ચૂંટેલી દૂર કરી. મેંતીલાલે પછીથી તે પગરખાં ઊંચકી લીધાં. આગળ ચાલતાં લીમડા ઉપર વાંદરે હતે તેના તરફ જોઈને શ્રીમદ્ હસ્યા અને બોલ્યા : “મહામા, પરિગ્રહ રહિત છે અને અપ્રતિબંધ સ્થળ ભેગવે છે પણ યાદ રાખજો કે હમણું મેક્ષ નથી.” શ્રી દેવકરણજી આદિ મુનિઓ આ વખતે ખેડામાં હતા. તેમને ત્રેવીસ દિવસ શ્રીમદ્દને સમાગમ રહ્યો. ઘણો વખત For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા મુનિઓને લાભ મળતે અને શ્રી દેવકરણુજી પ્રજ્ઞાવંત હોવાથી તેમના આગ્રહ દૂર થઈ શ્રીમદ્ ઉપર સારી શ્રદ્ધા બેઠી; તેનું વર્ણન પતે શ્રી લલ્લુજી ઉપર વસે પત્ર લખ્યું હતું તેમાં કરેલું છે; તે વિચારવા યોગ્ય હોવાથી અહીં આપે છે? “પરમકૃપાળુ મુનિશ્રીની સેવામાં–મુ. વસે શુભક્ષેત્ર. ખેડાથી લિ. મુનિ દેવકરણજીના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ઉત્તરાધ્યયન’ના બત્રીસમા અધ્યયનને બંધ થતાં અસદ્દગુરુની ભ્રાંતિ ગઈ સદ્ગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયે, તે વખતે રોમાંચિત ઉદ્ભસ્યાં પુરુષની પ્રતીતિને દ્રઢ નિશ્ચય રેમ રેમ ઊતરી ગયે. આજ્ઞા વશ વૃત્તિ થઈ. રસાસ્વાદ વગેરે વિષય–આસક્તિના નિકંદન થવા વિષે અભુત, આશ્ચર્ય-ઉપદેશ થયે કે નિદ્રાદિ, ક્રોધાદિ પ્રકૃતિ પ્રત્યે શત્રુભાવે વર્તવું, તેને અપમાન દેવું, તેમ છતાં ન માને તે દૂર થઈ તે ઉપશમાવવા ગાળી દેવી, તેમ છતાં ન માને તે ખ્યાલમાં રાખી, વખત આવ્યે મારી નાખવી, ક્ષત્રિય ભાવે વર્તવું, તે જ વૈરીઓને પરાજય કરી સમાધિસુખને પામશે. વળી પરમ ગુરુની વનક્ષેત્ર(ઉત્તરસંડા)ની દશા વિશેષ, અદ્ભુત વૈરાગ્યની, જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્માની વાત સાંભળી દિમૂઢ થઈ ગયે :– એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ (શ્રીમદુ) ઊતરેલા તે મુકામે ગયે. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમ કૃપાળુ દેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની અદ્ભુત દશા મારા જેવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ચરોતરમાં પુનરાગમન ૨૩૧ અવસરે છતે થઈશ તે તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતું હતું. તે કૃપાનાથ પિતે પિતાને કહે છે – અડતાળીસની સાલમાં (સં. ૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસે ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્દભુત ગદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત ગીન્દ્ર પરમ શાંત બિરાજે છે. એવું પિતે પિતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા. આપે કહ્યું તેમ જ થયું, ફળ પાકવું, રસ ચાખે, શાંત થયા; આજ્ઞાવડીએ હંમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમ કૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દશમું સમાધિ અધ્યયન મારી પાસે કાવ્ય બોલાવી, પરમગુરુ સ્પષ્ટ ખુલ્લા અર્થ કરી, સમજાવતા હતા; પૂર્ણ સાંભળ્યું. વળી તેરમું યથારબ્ધ અધ્યયન મારી સમીપ બે દિવસ એકાંતમાં વાંચવા આપ્યું હતું. તે પછી પિતે ખુલ્લા અર્થ સમજાવ્યા હતા. અ૫ બુદ્ધિ વડે કંઈક સ્મરણમાં લેવાયા હશે. અમે એક આહારને વખત એળે ગુમાવીએ છીએ. બાકી તે સદ્ગુરુ સેવામાં કાળ વ્યતીત થાય છે, એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે. એટલે હાલમાં પત્રાદિથી જણવવાનું બન્યું નથી, તેની ક્ષમાપના ઈચ્છું છું. લખવાનું એ જ કે હર્ષસહિત શ્રવણ કર્યા કરીએ છીએ. સર્વોપરી ઉપદેશમાં એમ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જ આવ્યા કરે છે કે શરીર કૃશ કરી, મહેનું તત્ત્વ શેધી, ફ્લેવરને ફેંકીને ચાલ્યા જાએ વિષય કષાયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, ફૂંકી મૂકી, તેનું સ્નાનસૂતક કરી, તેને દહાડો પવાડે કરી શાંત થાઓ; છૂટી જાએ શમી જાઓ; શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરે. જ્ઞાની સદ્ગુરુનાં ઉપદેશેલાં વચને સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ ગુરુ વચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે, તે તે આરાધના એ જ મોક્ષ છે, મક્ષ બતાવે છે.” શ્રી દેવકરણજી સાથે શ્રી લક્ષ્મીચંદજી મુનિ હતા તેમને શ્રીમદે એક દિવસે કહ્યું: “તમારે ધ્યાન કરવું હોય તે વખતે પદ્માસન વાળી હાથ ઉપર હાથ રાખી નાસિકા ઉપર દૃષ્ટિ રાખીને કરવું, તેમાં લેગસ્સ” અગર “પંચ પરમેષ્ઠી મંત્રીને જાપ કર.” શ્રી લક્ષ્મીચંદજીએ કહ્યું: “કંઈ સમજતું નથી.” શ્રીમદે કહ્યું: “અમારા ઉપર તમને આસ્થા છે?” શ્રી લક્ષમીચંદજી મુનિએ કહ્યું: “હા, અમને પૂર્ણ આસ્થા છે.” શ્રીમદે કહ્યું: “અમારા કહેવા પ્રમાણે ચાલશે તે ભણેલા કરતાં તમારે વહેલે મેક્ષ થશે; માટે તમને ચૌદં પૂર્વને સાર કહીએ છીએ કે વિકલા ઊઠવા દેવા નહીં, અને વિકલપિ ઊઠે તેને દબાવી દેવા.” ખેડાના તે જ બંગલામાં એક દિવસે ચારે મુનિઓ શ્રીમદ્ પાસે ગયા ત્યારે શ્રીમદે કહ્યું: “આજે અમારે તમારી For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ચરોતરમાં પુનરાગમન ૨૩૩ સાથે બેલવું નથી. પરંતુ મુનિએ અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી શ્રીમની મુદ્રા પર દ્રષ્ટિ રાખી બેસી રહ્યા. છેવટે શ્રીમદ્ બલ્યાઃ આજે અમારે બેલવું નહોતું, પણ કહીએ છીએ કે તમે શું કરે છે?” મુનિઓએ કહ્યું: “અમે આપની મુખમુદ્રાને જોયા કરીએ છીએ.” શ્રીમદે કહ્યું: “આજે અંતરમાં ઊંડું બી વાવીએ છીએ. પછી તમારે જે ઉપશમ હશે તે પ્રમાણે લાભ થશે.” એમ કહી અદૂભુત બોધદાન દીધું. પછી શ્રીમદે કહ્યું : “આ બોધને તમે બધા નિવૃત્તિક્ષેત્રે એકઠા થઈને બહુ વિચારશે તે ઘણું લાભ થશે.” | મારું ઊતરતાં વિહાર કરી વસો અને ખેડાથી બધા મુનિએ નડિયાદ આવ્યા અને શ્રીમને દરેકને સમાગમ થયું હતું તે પ્રસંગના અનુભવની પરસ્પર આપલે કરી આનંદની વૃદ્ધિ કરતા થડે કાળ નડિયાદમાં જ રહ્યા. ખેડામાં એક વેદાંતવિદ્દ વકીલ “પંચદશી'ના લેખક ભટ્ટ પૂજાભાઈ સોમેશ્વર સાથે શ્રીમદુને વાતચીત થઈ હતી તે પ્રસંગે થયેલા પ્રશ્નોત્તર નીચે પ્રમાણે છે – વકીલે પ્રશ્ન કર્યોઃ “આત્મા છે?” શ્રીમદે ઉત્તર દીધે: “હા, આત્મા છે.” પ્રશ્નઃ “અનુભવથી કહે છે કે આત્મા છે?” ઉત્તરઃ “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગેચર છે; For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગેચર છે, પણ તે છે જ.” પ્રશ્ન : “જીવ એક છે કે અનેક છે? આપના અનુભવને ઉત્તર ઈચ્છું છું.” ઉત્તર: “જી અનેક છે.” પ્રશ્ન : “જડ, કર્મ એ વસ્તુતઃ છે? કે માયિક છે?” ઉત્તરઃ “જડ, કર્મ, એ વસ્તુતઃ છે. માયિક નથી.” પ્રશ્ન : “પુનર્જન્મ છે?” ઉત્તર: “હા, પુનર્જન્મ છે.” પ્રશ્નઃ “વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માને છે ?” ઉત્તર : “ના” પ્રશ્ન : “દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાવ છે કે કોઈ તત્વનું બનેલું છે?” ઉત્તર : “દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તત્ત્વનું બનેલું છે.” ખેડાથી શ્રીમદ્ મહેમદાવાદ સ્ટેશને થઈ મુંબઈ ગયા હતા. એકાદ માસમાં શ્રીમને ઈડર નિવૃત્તિ અર્થે જવાને અવકાશ પ્રાપ્ત થયે. નડિયાદ સ્ટેશને મોતીલાલ મળ્યા. તેમને મુનિઓ વિષે પૂછતાં મેતીલાલે કહ્યું કે બધા મુનિએ અહીં છે. ઈડર નિવૃત્તિ અર્થે પિતે જાય છે એવા સમાચાર છેવટે મુનિઓને કહેવરાવ્યા હતા. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઈડરના પહાડ ઉપર ઈડરમાં શ્રીમના કાકાસસરા ડૉ. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા. તેમને ત્યાં સં. ૧૯૫૫ માં શ્રીમદ્ રહ્યા હતા. તે વખતે ગામમાં ઘણું કરીને જોજન એટલે દિવસે કાળ ગાળતા; અને ઘણોખરો વખત ઈડરના પહાડ અને જંગલમાં પસાર કરતા. શ્રીમદે ઑક્ટર પ્રાણજીવનદાસને ખાસ મનાઈ કરેલી હોવાથી જનસમાજમાં તેમના આવાગમન સંબંધી કંઈ વાત બહાર પડતી નહીં. ઈડરના મરહૂમ મહારાજા સાહેબે તેમની એક બે વખત મુલાકાત લીધેલી તે દરમ્યાન જ્ઞાનવાર્તા થયેલી તેને સાર “દેશી રાજ્ય નામના માસિકમાં ઈ. સ. ૧૯૨૮ માં પ્રસિદ્ધ થયે છે તે નીચે પ્રમાણે છે : મહારાજા: લેકમાં કહેવત છે કે “રાજેશ્રી તે નરકેશ્રી અને અર્થ શું? શ્રીમદ્ રાજ પદવી પ્રાપ્ત થવી એ પૂર્વનાં પુણ્ય અને તપોબળનું ફળ છે. તેને બે પ્રકાર છેઃ એક “પુણ્યાનુબંધી પુણ્ય અને બીજું “પાપાનુબંધી પુણ્ય.” પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ પ્રાપ્ત થયેલી રાજપદવી ધારણ કરનાર સદા સત્વગુણપ્રધાન રહી, પોતાની રાજસત્તાને સદુપયેાગ કરી, For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પ્રજાને પિતે એક માનીતે નોકર છે એવી ભાવના રાખી પુણ્ય કર્મો જ ઉપાર્જન કરે છે. હવે પાપાનુબંધી પુણ્યના ફળરૂપ રાજસત્તા ધારણ કરનાર રજસૂ–તમે-ગુણપ્રધાન રહી, રાજસત્તા મેળવવામાં ઈન્દ્રિયઆરામી રહી પ્રજા તરફની પિતાની ફરજે ભૂલી જાય છે; અર્થાત્ અનેક પ્રકારના અધમ જાતના કરે પ્રજા ઉપર નાખી પાપકર્મો ઉપાર્જન કરે છે. આ બે પ્રકારના નૃપતિઓ પૈકી પહેલી પંક્તિના આગળ વધી ચક્રવતી, ઈન્દ્ર આદિ દેવલેક સુધી ચઢે છે; અને બીજા પ્રકારના નીચે નરક ગતિને પ્રાપ્ત થાય છે તેમને રાજેશ્રી તે નરકેશ્રી' એ કહેવત લાગુ પડે છે. આ કળિયુગ છે. તેમાં પહેલા પ્રકારના નૃપતિઓ થવા દુર્લભ છે. બીજા પ્રકારની વિભૂતિવાળા જ ઘણું કરીને હોય છે. તેથી આ કહેવત આ યુગમાં પ્રચલિત છે, તે બધાને લાગુ પડી શકે નહીં. ફક્ત આપખુદી સત્તા ભેગવનાર, પ્રજાને પીડી, રાજ્યનું દ્રવ્ય કુમાર્ગે વાપરનાર રાજાઓને જ લાગુ પડે છે. મહારાજા : આ ઈડર પ્રદેશ સંબંધી આપના શા વિચારે છે? શ્રીમદ્ ઃ આ પ્રદેશનાં ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તે મને અસલની–તેમાં વસનારાઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિને પુરાવે આપે છે. જુઓ તમારે ઈડરિયે ગઢ, તે ઉપરનાં જૈન દેરાસરે, રૂખી રાણીનું માળિયું–રણમલની ચેકી, મહાત્માઓની ગુફાઓ, અને ઔષધિ વનસ્પતિ આ બધું અલૌકિક For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવ તથા સાત મુનિઓ ઈડરના પહાડ ઉપર For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ઈડરના પહાડ ઉપર ૨૩૭ ખ્યાલ આપે છે. જિન તીર્થકરેની છેલ્લી ચોવીસીના પહેલા આદિનાથ (ાષભદેવ-કેસરીઆઇ) અને છેલ્લા મહાવીર સ્વામીનાં નામ આપે સાંભળ્યા હશે. જિનશાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધરે વિચરેલાને ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા, તેમને એક પાછળ રહી ગયેલે જેને જન્મ આ કાળમાં થયેલ છે. તેનાથી ઘણું જીવનું કલ્યાણ થવાને સંભવ છે. (જુઓ પૃ. ૨૨૮ લીટી ૧-૨) કુમારપાળ રાજાના વખતમાં હેમાચાર્ય થયા. ત્યાર બાદ કોઈ સમર્થ આચાર્ય નહીં થવાથી જિનશાસનની ઉન્નતિ અટકી છે, એટલું જ નહીં પણ તેને અનુયાયી સાધુઓ કેવળ કિયામાં રાચી રહી, ધ્યેયવસ્તુ તરફનું લક્ષ ઘણે ભાગે. ચૂક્યા અને ઘણું મત ગચ્છના વાડા બંધાયા; જેથી અન્ય મત–પંથવાળાએથી આ જિનશાસન નિંદાયું છે. ખરું જોતાં તેનું આધ્યાત્મિક રહસ્ય સમજવામાં આવતું નથી. તેથી ક્રિયાજડ વસ્તુસ્થિતિ ઉત્પન્ન થઈ છે. ભાગવત અને પુરાણેની અધ્યાત્મ ભાવના હાલના જમાનામાં સમજવામાં નહીં આવ્યાથી લેકે તેને ગપાટાં ઠરાવે છે. વળી કૃષ્ણ ભગવાનની રાસલીલા અને બીજી આખ્યાયિકાઓને ઊંડો ભેદ નહીં સમજવાથી નિંદે છે. દાખલા તરીકે, ગોપી મહીની મટુકીમાં કૃષ્ણને વેચવા સારુ નીકળે છે અને “કઈ માધવ , કેઈ માધવ ” એમ બેલે છે. તેને અર્થ સમજ્યા વગર લેકે નિન્દા કરે છે. પણ તેની અધ્યાત્મભાવના એવી છે કે “વૃત્તિઓ” રૂપી ગોપીઓએ મટુકીમાં માધવરૂપી પરમાત્મા સાથેનું અનુસંધાન કર્યું સમજવાનું છે.” For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા નડિયાદ સ્ટેશન ઉપર શ્રીમદ્દ સાથે મોતીલાલને વાત થઈ હતી તે તેમણે મુનિઓને જણાવી એટલે કેટલાક મુનિએ ખંભાત તરફ અને કેટલાક અમદાવાદ તરફ વિહાર કરવા વિચાર કરતા હતા તે બંધ રાખી બધાને શ્રીમદુના સમાગમની ભાવના વધવાથી ઈડર તરફ બધાએ વિહાર કરવા વિચાર રાખે. | શ્રી લલ્લુજી, શ્રી મેહનલાલજી અને શ્રી નરસિંહરખ એ ત્રણે મુનિઓ ઉતાવળે વિહાર કરી વહેલા ઈડર પહોંચ્યા. મુનિશ્રી દેવકરણજી, શ્રી વેલશીરખ, શ્રી લક્ષ્મીચંદજી અને શ્રી ચતુરલાલજી પાછળ ધીમે ધીમે આવવા લાગ્યા. ઈડર શ્રાવક ઉપાશ્રયમાં શ્રી લલ્લુજી આદિ ઊતર્યા અને ડો. પ્રાણજીવનદાસના દવાખાના તરફ શ્રીમદૂની શોધમાં શ્રી લલુજી ગયા. શ્રીમદ્દ સાથે શ્રી સેભાગ્યભાઈના ભાણ ઠાકરશી હતા તેમણે શ્રીમને કહ્યું: “પેલા મુનિ આવ્યા.” શ્રીમદ ઠાકરશીને કહ્યું: “તેમને પરભાર્યા વનમાં લઈ જા, અહીં ન આવે.” ઠાકરશીએ શ્રી લલ્લુજીને તે પ્રમાણે જણાવ્યું એટલે બને વનમાં ગયા. પાછળ શ્રીમદ્દ પણ આવ્યા. શ્રી લલ્લુજીને એક આંબાના વૃક્ષ નીચે શ્રીમદ્ બોલાવી ગયા અને પૂછ્યું: મોતીલાલે તમને શું કહ્યું હતું?” શ્રી લલ્લુજીએ કહ્યું: “મોતીલાલને આપે પૂછેલું કે સાધુઓ કયાં જવાના છે? તેને ઉત્તર મોતીલાલે આપે કે અમદાવાદ અગર ખંભાત જવાના છે. આપે કહ્યું કે ઠીક, અમે ઈડર નિવૃત્તિ અર્થે જવાના છીએ. તેથી દર્શન-સમાગમની ઈચ્છાએ આ તરફ આપની નિવૃત્તિના વખતમાં વધારે લાભ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ઈડરના પહાડ ઉપર ૨૩૯ મળશે એમ જાણી આવ્યા છીએ. મુનિ દેવકરણજી પણ પાછળ આવે છે. મારા અંતરમાં થયું કે મને પૂરે સમાગમ વસમાં થયેલ નથી. ઘણું માણસોને પરિચય રહેવાથી વસેમાં બરાબર લાભ અમારાથી લેવા નથી, તે હવે નિવૃત્તિમાં આપને સમાગમ વિશેષ થશે એમ ધારી આ તરફ આવવા વિચાર થયે એટલે આવ્યા છીએ. અમે વિહાર કર્યો ત્યારે દેવકરણજી કહે: અમારે પણ લાભ લે છે. ઘણા દિવસ બોધ દીધું છે. તમારે આત્મહિત કરવું છે, તે શું અમારે નથી કરવું ? આમ કહી તે પણ પાછળ આવે છે.” આ સાંભળી શ્રીમદ્ સહજ ખિજાઈને બેલ્યા: “તમે શા માટે પાછળ પડ્યા છે? હવે શું છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી ચાલ્યા જાઓ. દેવકરણજીને અમે ખબર આપીએ છીએ તેથી તે આ તરફ નહીં આવતાં બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ, કેઈના પરિચયમાં આવવા અમે ઈચ્છતા નથી; અપ્રસિદ્ધ રહીએ છીએ. ડોક્ટરના તરફ આહાર લેવા નહીં આવતા; બીજા સ્થાનેથી લેજો, અને કાલે વિહાર કરી જવું.” | શ્રી લલ્લુજીએ વિનંતિ કરી : “આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈશું. પરંતુ મોહનલાલજી અને નરસીરખને અહીં આપનાં દર્શન થયાં નથી. માટે આપ આજ્ઞા કરે તે એક દિવસ રોકાઈ પછી વિહાર કરીએ.” શ્રીમદે જણાવ્યું : “ભલે, તેમ કરો.” ઈડરના સમાગમ વિષે શ્રી લલ્લુજી સ્વામીએ લખાવેલ પરિચયમાં નીચે પ્રમાણે છે – For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રીમદ્દ રાજચંદ્ર જીવનકળા – બીજે દિવસ – બીજે દિવસે સવારમાં તે જ આંબા તળે અમે ત્રણ મુનિએ ગયા, અને પિતે માગધી ગાથાઓને ઉચ્ચાર કરતાં ધૂનમાં ને ધૂનમાં ઊંડા કળામાં આવતા હતા તેથી દેખાતા નહેતા, પણ ધૂનના શબ્દોચ્ચાર શ્રવણ થતા હતા. અમે આંબા તળે રાહ જોતા ઊભા હતા એટલામાં ત્યાં પધાર્યા અને પૂર્વ દિશા તરફ મુખ રાખી, નીચેની માગધી ગાથાઓ બેલતા હતા, તેની તે જ એક લયપણે ઉચ્ચ સ્વરે અડધે ક્લાક સુધી જેસથી ઉચારતા રહ્યા. પછી લગભગ તેટલે જ વખત શાંત સ્થિરપણે મન, વચન, કાયા ત્રણેય વેગ સ્થિર કરી ધ્યાનમાં લીન થઈ ગયા; સમાધિસ્થ થયા. *(૧) મા મુBદ મા છું, મા દૂર ગિફ્ટ શરૂ थिरमिच्छहि जइ चित्तं विचित्तज्झाणप्पसिद्धीए ॥४८॥ (૨) = વિવિવિ ચિંતતો નિર્વિરી દવે ના સાહૂ लद्धृणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं ज्झाणं ॥५५॥ અર્થઃ (૧) વિચિત્ર (નાના પ્રકારનાં) અથવા વિચિત્ત (નિર્વિકલ્પ) ધ્યાનની સિદ્ધિ થવા જે સ્થિર ચિત્ત કરવા તું ઇરછે, તે (પાંચ ઇન્દ્રિયના) ઈષ્ટ-અનિષ્ટ અર્થો (વિષય)માં મોહ ન કર, રાગ ન કર અને દ્વેષ ન કર. ન મોહ ન રાગ કરે છે, કેષ કરે ના ઈષ્ટ અનિષ્ટ ચીજે; ધ્યાન વિચિત્ત થવાને સ્થિર કરવા ચિત્ત જે ઈચ્છે. ૪૮ (૨) કેઈ પણ પદાર્થનું ચિંતવન કરતાં જ્યારે સાધુ એકત્વતા (લીનતા) પામીને નિઃસ્પૃહ વૃત્તિવાળા થાય, ત્યારે તેને નિશ્ચય ધ્યાન વર્તે છે; એમ કહ્યું છે. ધ્યેય કોઈ ચિતવતાં, નિઃસ્પૃહ–વૃત્તિ થતા યદા સાધુ: તલ્લીનતા સાધીને, નિશ્ચય તેને ધ્યાન ત્યાં લાધ્યું. ૫૫ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ २४१ ઈડરના પહાડ ઉપર (३) मा चिट्ठह मा जंपह मा चिंतह किंवि जेण होइ थिरो। अप्पा अप्पमि रओ, इणमेव परं हवे ज्झाणं ॥५६॥ – દ્રવ્યસંગ્રહ તે વખતની વીતરાગતા અને આત્મસ્થિરતા તથા દિવ્ય દર્શનીય સ્વરૂપસ્થ દશા જોઈ અમે અપૂર્વ શાંતિ અનુભવી તેનું અંતર–આલેખન થઈ ગયું છે, તે વિસ્મૃત થાય તેમ નથી. ધ્યાન પૂરું થતાં પિતે અમને “વિચારશે એટલું જ કહી ચાલતા થયા. અમને વિચાર આવ્યા કે લઘુશંકાદિ કરવા જતા હશે, પરંતુ તેઓ તે નિઃસ્પૃહપણે ચાલ્યા જ ગયા. અમે થોડીવારે એટલામાં તપાસ કરી પરંતુ દર્શન થયાં નહીં તેથી પશ્ચાત્તાપ કરતાં ઉપાશ્રયમાં આવ્યા. આહાર આદિથી નિવૃત્ત થયા એટલે ઠાકરશી અમારી પાસે આવ્યા. અમે પૂછ્યું કે દેવકરણજીને પત્ર લખવા સંબંધે શું થયું? ઠાકરશીએ કહ્યું કે પત્ર લખેલ છે, રવાના કર્યો નથી. તે જ સાંજના મુનિ શ્રી દેવકરણજી પણ આવી ગયા. પછી ઠાકરશી સાથે ડુંગર ઉપર દર્શનાર્થે જવાની આજ્ઞા થવાથી, ઉપરનાં દેરાસરોની કૂંચીઓ મંગાવી, દિગંબર, Aવેતાંબર બંને દેરાસરે ઉઘડાવી દર્શન કર્યા. વીતરાગ મુદ્રા એટલે જિનપ્રતિમાનાં દર્શન કરવાની આજ્ઞા અમને પ્રથમ અહીં (૩) કાયાથી કઈ પણ ચેષ્ટા (ક્રિયા) ન કરે, વચનથી કઈ પણ ઉચ્ચાર ન કરે, મનથી કોઈ પણ વિચાર ન કરે, તો તેથી સ્થિર થશો; આત્મા આમ આત્મામાં રમણતા કરે તે પરમ ધ્યાન થાય. કાંઈ કરે ના ચેષ્ટા, વિચાર, ઉચ્ચાર જેથી સ્થિર બને, અંતર આત્મ-રમણતા તે તલ્લીનતા પરમ ધ્યાન ગણે. ૫૬ ૧૬ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા થઈ હતી. સરૂની આજ્ઞાથી તે પહાડ ઉપરનાં વીતરાગ પ્રતિમાજીનાં દર્શન થતાં અમારા આત્મામાં જે ઉત્કૃષ્ટ ભાવની શ્રેણી પ્રગટ થયેલી તે વચનાતીત છે. ડુંગર ઉપર જ્યાં જ્યાં પરમકૃપાળુ દેવ વિચર્યા હતા, તે સર્વ સ્થળ ઠાકરશીએ બતાવ્યાથી તે તે ભૂમિને ધન્ય માની, પ્રશસ્ત ભાવના ભાવતા અમે ઉપાશ્રયમાં આવ્યા. –ત્રીજે દિવસ– ત્રીજે દિવસે પ્રાતઃકાળમાં તે જ આંબાના વૃક્ષ નીચે આવવા અમને આજ્ઞા થઈ હતી તે પ્રમાણે ત્યાં ગયા. પિતે પણ પધાર્યા. આ વખતે મુનિ શ્રી દેવકરણજીનું શરીર કૃશ હોવાના કારણે ધ્રુજતું હતું. ઋતુ શિયાળાની હોવાથી ઠંડી ઘણી હતી તેથી શ્રી લક્ષ્મીચંદજીએ કપડું ઓઢાડ્યું, તે જોઈ પરમ કૃપાળું બોલ્યા : “ટાઢ વાય છે? અને કહ્યું કે “ટાઢ ઉડાડવી છે?” એમ કહી, પિતે ઊભા થઈ ચાલવા માંડ્યું. અમે સર્વ તેમની પાછળ ચાલવા લાગ્યા. તેઓશ્રી તે ઝડપભેર કાંટા, કાંકરા, જાળાં, ધારવાળા પથ્થરમાં દેહની દરકાર કર્યા વિના આ પગે ચાલતા હતા. અમે પણ પાછળ તેમના ચરણનું આલંબન ગ્રહણ કરી ચાલતા હતા. એટલામાં એક વિશાળ શિલા આવી. તેના ઉપર પૂર્વાભિમુખ પિતે બિરાજ્યા. અમે સન્મુખ બેઠા. પછી પુઢવી શિલા ઉપર ભગવાન બિરાજ્યાનું શાસ્ત્રમાં જે લખ્યું છે, તેને અર્થ કરી કહ્યું કે આ પુઢવી શિલા. પછી એ શિલા સંબંધી કેટલુંક વર્ણન કર્યું. અને તે જ શિલા પર “બૃહદ્ દ્રવ્યસંગ્રહ વાંચવાનું શરૂ કર્યું. તે “બૃહદ્ દ્રવ્યસંગ્રહ’ ગ્રંથ ઈડરના દિગંબર જૈન પુસ્તક ભંડારમાંથી પિતે કઢાવ્યું હતું. તે ગ્રંથ લગભગ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ઈડરના પહાડ ઉપર ૨૪૩ અર્ધું વાંચ્યા હતા. તે વખતે સાધુ સમુદાયની અદ્ભુત વૈરાગ્યદશા વડે સદ્ગુરુની ભક્તિ આત્મામાં ઉલ્લાસ પામી હતી. તીવ્ર વૈરાગ્ય દશામાં આવી શ્રી દેવકરણજી ખેલ્યાઃ ‘હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે ?' પરમગુરુ બોલ્યા : ‘તમને કોણ કહે છે કે ગામમાં જાઓ ?” ત્યારે મુનિ દેવકરણજી ઓલ્યા : ‘શું કરીએ ? પેટ પડ્યું છે.’ કૃપાનાથે કહ્યું : ‘મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણને અર્થે છે. મુનિને પેટ ન હેાત, તે ગામમાં નહીં જતાં પહાડની ગુફામાં વસી કેવળ વીતરાગ ભાવે રહી જંગલમાં વિચરત. તેથી જગતના કલ્યાણરૂપ થઈ શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.’ પછી પરમગુરુએ સાધુમંડળને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો : બ્યાગના અભ્યાસીએ ધ્યાનમાં પોતાને અમુક પ્રકાશ આદિ દેખતા હાવાનું જણાવે છે તે શું હશે ?” આ પ્રશ્નના ઉત્તર અમે કોઇ આપી શકયા નહીં. ત્યારે પાતે તે પ્રશ્નના ખુલાસે કર્યા : ધ્યાનની અંદર ચિંતવે તેવું તે ચેાગાભ્યાસીને દેખાય છે. દૃષ્ટાંત તરીકે ધ્યાનમાં આત્માને પાડા જેવા ચિંતવી આ પહાડ જેવડું પૂછડું હાવાનું ચિંતવે તે તેને આત્મા તે રૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી; પણ તેને જાણનાર જે છે તે આત્મા છે.' આટલે ખુલાસા કર્યા પછી સિદ્ધ આત્માના પર્યાય સંબંધી પાતે જ સ્પષ્ટીકરણ કરી સમજાવ્યું હતું કે સિદ્ધ ભગવાનને જે કેવળજ્ઞાન છે તે કેવળજ્ઞાન વડે આપણે અહીં આટલા બેઠા છીએ તે રૂપે જાણે છે. પછી આપણે અહીંથી ઊડી જઇએ ત્યારે તે રૂપે જાણે; એમ સિદ્ધના પર્યાય પલટાય છે. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ લગભગ એક વાગ્યાનો સમય થયે હેવાથી પરમકૃપાળુ દેવ સહિત અમે મુનિમંડળે ગામ તરફ ગમન કર્યું. રસ્તામાં ચાલતાં “વ્યસંગ્રહની પહેલી ગાથાનું ધૂનમાં રટણ કરતાં દિવ્ય ધ્વનિ પ્રસરી રહે. નાગ જેમ મેરલીના ધ્વનિ પર એક્તાર થઈ જાય તેમ પરમકૃપાળુદેવની ધ્વનિથી ઊઠતા આનંદમાં અમે એકતાર થઈ જતા. તે ગાથા– * जीवमजीवं दव्वं जिणवरवसहेण जेण णिदिटुं । देविंदविंदवंदं, वंदे तं सव्वदा सिरसा ॥१॥ —કળ્યસંગ્રહ –થો દિવસ– મધ્યાહ્ન પછી ઠાકરશીને ઉપાશ્રયમાં મોકલી અમને સાતે મુનિઓને બોલાવ્યા. અમે તેની સાથે ગયા. ડુંગરની તળેટીમાં પરમકૃપાળુ દેવના દર્શનને લાભ થયે. ઉપર જતાં પહેલાં દેરાસરની કૂંચીઓ લેવા ઠાકરશીને મોકલ્યા, અને અમે ચરણ સમાપ બેસી રહ્યા તે વખતે શ્રી મેહનલાલજીએ વિનંતિ કરી કે આહાર કરી રહ્યા પછી મુહપત્તી (મુખવસ્ત્રિકા) બાંધતાં મને વાર થાય છે તેથી મહારાજ મને દંડ આપે છે, ત્યારે પિતે આજ્ઞા કરી કે બધા મુહપત્તી કાઢી નાખે, અને ઈડરની આસપાસ ૨૦ ગાઉ સુધી બાંધશે નહીં. કેઈ આવી પૂછે તે શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું. * અર્થ : દેવોના ઇન્દ્રોને પણ પૂજય જે જિનવરોમાં ઉત્તમ એવા તીર્થકર ભગવાને જીવ અને અજીવ દ્રવ્યનું નિરૂપણ કર્યું છે, તેને મસ્તક નમાવીને (સર્વદા સર્વ પ્રકારે) સદા વંદન કરું છું. જીવ અજીવ પદાર્થો, જિનવરરાજે જણાવિયા તેને; દેવેન્દ્ર વૃન્દ વંદિતને વંદું શીર્ષ સદા નમાવીને. For Personal & Private Use Only . Page #258 -------------------------------------------------------------------------- ________________ ઈડરના પહાડ ઉપર ૨૪૫ ઠાકરશી કૂંચીઓ લઈને હાજર થયા અને અમને બીજી વખત ઈડરના ગઢ ઉપર દર્શનાર્થે જવાની આજ્ઞા થઈ. પિતે શહેરમાં પધાર્યા. અમે ઠાકરશીને સાથે લઈ બને દેરાસરમાં દર્શન કરી, ભુરા બાવાની ગુફા, તેમ જ પહાડની ટોચે જ્યાં જ્યાં કૃપાળુદેવ વિચરેલા, સમાધિ, ધ્યાન આદિ ક્રિયાઓ કરવામાં આવેલી છે તે સ્થાને જઈ નીરખી અમને આનંદ આવવાથી તે તે ક્ષેત્રની આસપાસ ફરી સ્તુતિ ભક્તિ કરતા પ્રત્યક્ષ સગુરુનાં પવિત્ર ચરણોને સ્પર્શ જે ભૂમિને થયેલે તે જોઈ હદયમાં અમને થતું કે ધન્ય આ ભૂમિ, જ્ઞાની વિના આવી ચર્ચા પણ કોની હોય? આમ પ્રશંસા કરતા અને સદ્ગરનાં ભક્તિપૂર્ણ પદોને ઉચ્ચાર કરતા અમે ઉપાશ્રયમાં આવ્યા. –પાંચમે દિવસઆજે તે સાંકેતિક નકી કરેલા) આમ્રવૃક્ષ નીચે અમને સાતે મુનિઓને આવવા આજ્ઞા થયેલી. તે પ્રમાણે અમે ત્યાં ગયા. પરમકૃપાળુ દેવ પણ ત્યાં પધાર્યા. તે આંબા નીચે અમને તે પરમ સદૂગુરુને સમાગમ થતું એટલે જાણે ત્રિકના સારરૂપ કલ્પવૃક્ષ તુલ્ય તે આંબો થઈ પડ્યો હતે. પરમ કૃપાળુદેવ સાથે અહીંથી કંટક આદિથી વિકટ પંથે અમે આજે ચાલ્યા; તેપણ તેઓશ્રી અમારા સર્વની આગળ નિર્વાણમાર્ગ બતાવનાર સાર્થવાહની માફક ત્વરિત ગતિથી આગળ ચાલતા હતા. આ વખતે શ્રી વેલશીરખ નામના વૃદ્ધ મુનિ બોલ્યા કે આજે મંડળમાંથી એકાદ જણને અહીં જ મૂકી જશે કે શું? કારણ કે ઉપર ચઢવાને માર્ગ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વિકટ છે તેથી આપણને અંતર પડે છે અને તેઓશ્રી તે ઘણું ઉતાવળા ચાલે છે. પરમગુરુ ઉપર વહેલા પહોંચી ગયા અને એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા. અમે પણ ત્યાં જઈ વિનય કરી બેઠા. આ વખતે તેઓશ્રી બેલ્યા કે અહીં નજીકમાં એક વાઘ રહે છે, પણ તમે સર્વ નિર્ભય રહેજે. જુઓ આ સિદ્ધશિલા છે, અને આ બેઠા છીએ તે સિદ્ધ. એમ કહી અદ્ભુત રીતે દ્રષ્ટિ પલટાવીને કહ્યું કે આ બધી અદ્ભુત શક્તિઓ આત્મા જેમ જેમ ઊંચે આવે, તેમ તેમ પ્રગટ થાય છે. એટલું કહી પ્રશ્ન કર્યો કે આપણે આટલે ઊંચે બેઠેલા છીએ તેમને કઈ નીચે રહેલે માણસ દેખી શકે? મેં કહ્યું: “ના, ન દેખી શકે.” ત્યારે પરમગુરૂએ કહ્યું: “તેમ જ નીચેની દશાવાળે જીવ તે ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જેમ છે તેમ જાણું શક્ત નથી. પણ ગ્યતા પ્રાપ્ત થાય, અને ઉચ્ચ દશામાં આવે તે દેખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી સઘળું જોઈ શકીએ છીએ અને નીચે ભૂમિ ઉપર ઊભેલે માત્ર તેટલી ભૂમિ દેખી શકે છે. તેથી જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે છે કે તું શેડે ઊંચે આવ, પછી જે, તને ખબર પડશે.” એમ વાત થયા પછી, પિતે ઉત્તરાધ્યયન' સૂત્રની ત્રીજા અધ્યયનની પહેલી ગાથા કઈ એવા અલૌકિક દિવ્ય સૂરથી અને મોહક આલાપથી બોલ્યા કે વનમાં ચેપાસ તેને પ્રતિષ (પડઘો) પ્રસરી રહ્યો. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ઈડરના પહાડ ઉપર ૨૪૭ *સત્તરિ પ્રમાણિ, ટુલ્સાહ વંતુળો .. માળુસત્ત, કુટું, સદા, સંગાિ વ”િ –ત્રીજું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર પછી શ્રી દેવકરણજી મુનિને કહ્યું કે તમે આ ગાથા બેલે જઈએ. તેથી શ્રી દેવકરણજીએ બેત્રણ વાર પ્રયત્ન કરવા છતાં તેવું આવડ્યું નહીં. પછી મને કહેવાથી હું છે, પરંતુ મને પણ આવડ્યું નહીં એટલે પિતે બોલ્યા કે ઠીક છે. લીમડીવાળા સાધુએ બોલે છે તે કરતાં ઠીક બેલાય છે. પછી સર્વને કહ્યું: “તમે બધા પદ્માસન વાળી બેસી જાઓ અને જિનમુદ્રાવત બની આ દ્રવ્યસંગ્રહની ગાથાઓ સાંભળી, તેને અર્થ ઉપયોગમાં લે. એ આજ્ઞા થવાથી અમે બધા આસન વાળી બેસી ગયા. પિતે અપૂર્વ ધ્વનિથી ગાથાને ઉચ્ચાર કરે તેના પડઘાથી પહાડ ગાજી ઊઠતે. ગાથા બેલી રહ્યા પછી તેને અર્થ કરતા અને સારરૂપ પરમાર્થ પણ કહેતા. એમ આખ “દ્રવ્યસંગ્રહ' ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, ત્યાં સુધી અમે તે જ આસને અચળપણે રહ્યા. પરમ ગુરુએ સમજાવેલે અપૂર્વ પરમાર્થ સૌ સૌને પશમ (સમજ) પ્રમાણે અને પિતા પોતાની દશા અનુસાર સમજાયે. + ચારે અંગેય દુષ્માણ્ય, જીને જગમાં બહુ; મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય જાગવું. અર્થ : આ સંસારમાં પ્રાણીને ધર્મનાં ચાર પ્રધાન અંગે, કારણે દુર્લભ છે. તે ચાર આ પ્રમાણે – ૧. માનવપણું, ૨. ધર્મનું શ્રવણ [મૃતિ , ૩. શ્રદ્ધા (સમ્યફદર્શન) અને ૪. સંયમ (સર્વ ભાવથી વિરામ પામવા રૂ૫)માં વીર્ય ફેરવવું. આ ચાર અંગે ઉત્તરોત્તર અતિ દુર્લભ કારણે છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મુનિ શ્રી દેવકરણજી તે આ સમાગમની ખુમારીમાં પ્રમોદ પ્રગટતાં, ઉલ્લાસપૂર્વક બોલી ઊઠ્યા: “અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમ ગુરુને થયે, તેમાં આ સમાગમ સર્વોપરી થયે. દેવાલયના શિખર ઉપર કળશ ચઢાવે છે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે; સર્વોપરી સમજાય છે.” પછી “આત્માનુશાસન ગ્રંથના કર્તા શ્રી ગુણભદ્ર આચાર્ય પાછળના ભાગમાં અતિ અદ્દભુત જ્ઞાનમાં રેલ્યા છે. તે આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે, એમ કહી વાંચી સંભળાવ્યું. ઈડરના સમાગમમાં એક વખતે તે જ આંબા તળે કૃપાળુદેવે કહ્યું હતું: “મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણામાંથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિના કારણે લબ્ધિ પ્રગટાવે તેવી હતી, તે એવી કે અમે ત્રણ ચાર કલાક બંધ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે તેને લખી લાવવા કહીએ તે તે બધું અમારા શબ્દોમાં જ લખી લાવતા. હાલ પ્રમાદ અને લેભાદિના કારણથી વૃત્તિ શિથિલ થઈ છે, અને તે દેષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાથી જાણતા હતા. તે સાંભળી મારા મનમાં ખેદ થવાથી મેં જણાવ્યું, “શું તે એમ ને એમ જ રહેશે?” ત્યારે પરમ ગુરુએ કહ્યું: “મુનિ, ખેદ કરશે નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું કઈ એક જાળા આગળ અટકી જાય, પણ ફરી પૂર-પ્રવાહના વહનમાં જાળાથી જુદું પડી છેક મહાસમુદ્રમાં જઈ મળે, તે પ્રમાણે તેને પ્રમાદ અમારા બેધથી દૂર થશે અને તે પરમ પદને પામશે.” For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઈડરના પહાડ ઉપર એ વાત પૂર્ણ થયા પછી મુનિશ્રી મેહનલાલજીએ પ્રશ્ન કર્યો: “અમને કોઈ પૂછે કે તમારો ગચ્છ ? અને પ્રતિક્રમણ કર્યું કરે છે? ત્યારે અમારે શું કહેવું? પરમકૃપાળુ દેવે ઉત્તર આપેઃ “તમારે કહેવું કે અમે સનાતન જૈન છીએ; અને પાપથી નિવૃત્ત થવું એ અમારું પ્રતિકમણ છે. તે જ પ્રસંગે તેઓશ્રીએ કહ્યું : મુનિઓ, જીવને અનંતકાળ પરિભ્રમણ કરાવનાર માન છે, માન એવું બળવાન છે કે તેણે મોટા મોટાને પણ મારી નાખ્યા છે. અમે એક વખત મોરબી પાસેના ગામમાં લીમડી સંઘાડાના સાધુ મેટા જીવણજી પાસે ગયેલા, ત્યાં વાતના પ્રસંગે તેમની જન્મતિથિ, નક્ષત્ર અમુક હવું ઘટે છે એમ અમે કહ્યું. તેથી તેણે કહ્યું કે આ વાત આપે શાથી જાણી? ત્યારે અમે કહ્યું કે આત્માની નિર્મળતાથી આ બધું જાણ શકાય છે. પણ આ વાત સમજવા તેને વિશેષ ઉત્કંઠા રહી તેથી અમારા મેરખી જવા પછી તેઓ મેરબી આવ્યા અને રેવાશંકરભાઈને મળી અમને ઉપાશ્રયે લાવવા વારંવાર કહ્યા કરતા. આથી એક દિવસે રેવાશંકરભાઈએ અમને કહ્યું કે ઉપાશ્રયે ચાલે, મહારાજ આપને યાદ કરે છે. ત્યારે અમે કહ્યું કે પરિણામ સારું નહીં આવે, તેમની ઈચ્છા આત્માર્થની નથી. છતાં રેવાશંકરભાઈના આગ્રહથી તેમની સાથે અમે ઉપાશ્રયમાં ગયા. આ વખતે ઘણું માણસે એકઠાં થયાં અને ઉપાશ્રય ખીચખીચ ભરાઈ ગયે. અમે બેઠા પછી મહારાજે પેલી વાત પડતી મૂકી પૂછ્યું કે શાસ્ત્રમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ? આ સાંભળી અમે મૌન રહ્યા, પરંતુ સાધુએ પુનઃ એ જ પ્રશ્ન પૂછ જારી રાખ્યું, ત્યારે અમે ઊભા For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા થઈ કહ્યું: મહારાજ, તમને મહાવીરના સેગન છે, આપે જે શાસ્ત્રો વાંચ્યાં છે તેમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ? આથી સાધુ નિરુત્તર થઈ રહ્યા. પછી તેને રેવાશંકરભાઈએ ઠપકે આપી કહ્યું કે આવા સમુદાયમાં આ વાત કાઢવાની હતી? અને તમે આ વાત કરવા તેડાવ્યા હતા? પછી અમે બને ચાલી આવ્યા. આટલી વાત કહ્યા પછી મને કહ્યું કે મુનિ, જે કઈ જીવ માર્ગ ઉપર આવતું હોય તે તેને નમસ્કાર કરીને પણ માર્ગ ઉપર લાવીએ. પછી મેં પૂછ્યું કે અમને કેઈ અમારું ગુણસ્થાનક પૂછે તે અમારે શું કહેવું? પરમ ગુરુએ ઉત્તરમાં જણાવ્યું કે દ્રવ્યથી છઠું અને ભાવથી એથું કહેવું. પાંચમા દિવસની સાંજે અમને સાધુઓને આજ્ઞા થઈ કે પૂર્વે થયેલા દિગંબર સાધુઓને દેહાંત પછી સ્મરણાર્થે કરાવેલી ઘૂમટાકારે છત્રીઓ છે, તેમાં તે સાધુઓની ગમુદ્રાઓ છે તે સ્થળે જવું. તેથી અમે સાતે સાધુઓ ત્યાં ગયા. આ જગ્યા સ્વાભાવિક વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી, અને વૃત્તિઓ શાંત થાય તેવી નિર્જન ભૂમિકા છે. ઉદાસીનતા અને અસંગતાના વિચાર સ્ફરે, વૈરાગ્યની વૃદ્ધિ થાય, એ ત્યાને ક્ષેત્રપ્રભાવ જણાયે. તેની સમીપ સ્મશાનભૂમિ હતી. એટલામાં જ એક પ્રાચીન ગુફા, પાસે કુંડ જળથી ભરેલો તથા એક છૂટ ઊંચે પથ્થર ધ્યાનના આસન જેવે હતે તે જોતા જોતા ચાલ્યા. એ ગુફામાં પરમકૃપાળુ દેવ દોઢ માસ રહેલા એવું ઈડરનિવાસી એક ભાઈએ કહેલું. આવી For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ઈડરના પહાડ ઉપર તેઓના આત્મવીર્યની અદૂભુતતા તથા નિર્ભયતા વિષે વિચાર કરતા અમે ઉપાશ્રયમાં આવ્યા. છઠ્ઠા દિવસે અમને વિહારની આજ્ઞા થવાથી સાતે મુનિઓએ ત્યાંથી વિહાર કર્યો. હું, મેહનલાલજી, નરસીરખ ત્રણે ઈડરની આસપાસ નાનાં નાનાં ગામમાં વિહાર કરતા. ત્યાં પહાડ, જંગલ આદિ નિર્જન અને ત્યાગીને અનુકૂળ ક્ષેત્ર દેખાવાથી ધ્યાનાદિ ક્રિયા કરવા અહીં ઠીક પડશે એવી ભાવનાથી રહ્યા. સવારમાં પહાડ ઉપર જઈ પરમ કૃપાળુ દેવે જણાવેલ આજ્ઞા પ્રમાણે થોડા થોડા અંતરે ત્રણે મુનિઓ બેસી પરમ ગુરુને થયેલે બેધ, અથવા તેઓશ્રીના લખેલા પત્રો દ્વારા થયેલા ઉપદેશમાંથી વાંચન કરી, ધ્યાનપૂર્વક મનન, નિદિધ્યાસન, આત્મપરિણમન કરતા. તેમ જ કેઈ વેળા ભક્તિમાં સોનેરી કાળ વ્યતીત થતું. ઘેડા જ દિવસ ઉપર શ્રવણ કરેલો બેધ સ્મૃતિમાં હતું, તેની ખુમારીમાં આ એકાંત સ્થળ વૃદ્ધિ કરતું હતું.” આ વખતે શ્રીમદ્ ત્રણેક માસ ઈડરમાં રહ્યા હતા. ગુફામાં ઘણે વખત રહેતા; તથા વનમાં વિચરતા. ઈડરથી વવાણિયા તરફ શ્રીમદ્ ત્રણેક માસ માટે ગયા હતા અને પાછા ફરી ઈડર છેડા વખત માટે આવી મુંબઈ ગયા, ત્યાં સાતઆઠ માસ રહ્યા હતા. ધર્મપુરનાં જંગલમાં પણ થોડે કાળ સં. ૧૯૫૬ માં શ્રીમદ્ નિવૃત્તિ અર્થે રહ્યા હતા, ત્યાંથી વવાણિયા ગયા હતા અને મોરબીમાં પર્યુષણ પર્વ સુધી બે માસ રહ્યા હતા. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભાષાંતરો અને વિવેચનો શ્રી દશવૈકાલિક સિદ્ધાંતમાંથી શ્રીમદે સં. ૧૯૪૫ માં “સંયતિ મુનિધર્મ વિષે ૫૧ બેલ લખેલા છે. પ્રથમના આઠ બેલ ચેથા અધ્યયનમાંથી ગુજરાતી ભાષામાં ઉતારેલા છે; નવમાથી છત્રીસમા સુધીના બેલ છઠ્ઠા અધ્યયનની નવથી છત્રીસ ગાથાઓ ઉપરથી લખેલા છે અને છેલ્લા પંદર બોલ ચોથા અધ્યયનની છેવટની ગાથાઓમાંથી લીધેલા છે. કઈ કોઈ વખતે લખી રાખેલા બેલ પ્રસિદ્ધ કરતાં એકત્ર છાપ્યા હોય; તેવા પ્રકારે છૂટક ગાથાઓના સમૂહનું આ અવતરણ હોવા છતાં, મૂળ માગધી ભાષામાં જે રહસ્ય છે તે ટૂંકામાં તેવા જ ગંભીર ભાવદર્શક રહસ્યાત્મક ભાષામાં મૂળ ગાથાએની વાંચનારને આપોઆપ સ્મૃતિ થાય તેવું સરળ ગુજરાતી ભાષામાં અવતરણ કરેલું છે. કોઈ વખતે તે આખી ગાથાને અર્થ ટૂંકા વાક્યમાં સમાઈ જતું હોય તે તે પરમાર્થદર્શક અસરકારક વાક્ય જ મૂકી દીધું છે. જેમકે છઠ્ઠા અધ્યયનની ૧૯મી ગાથાને અર્થ લેભથી તૃણને પણ સ્પર્શ કરવો નહીં એટલે જ કર્યો છે. એ પ્રમાણે શાસ્ત્રની સૂત્રાત્મક શૈલી સાચવીને પરમાર્થ ઉપર લક્ષ રાખીને ગ્રંથકારના હૃદયની વાત આલેખવાની તેમની શૈલી ભાષાંતરોમાં પણ પ્રગટ જણાઈ આવે છે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરા અને વિવેચના સં. ૧૯૫૩ માં લખેલાં અવતરણા માસિદ્ધાંત' નામે પ્રસિદ્ધ થયેલાં છે, તેમાં દ્રવ્યપ્રકાશ' લેખમાં ‘વ્યસંગ્રહ’ના ત્રણે ભાગનું દિગ્દર્શન કરી વિવેચન કરતાં અધૂરા રહેલા તે લેખ છે. તે જ અંકના આઠમા વિભાગમાં ‘દ્રવ્યસંગ્રહ'ની ૩૧મી ગાથાથી ૪૯મી ગાથા સુધીનું સુસંબદ્ધ ભાષાંતર શ્રીમદે કરેલું છપાયું છે. મૂળ ગાથાઓનું રહસ્ય, ગ્રંથકારે જે ભાષ દર્શાવવા ગાથાઓ લખી છે, તે જ ભાવ સ્પષ્ટ પ્રગટ થાય તેમ, શ્રીમદે સુંદર ભાષામાં જણાવ્યું છે. વીશ વર્ષ સુધીનાં લખાણ વિષે લખતાં શ્રી ચિદાનંદજીના ‘સ્વરાય’નું વિવેચન શ્રીમદે કરવા માંડેલું જણાવ્યું છે. તે જ પ્રમાણે શ્રી આનંદઘનજીની ચાવીશીનાં સ્તવનામાં જે રહસ્ય છે તે વિસ્તારપૂર્વક જણાવવા શ્રીમદે શરૂઆત કરેલી છે. પ્રથમના બે સ્તવનનાં અધૂરાં વિવેચને જેટલાં શ્રીમદ્ રાજચંદ્ર' ૭૫૩મા અંકમાં પ્રસિદ્ધ થયાં છે, તેમાં શ્રીમદ્ની વિવેચન શૈલી કેવી મનેાહર અને તલસ્પર્શી છે તે જણાઈ આવે છે. કોઇ મહા બુદ્ધિશાળી ભવ્ય જીવને સ્તવનાનું વિવેચન લખવું હોય તે આદર્શરૂપ આ બંને સ્તવનાનું વિવેચન છે. શ્રી આનંદઘનજીના હૃદયમાં રહેલા અપ્રગટ વિચારો ઉકેલવાની કળા એ વિવેચનામાં વાંચનારને ચકિત કરી નાખે તેવા રૂપે પ્રગટ પ્રદર્શિત થયેલી છે. ૨૫૩ શ્રી યક્ષેાવિજયજીએ લખેલી આઠ દૃષ્ટિની સજ્ઝાયની છઠ્ઠી સૃષ્ટિમાંથી એક *કડી લઇ તેનું વિવેચન ૩૯૩, ૩૯૪, * “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરંત, તેમ શ્રુતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત ’ —શ્રી યશેાવિજયજી For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા અને ૩૯૫ એમ ત્રણ પત્રોમાં એવું સુંદર રીતે કર્યું છે કે સાંભળનારને કે વાંચનારને તે સિદ્ધાંતનું માહાસ્ય સમજાઈ તેને હદયમાં અચળ છાપ પડે. એવી અસાધારણ વિવેચન શક્તિ કોઈક જ ગ્રંથકારમાં જોવામાં આવે છે. સં. ૧૯૫૫ ના ફાગણ માસમાં શ્રી અંબાલાલભાઈએ વવાણિયા પત્ર લખી શ્રીમને પુછાવ્યું હતું કે “આત્માનુશાસનના સે લેકેનું ભાષાંતર કાવિઠા છે તે ખંભાત મંગાવી લેવું કે કાવિઠા રાખવું? એ ઉપરથી શ્રીમદે આત્માનુશાસનનું ભાષાંતર પણ કાવિઠા નિવૃત્તિ અર્થે પધાર્યા ત્યારે શરૂ કરી સે લોકો સુધી એટલે ત્રીજા ભાગનું ભાષાંતર કરી દીધું હતું, પણ હજી તે પ્રસિદ્ધ થયું નથી. શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી બાર ભાવનાઓનું ભાષાંતર કરવાનું પણ શ્રીમદે શરૂ કર્યું હતું અને અનિત્ય અને અશરણ એ બે ભાવનાઓ પૂરી કરી સંસારભાવના વિષે થોડું લખ્યું છે. એટલે અપૂર્ણ લેખ સ્વ. પૂંજાભાઈ હીરાચંદ તરફથી ભાવનાસંગ્રહ સં. ૧૬૯ માં પ્રસિદ્ધ થયે છે તેમાં પ્રથમ પ્રગટ કરવામાં આવ્યો છે. એ લેખ વાંચનારમાંથી કેઈને ભાગ્યે જ એમ લાગે કે તે ભાષાંતરરૂપ હશે. વિચારપ્રવાહ મૂળ લેખકને વહે તેમ સ્વાભાવિક સરળ ભાષામાં તે લખાયેલ છે. વૈરાગ્ય રંગથી રંગાયેલાં એ ઓગણીસ પાન એક વાર જેણે વાંચ્યા હશે તે વારંવાર વાંચ્યા વિના નહીં રહ્યા હોય. સંપૂર્ણ પુસ્તકનું ભાષાંતર માત્ર એક જ શ્રીમદે કર્યું છે. દિગંબર જૈન આમ્નાયમાં અગ્રગણ્ય શ્રી કુંદકુંદાચાર્યને “પંચાસ્તિકાય ગ્રંથ પ્રસિદ્ધ છે. તેના પ્રથમ અધ્યાયમાં ૧૦૦ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ભાષાંતરે અને વિવેચને શ્લેક છે અને બીજા અધ્યાયમાં ૫૮ શ્લેક છે. શ્રી કુંદકુંદાચાર્ય ગુજરાતી ગદ્યમાં લખતા હોય તે જ પ્રકારે આ ગ્રંથ લખાય છે. તેના ઉપર ટીક કે વિવેચન કાંઈ કર્યું નથી. માત્ર મૂળ પદ્યગાથાઓમાં અધ્યાહાર રાખેલે અર્થ ગદ્યમાં ઉતારતાં સંબંધ સાધવા કે સ્પષ્ટ અર્થ થવા જે કંઈ શબ્દો ઉમેરવા યોગ્ય લાગ્યા છે તે કૌંસમાં મૂકેલા છે. કેઈ વિચારવંત જીવને એ મહાન આચાર્યને વિશ્વત વિષેને ઉપદેશ હદયગત થઈ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે અર્થે આ ભાષાંતર થયેલું છે, એમ એ ગ્રંથ ભાઈ ધારશીભાઈને મોકલાવ્યો ત્યારે સાથેના પત્રમાં તે ગ્રંથનું માહાસ્ય દર્શાવતાં શ્રીમદ્ જણાવે છેઃ વ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષમ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયેગની પ્રાપ્તિ થાય છે. | દર્શનમેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યકુદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયેગ” થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયેગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમ વીતરાગ દ્રષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષે તેનાં મુખ્ય પાત્ર છે. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ કઈ મહિપુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે કહ્યું છે. હે આર્ય! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કેઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અનન્ય ઉપાય એ જ છે.” પ્રજ્ઞાવબોધ” નામે “મેક્ષમાળાને આગળને ભાગ લખાવવા શ્રીમદે સં. ૧૯૫૬ના ભાદરવામાં સંકલન (સાંકળિયું) લખાવી છે, તે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના ૯૪૬મા અંકમાં છપાયેલ છે, તે જોતાં તે પુસ્તક લખાયું હોત તે આ યુગની વિચારશ્રેણીમાં અગ્ર સ્થાન લે તેવું પુસ્તક પ્રગટ થાત, એમ લાગ્યા વિના ન રહે તેવા વિષયે તેઓશ્રીએ પસંદ કર્યા છે. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અંતિમ ચર્યા "वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ।। –ઉત્તરરામરાત કવિરાજ ભવભૂતિ આ શ્લેકમાં જણાવે છે કે વજથી પણ કઠોર અને પુષ્પથી પણ કમળ એવાં અલૌકિક પુરૂષનાં અંતઃકરણને સમજવા કેણ સમર્થ છે? તે જ પ્રકારે શ્રીમદે લખ્યું છે : “શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કણ દાદ આપશે?” “જ્ઞાનીનાં વચનની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તે નિર્વાણ પણ સુલભ જ હેત.” વળી લખે છે: “ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવ૫ણે આત્મસ્થિતિ છે તે તે ભાવન ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તે આ કાળમાં અમે પિતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ? એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હો તે પણ આગમ જેણે ભાખ્યાં છે, તે જ આશયી સંપુરૂષ કરી તે ગમ્ય કરવા ગ્ય છે, અને તે જ આત્મસ્થિતિને ઉપાય છે.” “કૃઢ વિશ્વાસથી માનજે કે આ–ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હતી તે તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતને આપનાર થાત. પ્રવૃત્તિ છે તે તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હેત ૧૭ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ તે બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. પંચમ કાળની પણ પ્રવૃત્તિ છે. આ ભવે મેસે જાય એવા મનુષ્યને સંભવ પણ ઓછું છે. ઈત્યાદિક કારણથી એમ જ થયું હશે.” પિતાના સ્વાત્મવૃત્તાંતરૂપ કાવ્યમાં શ્રીમદે ગાયું છે – “યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયે નિરધાર રે – ધન્ય રે દિવસ આ અહો ! ” એ વિષે વળી પિતે ગદ્યમાં પણ લખ્યું છે : “નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્યે ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ; પણ કઈ કઈ લેકે પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળ માર્ગ પર લક્ષ આવેલે, અને આ બાજુ તે સેંકડો અથવા હજારે માણસે પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સે એક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લેકે તરવાના કામી વિશેષ છે, પણ તેમને તે ગ બાઝતું નથી. જે ખરેખર ઉપદેશક પુરુષને જોગ બને તે ઘણું જીવ મૂળ માર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તે ઘણું સારું, પણ દ્રષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતું નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી લક્ષ એ છે કે એ જેવું એક જોખમવાળું પદ નથી, અને પિતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઈચ્છા For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચર્યા ર૫૯ માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કેઈને એક વ્રત પચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છે, અને અમે ગુરુ છીએ એ ઘણું કરીને પ્રકાર દર્શિત થયે નથી. કહેવાને હેતુ એ છે કે સર્વસંગ પરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કલ્પના છે. તેને ખરેખર આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી કયારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સર્વ સંગ પરિત્યાગાદિ થાય તે હજારે માણસ મૂળ માર્ગને પામે અને હજારે માણસ તે સન્માર્ગને આરાધી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એ અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તે તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દ્રઢ કલ્પના હોય તે પણ, માર્ગ ઉપદેશ નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાને વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશ અથવા સ્થાપે હોય તે મારી દશા યથાયોગ્ય For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા છે. પણ જિનેક્ત ધર્મ સ્થાપ હોય તે હજ તેટલી યોગ્યતા નથી, તે પણ વિશેષ યેગ્યતા છે, એમ લાગે છે.” વળી એ વિષે પિતાની સ્વવિચારણું પ્રાર્થનારૂપે જણાવે છે – “હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઈચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તે તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમકે અલપ અપ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળ માર્ગથી લેકે લાખે ગાઉ દૂર છે એટલું જ નહીં, પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય તે પણ ઘણુ કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે.” શ્રીમના માથા ઉપર સૂર્યના કિરણેને સ્પર્શ થતાં પણ માથું દુઃખી આવતું, તે દુઃખ અસહ્ય થતું ત્યારે અગ્નિમાં પંદરવીસ મરી નાખી તેને ધુમાડે લેવું પડતું. શ્રીમદ્ ઈડરથી સં. ૧૯૫૬માં અમદાવાદ પાસેના નરેડા ગામમાં મુનિઓ હતા ત્યાં પધાર્યા હતા. અમદાવાદથી પણ મુમુક્ષુવર્ગ ત્યાં આવ્યો હતે. બાર વાગ્યા પછી બધાએ જંગલમાં જવું એ ઠરાવ થયેલે તે પ્રમાણે મુનિએ ગામની ભાગેળે રાહ જોઈને ઊભા હતા. એટલામાં શ્રીમદ્ બધા સમક્ષઓ સાથે ત્યાં આવ્યા. અને “મુનિઓના પગ દાઝતા હશે” એમ બેલી પગરખાં કાઢી મૂકી પોતે તડકામાં ધીમે ધીમે ચાલવા લાગ્યા. એક વડ આવ્યો ત્યાં બધા બેઠા. શ્રીમદ્દના પગનાં તળિયાં લાલચેળ થઈ ગયાં હતાં. પણ બેઠા પછી પગે હાથ પણ ફેરવ્યા નહીં. શ્રી દેવકરણજી સામે For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચર્ચા ૨૩૧ જોઇને શ્રીમદ્ ખાલ્યા : “હવે અમે તદ્ન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી. એવી સંયમશ્રેણીમાં રહેવા આત્મા ઇચ્છે છે.” શ્રી દેવકરણજીએ કહ્યું : “ અનંત દયા જ્ઞાની પુરુષની છે, તે કયાં જશે ?” શ્રીમદે કહ્યું : “ અંતે એ પણ મૂકવાની છે.” cr ફરી શ્રીમદ્ સં. ૧૯૫૭ માં અમદાવાદ આગાખાનને અંગલે પાતાનાં માતુશ્રી તથા પત્ની સહિત પધાર્યા ત્યારે મુનિએ ચામાસું પૂરું કરી અમદાવાદ આવ્યા હતા. ‘જ્ઞાનાર્ણવ’ અને ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' નામે બે મોટા દિગંબરી ગ્રંથા હાથના લખેલા શ્રીમદ્ પાસે હતા. તે શ્રી લલ્લુજી સ્વામી અને શ્રી દેવકરણજીને માતુશ્રી દેવમાતા અને શ્રી ઝબકખાના હાથે વહેારાવ્યા હતા. તે વખતે સાથેના બીજા મુનિએએ વિહારમાં પુસ્તકો ઊંચકવામાં પ્રમાદવૃત્તિ સેવેલી અને વૃત્તિ સંકોચેલી તે દેાષા પોતે જાણી લઈને દૂર કરવાના ઉદ્દેશથી શ્રીમદ્ બેલ્યા : “મુનિએ, આ જીવે સ્ત્રી-પુત્રાદિના ભાર વહ્યા છે, પણ સત્પુરુષાની કે ધર્માત્માની સેવાભક્તિ પ્રમાદ રહિત ઉઠાવી નથી.” શ્રી લક્ષ્મીચંદજીને શ્રીમદે કહ્યું : “તમારે શ્રી દેવકરણુજી પાસેના ‘જ્ઞાનાર્ણવ’ ગ્રંથ તે વાંચે ત્યાં સુધી વિહારમાં ઊંચકવે, તેમજ ‘શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા' શ્રી લલ્લુજી વાંચે ત્યાં સુધી વિહારમાં મુનિ મોહનલાલજીએ ઊંચકવા.’’ શ્રી દેવકરણજીએ શ્રીમને પૂછ્યું : “આ શરીર આવું એકદમ કેમ કૃશ થઈ ગયું ? ” For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શ્રીમદે ઉત્તર આપ્યા : “ અમે શરીરની સામે પડ્યા છીએ, ધરમપુરમાં રહી અથ્યાહાર કરવાથી આમ દેખાય છે.” દરેકને આપેલા ગ્રંથે વાંચી વિચારી પરસ્પર બદલી લેવા અને બહુ વિચારવા ભલામણ પણ કરી હતી. ૨૩૨ એવામાં ડૉ. પ્રાણજીવનદાસ ત્યાં દર્શને આવ્યા તેમને શ્રીમદે કહ્યું કે આ બે મુનિએ-શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી ચેથા આરાના મુનિ સમાન છે, ચેાથા આરાની વાનગી છે.” આ સાંભળી ડૉ. પ્રાણજીવનદાસે પ્રમાદ ભાવે મુનિએને નમસ્કાર કર્યો. શ્રીમદે માતુશ્રી દેવમાતાને ખાર વ્રત સંક્ષેપમાં લખી આપી વ્રત લેવા મુનિએ પાસે શ્રી અંબાલાલભાઇ સાથે મેાકલ્યાં હતાં; સાથે શ્રી ઝખકખા પણ હતાં. ‘શ્રી જ્ઞાનાર્ણવમાંથી બ્રહ્મચર્યના અધિકાર સંભળાવવા પણ સૂચના કરેલી, તે પ્રમાણે શ્રી દેવકરણુજીએ વાંચી સંભળાવ્યું હતું. શ્રી દેવકરણજીએ પછી માતુશ્રીને કહ્યું : “માતુશ્રી, હવે આપ આજ્ઞા આપા, જેથી કૃપાળુદેવ (શ્રીમદ્) સર્વવિરતિ ગ્રહણ કરે અને ઘણા જીવાના ઉદ્ધાર કરે.” માતુશ્રી બાલ્યાં : “મને બહુ માહ છે, તેમના ઉપરના મેહ મને છૂટતા નથી. તેમનું શરીર સારું થયા પછી હું સર્વવિરતિ ગ્રહણ કરવા રજા દઈશ.” તે જ દિવસે શ્રીમદ્ મુનિએ પાસે ભાવસારની વાડીએ ગયા હતા. ત્યાં માનલાલજીએ પ્રશ્ન કર્યો : મરણ સમયે આત્મપ્રદેશેા કયાં અંગમાંથી 66 નીકળતા હશે ?’' શ્રીમદે હૃષ્ટાંત આપી ઉત્તર આપ્યા : “નીકમાં પાણી For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચર્યા ૨૬૩ ચાલ્યું જતું હોય અને નાક જ્યાંથી ફાટે, ત્યાંથી પાણી ચાલ્યું જાય. અમે મરણનું સ્વરૂપ તપાસી વાળ્યું છે કે આ સ્થિતિને જગતના જ મરણ કહે છે.” મુનિઓ ભાવસારની વાડીથી વિહાર કરી સરસપુર ઉપાશ્રયમાં ગયા હતા. રાત્રે બાર વાગ્યા પછી શ્રી અંબાલાલભાઈને મુનિઓ પાસે જવાની આજ્ઞા થવાથી ત્યાં એકલા ગયા અને વાત કરી: આજે મારા પર પરમ ગુરુએ અપૂર્વ કૃપા કરી છે. મારે જે પ્રમાદ હતું, તે આજે નષ્ટ કર્યો છે; જાગૃતિ આપી, મૂળ માર્ગ કે જોઈએ તે સંબંધે વ્યવહાર અને પરમાર્થ બન્નેનું સ્વરૂપ આજે કઈ અલૌકિક પ્રકારે સમજાવ્યું. પરમાર્થનું પિષણ થાય તેવા સદ્વ્યવહારનું સ્વરૂપ પણું કહ્યું.” એમ સવાર સુધી વાતે કરી શ્રી અંબાલાલ પાછા શ્રીમદ્ પાસે ગયા હતા. અમદાવાદમાં શ્રીમદે શ્રી દેવકરણજીને કહ્યું : “સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બન્ને ત્યાખ્યાં છે અને સર્વસંગપરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.” શ્રી દેવકરણજીએ કહ્યું: “અમારા પૂર્વ પુણ્યને ઉદય થયો કે અમને આપની નિરંતર સેવા સમાગમ મળશે.” શ્રીમદ્ વઢવાણ કેમ્પ જવાના હતા. તે પહેલાં પિતે મુનિઓને મળવા ગયા હતા. વઢવાણ જવાની વાત દર્શાવી શ્રી લલ્લુજીને ઠપકો આપતાં શ્રીમદ્ બેલ્યા: “તમે જ અમારી પાછળ પડ્યા છે, અમે જ્યાં જઈએ ત્યાં દોડ્યા આવે છે; અમારે કેડે મૂકતા નથી.” તે સાંભળી મુનિએના મનમાં એમ થયું કે આપણે રાગ છેડાવવા આ શિક્ષા For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આપી છે તે હવે તેમના તરફથી પત્ર આવે ત્યારે સમાગમ માટે જવું, ત્યાં સુધી ભક્તિ કર્યા કરવી. બીજે દિવસે આગાખાનને બંગલે શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને બોલાવી શ્રીમદે છેલ્લી સૂચના આપતાં જણાવ્યું: અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહીં.” અમદાવાદથી શ્રીમદ્દનું વઢવાણ જવાનું થયું, ત્યાં ખંભાતના ભાઈ લલ્લુભાઈ તથા નગીનભાઈ દર્શને ગયેલા. ત્યાંથી પાછા ખંભાત જતી વખતે સમાગમમાં શ્રીમદે કહ્યું કે “ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજે. અમારામાં ને શ્રી મહાવીરદેવમાં કંઈ પણ ફેર નથી. ફક્ત આ પહેરણને ફેર છે.” વઢવાણ શ્રીમદ્ રહ્યા તે દરમિયાન “પરમકૃત પ્રભાવક મંડળ”ની જિના શ્રીમદે શરૂ કરી હતી. સં. ૧૫૬ ના ભાદરવામાં એક પત્રમાં તેને ઉલેખ પિતે કર્યો છેઃ “પરમ સત્કૃતના પ્રચારરૂપ એક યેજના ધારી છે તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે. “પ્રજ્ઞાવબોધ' ભાગ “મેક્ષમાળા’ના ૧૦૮ મણકા અત્રે લખાવશું.” એક સારી રકમની ટીપ કરી તેમાંથી મહાન આચાર્યોને અપ્રસિદ્ધ ગ્રંથો પ્રસિદ્ધ કરાવી તત્વવિચારણું માટે જનસમૂહને અનુકૂળતા મળે તેવા હેતુથી તે સંસ્થા સ્થપાઈ હતી. | લક્ષમીને ત્યાગ કર્યા પછી શ્રીમદ્ બહુ બારીકાઈથી વ્રત પાળતા. રેલગાડીની ટિકિટ સરખી પિતાની પાસે રાખતા નહીં. “પરમકૃત પ્રભાવક મંડળ”ને અંગે નાણુની વાતમાં ભળવું પડે છે તે પણ અતિચારરૂપે લેખતા. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચર્યા પરમાર્થવૃત્તિ પ્રધાનપણે તેમણે આખા જીવનમાં રાખેલી છે, તેની સાથે પરોપકાર વૃત્તિ પણ તેટલી જ પ્રબળ હતી. સં. ૧૯૫૭માં તેઓ એક પત્ર દ્વારા જણાવે છે: “લેકકલ્યાણ હિતરૂપ છે. પિતાની યેગ્યતાની ન્યૂનતાથી અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાને છે.” હવાફેર માટે દરિયાકિનારે મુંબઈમાં માટુંગા, શિવ અને વલસાડ પાસે તિથલ વગેરે સ્થળોએ રહેવું થયું હતું. પછી વઢવાણ કેમ્પમાં લીંબડીના ઉતારામાં થોડો વખત રહેવાનું બન્યું હતું. ત્યાં વઢવાણમાં છેલ્લા પદ્માસન અને કાઉસગ્ગ મુદ્રાનાં બન્ને ચિત્રપટ (ફેટા) ભાઈ સુખલાલની માગણીથી પડાવ્યા હતા. પછીથી રાજકેટ રહેવાનું રાખ્યું હતું. ત્યાં ઘણુ ખરા મુમુક્ષુઓ આવતા, પણ શરીર ઘણું અશક્ત હોવાને કારણે દાક્તરેએ વાતચીત વિશેષ ન થાય તેવી તજવીજ રખાવી હતી. પત્રો લખાવવા પડે તે એકબે લીટીના જ લખાવતા. રાજકોટમાં છેલ્લા પત્રો અત્રે આપ્યા છે : “સં. ૧૯૫૭, ફાગણ વદ ૧૩, સોમ છે શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત કમ શરૂ થયે. જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વર્તો.” “સં. ૧૯૫૭, ચૈત્ર સુદ ૨, શુક અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમેનમઃ વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેચવામાં હર્ષ-શેક શે ? » શાંતિ.” ભાઈ મનસુખભાઈ (તેમના નાના ભાઈ), શ્રી રેવાશંકરભાઈ, ડે. પ્રાણજીવનદાસ, લીમડીવાળા ભાઈ મનસુખભાઈ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ વગેરે શ્રીમની સેવામાં ઠેઠ સુધી રહેલા. એક અઠવાડિયા પહેલાં ભાઈ ધારશીભાઈ તથા નવલચંદભાઈ શ્રીમદ્રની પાસે આવ્યા ત્યારે વાતચીતના પ્રસંગમાં શ્રીમદે ધારશીભાઈને કહેલું તે શ્રી લલ્લુજી મુનિએ સભા સમક્ષ વ્યાખ્યાનમાં જણાવેલું કે “શ્રી ધારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તે ધંધુકામાં અમારા દર્શન સમાગમ અર્થે આવેલા ત્યારે તેમણે એક દિવસ સ્થાનક(ઉપાશ્રય)ને મેડે પધારવા મને વિનંતિ કરી. ઉપર બન્ને ગયા અને બારણું બંધ કરી શ્રી ધારશીભાઈએ વિનયભક્તિ-પૂર્વક સાષ્ટાંગ દંડવત્ કરી વિનંતિ કરી કે “સંવત ૧૯૫૭ માં શ્રીમદ્જીને દેહ છૂટતાં પહેલાં પાંચછ દિવસ અગાઉ હું રાજકેટ દર્શન કરવા ગયેલું. તે વખતે તેઓશ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સોભાગ્યભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે વખતે મને એક સામાન્ય સમાચાર રૂપે તે શબ્દો લાગેલા. પણ આ ત્રણ વર્ષના વિરહ પછી તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા એમ મને સમજાયું અને તે પ્રભુના વિગ પછી હવે આપ મારે અવલંબનરૂપ છે. તે તેઓશ્રીએ આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવે. હવે મારી આખર ઉમ્મર ગણાય અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજું શું શેચનીય છે? આજે અવશ્ય કૃપા કરે, એટલી મારી વિનંતિ છે.” એમ બોલી આંખમાં આંસુ સહિત અમારા ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ધીરજથી અમે જણાવ્યું : “પ્રભુ, અમને પરમકૃપાળુ દેવે જણાવ્યું છે કે તે વાત તમારે કોઈને કહેવી નહીં, એટલે મારે એ અધિકાર નથી.” શ્રી ધારશીભાઈ સમજી ગયા. પણ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ અંતિમ ચર્યા વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતિ કરી. પછી સ્મરણમંત્ર મુમુક્ષુઓને જણાવવા પરમકૃપાળુ દેવે અમને આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યું, તેનું પિોતે આરાધના કરવા લાગ્યા.” શ્રીમદે છેલલા દિવસમાં ભાઈ ધારશીભાઈને કેટલાંક પદો લખાવ્યાં હતાં. ભાઈ મનસુખભાઈએ શ્રીમની આખર સુધીની સ્થિતિ ટૂંકામાં એક પત્રમાં લખી છે તે આ પ્રમાણે છે : “મનદુઃખ–હું છેવટની પળ પર્યત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડક્તરી રીતે ચેતવ્યું, તથાપિ રાગને લઈને સમજી શક્યો નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેક વાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંધ અને મૂર્ખ તેઓશ્રીની વાણું સમજી શકવાને અસમર્થ હતે. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ, હું વગેરે ભાઈઓને કહ્યું, “તમે નિશ્ચિત રહેજે, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનું છે, તમે શાંત અને સમાધિપણે પ્રવર્તશે. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકવાની હતી તે કહેવાને સમય નથી. તમે પુરુષાર્થ કરશે.” આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તે એમ બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ચિત રહેજે, ભાઈનું સમાધિમૃત્યુ છે. ઉપાયે કરતાં શરદી ઓછી થઈ ગઈ. પિણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પિોણા નવે કહ્યું : “મનસુખ, દુઃખ ન પામતે; માને ઠીક તવણી છતાં વ્યા કે અશનિ “ શક્યા નહીં For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” સાડા સાત વાગ્યે જે બિછાનામાં પિટ્યા હતા, તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરે ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર, એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા લેશ માત્ર આત્મા છૂટો થયાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કેચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મેઢે પાણી કે આંખે પાણી કે પરસેવે કઈ પણ પિણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તે પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હંમેશા દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહને સંબંધ છૂટ્યો. પાંચ-છ દિવસ અગાઉ તેઓશ્રીએ કેટલાંક પદ લખાવેલાં તે પૂ. ધારશીભાઈ અને નવલચંદભાઈની પાસે છે. પિતે તદ્દત વીતરાગ ભાવે પ્રવૃત્તિ કરેલી એટલે કોઈ પણ પ્રકારે તેઓશ્રીએ પિતાનું માની પ્રવૃત્તિ કરેલી નહીં, ઉદાસીનપણું જ યંગ્ય ધાર્યું હતું. હવે આપણે કેનું અવલંબન રહ્યું ? માત્ર તેઓશ્રીનાં વચનામૃતનું અને તેમનાં સદ્વર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.” For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ અંતિમ ચર્યા શ્રીમના દેહત્યાગ અવસરે ભાઈ નવલચંદભાઈ પણ હાજર હતા. શ્રી અંબાલાલભાઈ પરના પત્રમાં તેઓ જણાવે છે કે, “નિર્વાણ-સમયની મૂર્તિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત, મનહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણને ગુણાનુરાગીને તે લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતાં તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતે નથી.” સંવત ૧૫૭ના ચૈત્ર વદ ૫ ને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા આ ક્ષેત્ર અને નાશવંત દેહને ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. જે જે પુરુષોને જેટલા પ્રમાણમાં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમને વિયેગ તેમને લાગ્યું હતું. શ્રીમદ્દનાં ધર્મપત્ની પિતાને કાળ એકાંતમાં તેમણે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં. બહુ જ થોડા કાળમાં તેમને પણ દેહ છૂટી ગયું હતું. તેમનાં માતુશ્રીનું હૈયું બહ કોમળ હતું. કેઈ શ્રીમની વાત કાઢે તે તેમની આંખે આંસુથી ભરાઈ જતી. શ્રીમના દેહાંતના સમાચાર કાવિઠા આવ્યા તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવિઠામાં હતા. આગલે દિવસે તેમને ઉપવાસ હતું અને એકાંત જંગલમાં તેમને રહેવાને અભ્યાસ હતે. તે પારણા વખતે ગામમાં આવ્યા ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર વાત કરતા હતા; તે વિષે તેમણે તપાસ કરતાં For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શ્રીમદૂના દેહાંતના સમાચાર મળ્યા કે તુરત પાછા જંગલમાં તે ચાલી નીકળ્યા અને આહારપાળું કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયેગની વેળા વિતાવી. તેમને ઘણે જ આઘાત લાગ્યું હતું. તે દિવસે મુનિશ્રીએ પાણી પણ વાપર્યું નહીં. રાત્રે બીજા મુનિઓએ પણ તેમની સારવાર ઘણી કરી હતી. ધર્મનું મહાન અવલંબન અને પોષણ આપનાર કલ્પવૃક્ષ સમાન શ્રીમદ્ સદ્દગુરુને વિયેગ દરેક ધર્માત્માને અસહ્ય થઈ પડે છે. “સદૂગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂ૫; સમજ્યા વણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ.” એમ આત્મસિદ્ધિમાં કહ્યું છે, તેમ જેને આત્મદાનને લાભ મળે છે તેને તે ઉપકાર સમજાયાથી સગુરુને વિયેગ અસહ્ય થઈ પડે છે. શ્રી અંબાલાલભાઈએ પિતાનું હૃદય નીચેના પત્રમાં પ્રગટ કર્યું છે : “વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિઃશંકતાથી, શાંતપણે, કમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં એવાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણે એક પણ શાંતિ ન હોય ! અહાહા! તે વખતના દુઃખનું મોટા કવીશ્વરે પણ વર્ણન કરવાને અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અઘેર અટવીને વિષે આ પામર જીવેને આપી હે પ્રભુ! તમે ક્યાં ગયા? For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચર્યા ૨૭૧ હે ભારતભૂમિ ! શું આવા, દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુને ભાર તારાથી વહન ન થય? તેમ જ હોય તે આ પામરને જ ભાર તારે હળવો કરવે હતું કે નાહક તેં તારી પૃથ્વી ઉપર બેજારૂપ કરી રાખ્યા. હે મહાવિકરાળ કાળ! તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખે મનુષ્યને તે ભેગ લીધે, તે પણ તું તૃપ્ત થયે નહીં, અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ, તે આ દેહને જ પ્રથમ ભક્ષ તારે કરે હતું કે આવા પરમ શાંત પ્રભુને તે જન્માન્તરને વિયેગ કરાવ્યું ! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખ થઈ મારા સામું જુએ છે ! હે શાસનદેવી ! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું ? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિકરણગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં, તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેને વિચાર જ ન કર્યો? હે પ્રભુ ! તમારા વિના અમે તેની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજે દયાળુ થાય જ કેણુ? હે પ્રભુ ! તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કેમળ વાણી, ચિત્તહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વપણું, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિવાથી બેધ, સત્સંગની અપૂર્વતા, For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રીમદ્ રાજચદ્ર જીવનકળા એ આદિ ઉત્તમોત્તમ ગુણાનું હું શું સ્મરણ કરું ? વિદ્વાન કવિએ અને રાજેન્દ્ર દેવેશ આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે તે આ કલમમાં અલ્પ પણુ સમર્થતા કયાંથી આવે ? આપના પરમાત્કૃષ્ટ ગુણાનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણયાગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું યેાગબળ, આપે પ્રકાશિત કરેલાં વચના અને આપેલું ખીજ મારું રક્ષણ કરા, એ જ સદૈવ ઇચ્છું છું. આપે સદૈવને માટે વિયેગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્તૃત નહીં કરું. ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિ-દિવસ રડી રડીને કાઢું છું; કાંઈ સૂઝ પડતી નથી.” શ્રીમના દેહોત્સર્ગ પછી ‘પાયેાનિયર' પત્રમાં પ્રગટ થયેલી જીવનરેખામાંથી થોડું નીચે આપ્યું છે : વ્યાપાર કર્યાને દશ વર્ષે થયા પછી તેઓને (શ્રીમન્ને) લાગ્યું કે જે હેતુથી વ્યાપારધંધામાં પ્રયાણ કર્યું હતું તે હેતુ પોતે પૂર્ણ કર્યા હતા; તેથી વ્યાપારની સાથેના પોતાના સંબંધ નિવર્તવાની ઇચ્છા તેઓએ જણાવી. જ્ઞાન, ધનસંપત્તિ, સાંસારિક પઢવી, કૌટુંબિક સુખ (કારણ કે તેઓને હયાત માતા, પિતા, એક પરિણીત ખંધુ, ચાર પરિણીત બહેને, સ્ત્રી, બે પુત્રા અને બે પુત્રીએ હતાં) પ્રાપ્ત કરી, સંસારને ત્યાગ કરી સાધુ મુનિનું જીવન ગાળવાની તેઓએ તૈયારી કરી. એટલામાં ત્રીશમા વર્ષની વયે તેઓની શારીરિક પ્રકૃતિ નબળી પડી. અનેક કુશળ ડૌક્ટરીની સારવાર નીચે રાખવામાં આવ્યા, અને એક વખત તે તેઓની પ્રકૃતિ સુધરી જવાની For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ચર્ચા ૨૭૩ રાશા રખાઈ. પરંતુ વ્યાધિએ ફરી દેખાવ દીધેા; અને કાબેલિયતત્રાળી સારવાર તથા તેઓના પ્રશંસકેાની માવજત છતાં એક વર્ષ કરતાં વધારે બિછાનાવશ રહીને કાઠિયાવાડના રાજકોટ શહેરમાં ગયા માસની નવમી તારીખે (ઈ. સ. ૧૯૦૧, એપ્રિલ માસમાં) તેએએ શાંતિથી દેહવિલય કર્યાં. તેની લાંબી માંદગી દરમ્યાન તેઓએ કદી પણ નિઃશ્વાસ અથવા આર્દ્રતા દાખવી નહોતી. જ્યારે તેઓના બિછાનાની આસપાસના બીજા બધાએ ખેદયુક્ત થતાં ત્યારે પણ તેએ આનંદ સમેત રહેતા. .... શ્રીમદ્ રાજચંદ્ર દરેક રીતે લાક્ષણિક ચિહ્નથી અંકિત પુરુષ હતા; એ દર્શાવવાને તેએના જીવનની ઉપર દર્શાવેલી રૂપરેખા પૂરતી છે. તેએની માનસિક શક્તિએ અદ્ભુત રીતે ચમત્કૃતિવાળી હતી, તેમ જ તેએના ચારિત્રની નૈતિક ઉન્નતિ ચકિત કરાવનાર હતી. સત્ય પ્રત્યે તેઓને આદર, વ્યાપારમાં અત્યંત ચીવટથી નૈતિક તત્ત્વોને વળગી રહેવાનું વર્તન, ગમે તેટલી વિરુદ્ધતા છતાં જે ખરું તે માનતા તે કરવાની તેઓની નિશ્ચયવૃત્તિ અને તેઓના કર્તવ્ય સંબંધી ઉચ્ચ આદર્શ જેએ તેઓના સહવાસમાં આવતા તેનામાં પ્રેરણા કરી તેઓને ઉન્નતિની શ્રેણી પર ચઢાવતા. તેઓની બાહ્યાકૃતિ ડમાકવાળી ન હતી, પરંતુ આંતરિક શાંતિ અને ગાંભીર્ય તે તેનાં જ હતાં. તેએનું ધર્મો તથા તત્ત્વજ્ઞાન સંબંધી વિશાળ અને યથાસ્થિત જ્ઞાન, તેની સમજાવવાની અદ્ભુત શક્તિ અને ઉપદેશ કરવાની તેઓની દિવ્ય પદ્ધતિ હાવાથી તેમના ઉપદેશે। પૂર્ણ લક્ષપૂર્વક સાંભળવામાં આવતા હતા. ઉશ્કેર ૧૮ .... For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા નાર સંજોગે હોય ત્યારે પણ તેઓને આત્મસંયમ એટલે બધા પૂર્ણ હિતે, તેઓની મધ્યસ્થ રીતે સમજાવવાની શક્તિ એટલી બધી મહાન હતી અને તેઓની હાજરી એટલી બધી પ્રેરણાત્મક હતી કે જેઓ તેઓની સાથે વાદવિવાદ કરી તેઓના ઉપર જય મેળવવાની બુદ્ધિએ આવતા તેઓ તદ્દન તેઓથી વશ થઈને તેમની આદરપૂર્વક સ્તુતિ કરતા પાછા જતા. હિંદની વર્તમાન દશા પર શ્રીમદ્ રાજચંદ્રને ખેદ થત હતું અને તે દૂર કરવાને હંમેશાં ઈચ્છા ધરાવતા હતા. વર્તમાન સામાજિક અને રાજકીય પ્રશ્નો પરના તેઓના વિચારે ઉદાર હતા. બધા સુધારકે માં જે સુધારક પવિત્રતમ આશયથી અને દાંભિક વૃત્તિ વગર સુધારાનું કાર્ય કર્યા જાય છે તેઓને શ્રીમદ્ ઉચ્ચતમ પંક્તિ આપતા. તેઓનાં પાછલાં વર્ષોમાં એ તે સ્પષ્ટ જણાતું હતું કે શ્રીમદ્ પિતાના જીવનને સંદેશ ધર્મશિક્ષક તરીકે આપવાની તૈયારી કરતા હતા, પરંતુ દુર્ભાગ્યે મરણે વચ્ચે પડી તે સંદેશ પૂર્ણ થતાં અટકાવ્યા છે, છતાં મુંબઈ ઇલાકાના જેમાં એક નૂતન જીવન ઉત્પન્ન કરવામાં શ્રીમદ્ વિજય પામ્યા છે. સાધારણ રીતે એવું મનાય છે કે જે તેઓ વધુ વખત જીવ્યા હોત તે હાલના જૈનમાર્ગની સંપૂર્ણ દર્શનક્રાંતિ કરી હોત અને મહાન મહાવીરે જે વાસ્તવિક ઉપદેશ આપે છે તે ઉપદેશ લેકોને શીખવ્યું હોત. જૈનેના અનેક ગચ્છભેદ દૂર કરી મહાવીરે સ્થાપેલે એક સામાન્ય ધર્મ સ્થાપવાને તેઓને વિચાર હતે. આવું ઉપયેગી જીવન અપરિપક્વ વયે ઉપયોગમાં આવતું બંધ પડ્યું તેથી દેશને ચે ગેરલાભ થયે છે.” For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રીમદની સત્શિક્ષા શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પ્રસિદ્ધ થયા છે, તેમાં મેટે ભાગે પત્ર અને કાવ્યા છે; તે શ્રીમદ્નાં આત્મઅનુભવ સહિત લખાયેલાં વચના ભવ્ય જીવેાને સન્માર્ગંપ્રાપ્તિમાં પરમ ઉપકારક સશિક્ષારૂપ છે. જીવનના અનેક પ્રસંગે મુમુક્ષુ જીવાને જ્યાં મૂંઝવણ ઊભી થયેલી તે વખતે તેમની મુશ્કેલીઓને હિતકારક સત્ય ઉકેલ કરી આપી માર્ગ સરળ રીતે પ્રાપ્ત થાય તેવી મદદ મળે અથવા પેાતાની આત્મવિચારણાની પ્રસાદીથી મુમુક્ષુ જીવની મેાક્ષમાર્ગમાં ઉન્નતિ થાય તેવાં વચના નિષ્કારણ કરુણાથી તે મહાપુરુષે પ્રકાશ્યાં છે. તે મહા ભાગ્યશાળી લેખક અને પરમ શ્રદ્ધાણંત મુમુક્ષુનાં અંતઃકરણમાં વહેતી ઊર્મિઓને યથાર્થ ઓળખ્યા વિના માત્ર મુમુક્ષુઓના પ્રાના ઉત્તરા ઉપરથી કેાઈ અર્ધદગ્ધ અજાણ્યા તે વચનાની કિંમત આંકવા જાય, તે ખાળકને રત્ન આપ્યું હોય તે તે મુખમાં મૂકી તેના સ્વાદ ઉપરથી પરીક્ષા કરવા ધારે છે તેવી અજ્ઞાનને આધારે કપાળકલ્પિત કિંમત આંકી લે છે. પરંતુ જે જીવ યથાર્થ વૈરાગ્ય અને સત્પુરુષના સમાગમથી પેાતાની યાગ્યતા વધારી જો તે આત્મ-અનુભવથી ભીંજાયેલાં વચનાના શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરશે તે તેના પોતાના આત્મા તે સત્ય વચનાના પરમાર્થ પ્રત્યક્ષ સમજી, સાક્ષી પૂરશે. જે જીવમાં વિનય, સરળપણું આદિ ગુણેા નથી તે શિક્ષા પામી શકતા નથી. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ શ્રીમદે એક વાકયમાં જ જણાવ્યું છે: જગતમાં માન ન હેત તે અહીં જ મેક્ષ હોત” (૨૧-૮૩)* વળી તેઓ વિશેષ જણાવે છે : જ્ઞાની પુરુષનું એાળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તે “હું જાણું છું’, ‘સમજું જ્ઞાની કેમ છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે ઓળખાતા નથી? છે તે માન. બીજું, પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લેકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજા રાખે છે જ્ઞાનીને વિષે પિતા સમાન ક૯૫ના રહ્યા કરે છે; પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દેષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એ તે એક “સ્વછંદ નામને મહા દોષ છે, અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે.” (૧૬) સ્વછંદ ટાળવાને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રથમ ચાળીસ ઉપાય ગાથાઓ મુમુક્ષુ જીવને માર્ગ કેમ પ્રાપ્ત થાય તે વિષે ઉત્તમ શિખામણરૂપ છે. તેમાં શ્રીમદ્દ લખે છે - * આ અધ્યાયમાં જ્યાં જયાં પત્ર કે કાવ્યની આખરે () માં જે આંક મૂક્યા છે તે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પ્રકાશિત “શ્રીમદ્ રાજચન્દ્ર ગ્રન્થના છે. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની શિક્ષા ૨૭૭ રેકે જીવ સ્વદ તે, પામે અવશ્ય મેક્ષ પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્ગુરુ વેગથી, સ્વછંદ તે કાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. ૧૬ સ્વરછદ મત આગ્રહ તજી, વર્તે સદૂગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજઈદે ન મરાય; જતાં સદૂગુરુ-શરણમાં, અ૯૫ પ્રયાસે જાય. ૧૮ વળી તેઓ લખે છેઃ અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તે પણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભા વિક સમજાય છે, છતાં જીવ લેકલજજાદિ કારણોથી અજ્ઞાનીને આશ્રય છોડતું નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, મેલ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.” (૨૦૦). પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જે કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દોષ જાય નહીં, એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણુને કળશે અત્રે હોય છે તેથી તૃષા છીપે. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ २७८ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જીવ પિતાની કલ્પનાથી ક૯પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. કદાગ્રહાદિ ટળ્યા વિના જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષને કલ્યાણ ન થાય લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયું હોય તે સત્સંગમાં સાંભળેલ શિક્ષાબંધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ તે છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાને પ્રસંગ બીજા જીવને આવે નહીંઆટલું થતાં છતાં જે જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતે હોય તે પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું પણ છવે કરવું બાકી રાખ્યું છે.” (૪૬૬) બીજું કાંઈ શેધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જ. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી મોક્ષમાર્ગ-દીપક લેજે...એક સપુરુષને રાજી કરવામાં, તેની | સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મેક્ષે જઈશ.” (૭૬) ઝ ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સશિક્ષા વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પેાતાનું નિર્વીર્યપણું જોઈને ઘણા જ ખેદ થાય છે, અને મુમુક્ષુઓને મુખે કરી આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને હૃદયમાં રાખવા યાગ્ય તિરસ્કારની વૃત્તિથી જોઇ, ક્રી મહંતપુરુષનાં ચિરત્ર અને વાકચનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલા ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવાએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા ચેાગ્ય છે.” (૮૧૯) અનંત સંસાર વધવાનું કારણ અને અનંત સંસાર નાશ કરવાનું કારણ જ્ઞાની પુરુષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયેગકૃષ્ટિએ વર્તવું, એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે; અને તે વાકયો જિનાગમને વિષે છે. ઘણા જીવા તે વાકયો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાકયને અફળ અને ખીજા વાકયને સફળ કર્યું હોય, એવા જીવા તે ક્વચિત્ જોવામાં આવે છે; પ્રથમ વાકયને સફળ અને બીજા વાકયને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેવાં પરિણામમાં આવતાં તેને વખત લાગતા નથી, કારણ કે અનાદિ કાળથી મેહ નામના દિરા તેના ‘આત્મા’માં પરિણામ પામ્યા २७८ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા છે, માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવ ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું ગ્ય છે.” (૩૯૭) સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાની પુરુષનાં | દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થંકર માનુસારી પુરુષને કહે છે. જેની કેડને ભંગ થયે છે, જ્ઞાની પુરુષને બોધ તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણને | ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીને પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થંકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જેઈ જે રાગ ઉત્પન્ન થતું હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીને વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેને આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઈચછે નહીં. એ આદિ વચને તે પૂર્વે જ્ઞાની પુરુષે માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ છે આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનેને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા.” (૪૫૪) For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સલ્શિક્ષા અહો સત્પરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, | દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સપુરુષનાં વચન, મુદ્રા સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત અને સત્સમાગમ સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ મોક્ષનું કારણ સ્વભાવનાં કારણભૂત; – છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જયવંત વર્તે.” (૮૭૫) “શ્રી તીર્થકરાદિએ ફરી ફરી ને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચછે છે ત્યાં ઉપાય પ્રવતી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે સંસારનું સ્વરૂપ અને એક આ જીવ સમજે તે સહજ મોક્ષ તેની નિવૃત્તિ છે, નહીં તે અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગેપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા ગ્ય છે? પણ સ્વપ્રદશામાં જેમ ન બનવા મેગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પિતાને, પિતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે, અને For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે, અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગાવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ છવમાં પરિણામ પામે છે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.” (પ૩૭) “ધ બે પ્રકારથી જ્ઞાની પુરુષેએ કર્યો છે. એક તે સિદ્ધાંતબોધ અને બીજે તે સિદ્ધાંતબેધ થવાને કારણભૂત * એ “ઉપદેશબંધી” જે ઉપદેશબંધ જીવને ઉપદેશબંધ અને અંતઃકરણમાં સ્થિતિમાન થયે ન હોય, તે સિદ્ધાંતબોધ સિદ્ધાંતબેધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંત એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણે છે, તે જે પ્રકારથી વાણી દ્વારા જણાવાય તેમ જણાવ્યું છે એવો જે બેધ છે તે “સિદ્ધાંતબોધ' છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે, તે વિપર્યાસબુદ્ધિનું બળ ઘટવા, યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધને જીવને સંસારભય દ્રઢ કરાવે છે તે તે સાધને સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ઉપદેશબે છે....ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ શ્રીમદની સલ્શિક્ષા તે વૈરાગ્ય છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિતે ઉત્પન્ન થત એ જે કષાય(ક્રોધ, માન, માયા, લેભોલેશ તેનું મંદ થવું તે “ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી બુદ્ધિ કરે છે, અને તે બુદ્ધિ જીવાજવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યુગ્ય થાય છે. કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે..... સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યું છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબંધતી જોવામાં આવે છે.... ફરી ફરીને જ્ઞાની પુરુષનાં વચન એ ઉપદેશને જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે, તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂઢ થયેલે એ જીવ પ્રતિબૂઝત (સમજતી નથી; અને તે ભાવની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કે જેને સંભવ ક્યારે પણ થઈ શકયો નથી, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યમાં થશે નહીં.” (૫૬) દુઃખનું ક્યા ઈછત બેવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ; મૂળ જબ ઈચ્છાકા નાશ લબ, મિટે અનાદિ ભૂલ. હાથોંધ ૧-૧૨ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય ૧૩૮ –આત્મસિદ્ધિ “મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરે અને “તીવ્ર | મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં મુમુક્ષતા ક્ષણે ક્ષણે પ્રવર્તવું. “તીવ્ર મુમુક્ષુતા” વિષે અત્ર જણાવવું નથી. પણ “મુમુક્ષુતા” વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વછંદનો નાશ હોય છે. સ્વછંદ જ્યાં થેડી અથવા ઘણી હાનિ પામ્યું છે, ત્યાં તેટલી બેધબીજ એગ્ય ભૂમિકા થાય છે. સ્વછંદ જ્યાં પ્રાય દબાવે છે, ત્યાં પછી “માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણે મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. આ લેકની અ૯પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ, અને પદાર્થને અનિર્ણય એ બધાં કારણે ટાળવાનું બીજ હવે પછી કહીશું. તે પહેલાં તે જ કારણેને અધિક્તાથી કહીએ છીએ. આ લેકની અ૫ પણ સુખેચ્છા”, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણે નિઃશંકપણે તે “સત્’ છે એવું દૃઢ થયું મુમુક્ષતાને રોકનાર નથી, અથવા તે “પરમાનંદરૂપ જ છે એમ ત્રણ કારણે પણ નિશ્ચય નથી. અથવા તે મુમુક્ષતામાં પણ કેટલેક આનંદ અનુભવાય છે, તેને લીધે For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની શિક્ષા ૨૮૫ બાહ્ય શાતાનાં કારણે પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લેકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; જેથી જીવની જેગ્યતા રેકાઈ જાય છે. સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપિ એ બને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કંઈ જેગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયે હેય તે ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે “સની માન્યતા હોય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતે નથી, અને એ જ પરમ જેગ્યતાની હાનિ છે. આ ત્રણે કારણે ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કઈ વિષે જોઈ છે, અને જે તેઓમાં સર્વ પ્રકારે (પરમ દૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તે જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રમાણિ એ છે. અધિક શું કહીએ? અનંતકાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી, અને મહાત્માને જોગે તેના અલૌકિક સ્વરૂપને For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તે ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રે મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેને દ્રઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ મહાત્માનું ઓળખાણ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને અને તેનું ફળ તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ એગ્ય છે. અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે....કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.” (૨૫૪) “જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? એ વારંવાર વિચારી યંગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો.... અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિને વેગ મળ દુર્લભ છે. સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની સ્વરૂપપ્રાપ્તિ માર્ગ પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યા છે, સેવે છે અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની શિક્ષા ૨૮૭ પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોને બેધ લક્ષ જેવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણુ છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવે. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વછંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરે; દૃઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજે. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલે છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા ગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગ સૂત્રમાં ત્રાષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે? હે આયુષ્યમને! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે સરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે – ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષે માર્ગ પામીને મેક્ષપ્રાપ્ત થયા. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે. आणाए धम्मो आणाए तवो। આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. | (આચારાંગ સૂત્ર) | સર્વ સ્થળે એ જ મેટા પુરુષોને કહેવાને લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયું નથી. તેનાં કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે અને જેણે સ્વછંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લેક સંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંક૯૫વિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાને સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ ગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જે કંઈ યેગ્યતા લાવશે તે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષને બેજ રાખજે. - બાકી બીજાં બધાં સાધન પછી કરવાં યેય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલપથી) લાગે તે જણાવશો કે જે કંઈ યેગ્ય હોય તે જણવાય.” (૧૯૪) “સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય, તે પુરુષે આત્માને ગવેષ, અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ સત્સંગની ઉપાસના તે અપ્રધાન કરી, સત્સંગને ગષ; તેમજ આત્માની ઉપાસના છે. ઉપાસો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સક્ષિક્ષા ૨૦૯ સર્વથા ત્યાગવા. પેાતાના સર્વ અભિપ્રાયના ત્યાગ કરી પેાતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કઈ તે આના ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.” (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) (૪૯૧) “જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે, ઉપશમસ્વરૂપ એવા પુરુષાએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયેાજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તે નિઃસંદેહ યથાર્થ લાગે છે. દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુ:ખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઇ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઇ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાનીપુરુષાને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રત્યેાજનરૂપ છે. તેના સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઇ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતા હાય, સર્વથા દુ:ખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હાય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કાઈ ઉપાય આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ૧૯ For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરને, કુળધર્મને, લેકસંજ્ઞારૂપ ધર્મને, ઓઘસંજ્ઞારૂપ ધર્મને ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજ છે. એક મેટી નિશ્ચયની વાર્તા તે મુમુક્ષુ જીવે એ જ કરવી ગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર કલ્યાણનું કારણ સમય સમય નિવાસ ઈચ્છ, અસત્સંગનું ( ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિગે વિષમતા આવતી નથી. કંટાળે અત્યંત આવી જતાં છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે, તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્યા કરે છે. સત્સંગનું અત્યંત માહામ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના સ્કુરિત રહ્યા કરે છે.” (૩૭૫) વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષયપશમનું નિર્મળપણું થાય છે અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે અસંગદશાને હેતુ જીવમાં અસંગદશા આવે તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે; અને તે અસંગદશાને હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે; જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણાં શાસ્ત્રોમાં કહેલ છે– વિસ્તારેલ છે, માટે નિ સંશયપણે ગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સદૂગ્રંથે વિચારવા યોગ્ય છે. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સશિક્ષા ૨૯૧ તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કાઈ ખીજા મુમુક્ષુને કોઇ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હાય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કાઈ લેાકમાર્ગના પ્રતિકાર હેતુ નથી. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બેધ થયા. જે બેધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે ખાધ આ જગતમાં કોઈ અનંત પુણ્યજોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષા કરી ફરી કહી ગયા છે. આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી મેધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહજોગ બન્યા તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યાં છે; પણ તે દેહજોગમાં કોઈ કોઈ વખત કાઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લેાકમાર્ગના પ્રતિકાર કરી ફરી કહેવાનું થાય છે; જે જોગમાંના જોગ તમારા અને શ્રી દેવકરણુજી સંબંધમાં સહેજે બન્યા છે; પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરે એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું; માત્ર હિતકારી જાણી તે વાતને આગ્રહ થયા હાય છે કે થાય છે, એટલે લક્ષ રહે તે સંગનું ફળ કઈ રીતે થવું સંભવે છે. જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્યઉપશમનું જેમ આરાધન થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યેાગ્ય વાત છે.” (૫૦૦) મહાત્મા ગાંધીજી પ્રત્યે ડરબનના પત્રમાં શ્રીમદ્ લખે છે For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રીમદ્ રાજચંદ્ર વનકળા ““આત્મા છે, “આત્મા નિત્ય છે”, “આત્મા કર્મને ર્તા છે,” “આત્મા કર્મને ભક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે,” અને “નિવૃત્ત થઈ શકવાનાં સાધન વિવેકાન છે એ જ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા ગ્ય છે. પૂર્વના કેઈ વિશેષ અભ્યાસબળથી એ જ કારણને વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને વેગ બને છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને સ્વરૂપ-આવિર્ભાવ અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાને વખત આવવા પહેલાં તે વિવેક છેડી દેવાને વેગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે, કેમ કે જેને અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છેડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવે ગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય, શાશ્વત, સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી ક૯પના કરવાથી માત્ર For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સશિક્ષા જીવને પેાતાના હિતના ત્યાગ કરવાનો વખત આવે છે, મને અનિત્ય પદાર્થના રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણના યાગ રહ્યા કરે છે. કંઇ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણા સંતેાષ થયા છે. તે સંતેષમાં મારે કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો તેથી સંસારક્લેશથી નિવર્તવાના તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારના સંભવ દેખી સ્વભાવે સંતાષ થાય છે.” (૫૭૦) ૨૩ શ્રી લલ્લુજી ઉપરના ‘છ પ’ના પત્રમાં શ્રીમદ્ લખે છે: “અનાદિ સ્વદશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવના અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષાએ દેશના પ્રકાશી છે. તે સ્વસસમ્યગ્દર્શન અને દશાથી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ માક્ષની પ્રાપ્તિ જો જીવ પરિણામ કરે, તે સહજમાત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેાક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષે, શાક, સંયેાગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પેાતાને અધ્યાસથી ઐકયતા થઇ છે, તેથી કેવળ પેાતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ–પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષઅપરાક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયેાગને વિષે તેને ઇષ્ટ- અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રાગાદિ બાધારહિત સંપૂર્ણ માહાત્મ્યનું For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેઢી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષાને એ છ પદ સપ્રમાણ એવાં પરમપુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે, તે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વે સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.... ૨૯૪ કરુણા જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ, તે જેનાં વચનને અંગીકાર કર્યું સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને સત્પુરુષની નિષ્કારણુ પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેના પ્રત્યુપકાર ન થઇ શકે એવા પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા ભક્તિના કર્તા છે, માટે મારા છે, એમ કદી જોયું નથી,એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હા! ! જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદે મટે અને સહેજે આત્મબોધ થાય એમ નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે ત્રિકાળ નમસ્કાર હા !”' (૪૯૩) For Personal & Private Use Only સદ્ગુરુની ભક્તિથી સહેજે આત્મખાધ થાય જાણીને જે ભક્તિનું સત્પુરુષાને ફરી ફરી Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સલ્શિક્ષા ૨૯૫ “જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભેગ પ્રત્યે અનાસક્તિ) વિચારદશા પામવાનું તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, ઉત્કૃષ્ટ કારણ તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણે તેને નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી અને સત્પરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હેવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ’ પરિણામ પામ્યથી, થાય છે....ખરેખર મુમુક્ષુ હોય તેને સપુરુષની “આશ્રયભક્તિ” અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.” (૭૦૬) જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કેઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ–અલાભ, હર્ષ-શેક, જન્મ-મૃત્યુ આદિ દ્ધને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠો છે, મહત્પરોની દશા માન પ્રત્યે તરવારને જે સંબંધ છે તે અને નિર્ભયતા દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરૂષને જીવન અને મરણ બને સમાન છે. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૯૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જે અચિંત્ય દ્રવ્યની શુચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એ નિશ્ચય જે પરમકૃપાળુ પુરુષ પ્રકા તેને અપાર ઉપકાર છે. | ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતું નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્મદ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કેઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માને નાશ પણ કયાંથી હોય? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણુસ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્ષેશ સમાધિને પામે છે.” (૮૩૩) દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સલ્શિક્ષા કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે જ્ઞાનીપુરુષના આશ્રયે દેહ છૂટે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, એ સ્વરૂપસ્થિતિનું કારણ તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષને આશ્રય જ જીવને જન્મ જરા મરણદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિયેગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા છેડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.. શ્રી સરૂએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ રાગદ્વેષને ક્ષય અવિનાશી એ હું આત્મા છું; એમ થવાને ઉપાય આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) દેહાદિ સંબંધી જે પુરુષે હર્ષવિષાદ કરતા નથી, તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા હું ધર્મ પામ્યું નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષને ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી વીતરાગ પુરુષોને ધર્મ આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય–સ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરૂષની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે.” (૮૪૩) વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવન અનઅધિકારીપણાને લીધે તથા પુરુષના યુગ વિના સમજાતું નથી; સંસારરેગનું ઔષધ તે પણ તેને જેવું જીવને સંસારરેગ | મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિતવન કરવું. આ પરમતત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહે; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ !! | હે જીવ! આ ફ્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.” (પ૦૫) For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુની સન્સેિક્ષા ૨૯૯ કેવળ અંતર્મુખ થવાને સહુને માર્ગ સર્વ દુઃખક્ષયને ઉપાય છે, પણ તે કેઈક જીવને સમજાય છે. મહત્પષ્યના વેગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર સર્વ દુઃખ ક્ષય વૈરાગ્યથી અને પુરુષના સમાગમથી તે કરવાને ઉપાય ઉપાય સમજાવા ગ્ય છે. તે સમજવાને અવસર એક માત્ર આ મનુષ્ય દેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે, ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ઝ” (૮૧૬) કેઈને અર્થે વિકલ્પ નહીં આણુતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિજા કેવો છવ સત્ય પામે? રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે. જે કોઈ સાચા અંતઃકરણે પુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી.” (૭૮૧). “કઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાનાં કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરૂણાશીલ એવા ત્રાષભાદિ તીર્થકરેએ પણ કર્યું છે, સપુરુષોને સનાતન કારણકે પુરુષના સંપ્રદાયની સનાતન સંપ્રદાય એવી કરુણાવસ્થા હોય છે કે, સમય માત્રને અનવકાશે આ લેક આત્માવસ્થા પ્રત્યે હૈ, આત્મસ્વરૂપ પ્રત્યે હે, આત્મસમાધિ પ્રત્યે હો; અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હે, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એ જ જેને કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પરુષને છે.” (૪૩૦) ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે છતાં સિદ્ધિ થઈ નહીં. જે તું ત્યાગી હોય તે ત્વચા સદ્દવિચાર વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. તું ગમે તે ધર્મ માનતા હોય તેને મને પક્ષપાતા નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. શ્રીમંત છે તે પૈસાના ઉપયોગને વિચારજે, રળવાનું કારણ આજે શોધીને કહેજે. જે તું સમજણે બાળક હોય તે વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. જે યુવાન હોય તે ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. જે વૃદ્ધ હોય તે મત ભણી દૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. જે તે અમલમસ્ત હોય તે નેપલિયન બોનાપાર્ટને બને સ્થિતિથી સ્મરણ કર. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ શ્રીમદની સલ્શિક્ષા પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તે રાજપુત્ર છે તે પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ધર્માચાર્ય છે તે તારા અનાચાર ભણી કટાક્ષદ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. દુરાચારી હો તે તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. દુઃખી હો તે (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. - તું ગમે તે ધંધાથ હો, પરંતુ આજીવિકાથે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતે હે તે અટકજે. ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે. જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તે સુખરૂપે જિંદગી લાંબી લાગશે. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષમી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા હોય તેપણું એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. પવિત્રતાનું મૂળ સદાચાર છે. મન દેરંગી થઈ જતું જાળવવાને, વચન શાંત, મધુર, કમળ, સત્ય અને શૌચ બેલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે “હું આ શું અમેગ્ય પ્રયેાજન કરી આનંદ માનું છું?” એમ આજે વિચારજે. જે આજે દિવસે તને સૂવાનું મન થાય, તે તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સતશાસ્ત્રને લાભ લઈ લેજે. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે. તે પણ અભ્યાસ સર્વને ઉપાય છે. બહોળી લક્ષમી મળતાં છતાં આજે અન્યાયથી કોઈને જીવ જતું હોય તે અટકજે. વખત અમૂલ્ય છે. એ વાત વિચારી આજના દિવસની ૨૧૬૦૦૦ વિપળને ઉપયોગ કરજે, વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે, માટે જંmળ મહિનાથી આજે અત્યંતર મહિની વધારીશ નહીં. અધિકારી છે તે પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે તે પણ પ્રજાના માનીતા નકર છે. વ્યાવહારિક પ્રજનમાં પણ ઉપગપૂર્વક વિવેકી રહેવાની સત્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. For Personal & Private Use Only www Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ શ્રીમદુની સલ્શિક્ષા જે આજે તારાથી કઈ મહાન કામ થતું હોય તે તારા સર્વ સુખને ભેગ પણ આપી દેજે. વ્યવહારને નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. જેમ બને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે. એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતે હે પરંતુ નિરપાધિમય હોય તે ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારે આજને દિવસ અપવિત્ર કરીશ નહીં. સશીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે. એ વાત જે માન્ય ન હોય તે અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. આ સઘળાંને સહેલે ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા.” [ “પુષ્પમાળા” ૨] વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ મહાપુરૂષનાં આચરણ જેવા કરતાં તેનું અંતઃકરણ જેવું એ વધારે પરીક્ષા છે. For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મહાત્મા થવું હોય તે ઉપકારબુદ્ધિ મહાત્મા અને રાખે; પુરુષના સમાગમમાં રહો; આહાર, મોક્ષમાર્ગ વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહે; સત્ શાસ્ત્રનું મનન કરે; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખે. એ એકે ન હોય તે સમજીને આનંદ રાખતાં શીખે. યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશે નહીં કે આપનારને ઉપકાર એળવશે નહીં. જ્ઞાની અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી મેક્ષની તાત્પર્યતા મળી નથી. સપુરુષના અંત:કરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. સ્વાદને ત્યાગ એ આહારને ખરે ત્યાગ જ્ઞાનીઓ કહે છે. આ કાળમાં આટલું વધ્યું – ઝાઝા મત, ઝાઝા તત્વજ્ઞાનીઓ, ઝઝી માયા અને ઝાઝે પરિગ્રહવિશેષ. સપુરુષે કહેતા નથી, કરતા નથી, છતાં તેની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે.” (“વચનામૃત” ૨૧) બાહ્ય ભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત–નિર્લેપ રહે; એ જ માન્યતા અને બોધના છે.” (૭૨) For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુની સલ્શિક્ષા ૩૦૫ તેને તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. એક વાર જે સમાધિમરણ થયું તે સર્વ કાળના અસમાધિમરણ ટળશે.” (૨૫) “જે કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાવીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતે નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિને હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ પુરુષોએ કહ્યું છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, મેલ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. એ ગુમ તત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.” (૨૦૦) માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કેઈ કલ્પદ્રુમની છક્યા છે અને કાં કેવળ | દશા છે, તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે યોગ્ય વ્યવહાર તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી, અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા આવે ગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકર્તા એ આ માયાપ્રપંચ છે, જેને પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જેગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કે ત્યવધિ ૨૦ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચદ્ર જીવનકળા યાજના ચાલ્યા કરે છે; ત્યાં જોગ્યતાના અવકાશ કયાંથી હાય? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરીયે।ગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. ‘ન ચાલતાં' કરવા જોઇએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી, એવા જે વ્યવહાર તેને ચેાગ્ય વ્યવહાર માનજો.” (૨૩૨) ૩૦૬ શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યાગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. કાળાષ જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યાગ્ય છે; જો કે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોના જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તે અત્યંત દુર્લભ હોય છે. જીવાની પરમાર્થવૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાનીપુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણુ ક્ષીણુપણાને પામે છે, એટલે પરમાર્થમાર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મેટો તફાવત થઇ ગયા છે. ત્યાં સુધી મનુષ્યાની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંધી For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ્ની સશિક્ષા ૩૦૭ નિશ્ચયમાં હૃતતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તે આજે ઘણું ક્ષીણપણું થયું છે, જોકે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઇ નથી, તેમ સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી, તેાપણુ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ. આવું કાળનું સ્વરૂપ જોઈને મેાટી અનુકંપા હૃદયને વિષે અખંડપણે વર્તે છે. જીવાને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિના ઉપાય એવા જે સર્વોત્તમ જ્ઞાનીની અનુકંપા પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય, તે જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તે થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવાને-ઘણા જીવાને-પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે; તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ, અને તેનાં કારણેા પણ ઉપર જણાવ્યાં છે. જે પુરુષનું દુર્લભપણું ચેાથા કાળને વિષે (સત્યયુગ વિષે) હતું તેવા પુરુષને જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવાને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું એળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તે તેમને જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવા દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તે પણ તેના સત્સંગ રહેવા દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય તે તે તે છે. તે આવી સ્થિતિમાં જોઇ ઉપર જણાવ્યાં કારણ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા છે જે કારણે તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, કલ્યાણનું કારણ અને તે બીજેથી નહીં પણ અમથકી એમ પણ અત્ર માનીએ છીએ.” (૩૯૮) જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કઈ પ્રારબ્ધગે કરે પડતું હોય તે તે ફરી ફરી પાછા હઠીને, “મોટું ભયંકર હિંસાબોધનું ફળવું વાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું શાથી સંભવે? ફરી ફરી વિચારીને અને “જીવમાં ઢીલા પણથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલું બને તેટલે વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવર્તવું થાય, તે બેધનું ફળવું થવું સંભવે છે.” (૪૯) ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે અને લખતાં લખતાં કઢિપત જેવું યથાર્થ લેખન કે કથન લાગવાથી વારંવાર અપૂર્ણ છેડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગવત હોય ત્યારે જે પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું અને તે તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવત્ હોય, અને પરમાર્થ સંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તે તે ઉદીરણા જેવું થાય, તેમજ અંતરવૃત્તિને યથા For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદન સશિક્ષા ૩૦૯ તથ્ય તેમાં ઉપગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજાં કારણેથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે અસારભૂત અને સાક્ષાત્ બ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તે પણ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તે જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે.” (૫૮૬) “કોઈ પણ તથારૂપ જેને પામીને સત્સંગનો આશ્રય જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ કર્તવ્ય છે થાય તે તેને મિક્ષ વિશેષ દૂર નથી. અન્ય પરિણામમાં જેટલી તાદામ્ય વૃત્તિ છે, તેટલે જીવથી મોક્ષ દૂર છે. જે કઈ આત્મજોગ બને તે આ મનુષ્યપણાનું મૂલ્ય કઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજગ બનતું નથી એમ જાણે, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરે ઘટે. વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તે સહજમાં હમણાં જ તેને આત્મગ પ્રગટે. અસત્સંગ પ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્વ થયે હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગને આશ્રય કરે તે કઈ રીતે પુરુષાર્થ થઈ વિચારદશાને પામે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં શાને જિન ત્યાગ નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવનકહે છે? મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. - આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદામ્યઅધ્યાસ નિવર્તવે તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદામ્યઅધ્યાસનિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી એગ્ય છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જા૫ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાને અલ્પકાળમાં ગ કર ઘટે છે, એમ વર્યા કરે છે.” (પ૬) For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની સલ્શિક્ષા ૩૧૧ શ્રીમદ્દનું ઉદાર નિષ્કારણ કરૂણાશીલ હૃદય આ અવતરણે ઉપરથી વાચકને કે શ્રોતાને કંઈક અંશે સમજાશે, તેમજ જિજ્ઞાસુ જીવને પુરૂષોના સનાતન સંપ્રદાયની પ્રસાદી પ્રાપ્ત કરવાની, તે માર્ગે મદદ કરે તેવા મહાપુરુષની શોધ કરી આત્મકલ્યાણ કરવાની, અનાદિ ભૂલ ટાળવાની પ્રેરણા પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. કેટલીક પદ્યપ્રસાદીનાં અવતરણથી વિશેષ સ્પષ્ટીકરણ અને સદ્દભાવ સમજાશે એમ ગણી નીચે લખ્યાં છેઃ બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; સંતાપનું અથવા અસદગુરુ થકી, ઊલટ વો ઉતા૫કારણ અને પૂર્વ પુણ્યના ઉદયથી, મા સદગુરુગ; તે ટાળવાને વચન સુધા શ્રવણે જતાં, થયું હદય ગતશેગ ઉપાય નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતા૫; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આ૫ (૧૫૪) શું કરવાથી તે સુખી? શું કરવાથી પોતે દુઃખી? તે શું? ક્યાંથી છે આ૫? એને માગે શીઘ જવા૫. જ્યાં શંકા ત્યાં ત્રણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થા૫૬ પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વેરાગ્ય, તે ઊપજવા પૂર્ધિત ભાગ્ય તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. (૧૦૭) સમ્યકજ્ઞાન મૂળ મારગ સાંભળે જિનને રે કરી વૃત્તિ અખંડ સનમુખ; મૂળ૦ નેચ પૂજાદિની કામના રે, નેયે વહાલું અંતર ભવદુઃખ. મૂ૦ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કરી જે જે વચનની તુલના રે, જે શોધીને જિનસિદ્ધાંત મૂળ માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ વાત. મૂળ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂ૦ એમ જાણે સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ (૭૧૫) આત્મજ્ઞાન ત્યાં મુનિ ૫ણું, તે સાચા ગુરુ હૈય; બાકી કુળગુરુ ક૯૫ના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હેય ત્રણ કાળમાં, પરમારને પંથ; પ્રેરે તે પરમાર્થને. તે વ્યવહાર સમત. ૩૬ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદવ્યવહાર ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્ગુરુ-આજ્ઞા જિનદશા, નિમિત્ત કરણ માંય, ૧૩૫ * –આત્મસિદ્ધિ (૧૮) સશુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂ૫; તે તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂ૫. –આત્મસિદ્ધિ (૧૮) જિન હી હૈ આતમા, અન્ય હેઈ સે કર્મ, તત્ત્વજ્ઞાનીને કર્મ કહે સે જિ વચન, તત્ત્વજ્ઞાનીકે મર્મ. મર્મ વ્યવહાર દેવ જિન, નિચેસે હૈ આ૫; એહિ બચનમેં સમજ લે, જિન પ્રવચનકી છા૫. હાથનોંધ ૧/૧૪ For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સાિક્ષા ૩૧૩ પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુ, સબ આગમભેદ સુર બસે; વહ કેવલ બીજ ચાનિ કહે, નિજ કે અનુભૌ બતલાઈ દિયે. (૨૬૫) સાચે મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, માર્ગ હતા તે જલ ગયા. ભિન્ન કિયા નિજ દેહ. હાથોંધ ૧/૧૨ પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ, (૨૬૬) બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદગુરુકે ચરન, સે પાવે સાક્ષાત. ૧ બૂઝી ચાહત જે પ્યાસકે, હૈ બૂઝની રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ પાયાકી એ બાત હૈ, નિજ છંદન કે છેડ; પિછે લાગ પુરુષકે, તે સબ બંધન તેડ. (૨૫૮) અપૂર્વ અપૂર્વ અવસર એ ક્યારે આવશે? અવસરની ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ચર્થી ને ? ભાવના સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશ કવ મહપુરુષને પંથ ? અ. ૧ દર્શન મેહ વ્યતીત થઈ ઊપજ બેધ છે, દેહ લિન કેવળ શૈતન્યનું જ્ઞાન જે; For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ હ૧૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તેથી પ્રક્ષીણ ચારિત્રએહ વિકિપે, વર્ત એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે. આ૦ ૩ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કોઇ નહીં, વંદે ચકી તથાપિ ન મળે માન છે દેહ જાય પણ માયા થાય ન રેસમાં, લાભ નહી છે પ્રબળ સિદ્ધિ-નિદાન છે. અ૦ ૮ શત્ર મિત્ર પ્રત્યે વર્ત સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ છે; જીવિત કે મરણે નહીં જૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્ષે સમભાવ છે. આ૦ ૧૦ માહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન છે; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અ૦ ૧૪ જે પદ શ્રી સર્વરે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે? અનુભવગેશર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અ. ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનેરથરૂપ છે; તેપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ છે. આ૦ ર૧ (૭૩૮) For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની સાન્શિક્ષા ૩૧૫ અંતિમ કાવ્ય શ્રી જિન પરમાત્મને નમઃ (૧) ઈચ્છે છે જે જોગી જન, અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિન સ્વરૂપ, ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકારઃ ૨ જિનપદ નિજ૫દ એકતા, ભેદભાવ નહિ કાંઈ લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન અવલંબન શ્રી સદૂગુરુ, સુગમ અને સુખ ખાણ- ૪ ઉપાસના જિન ચરણની, અતિશય ભકિત સહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ વેગ ઘટિત. ૫ ગુણ પ્રમાદ અતિશય રહે, રહે અંતર્મુખ ગ; પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે, જિન દર્શન અનુગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટ આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહા મતિના ગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રે ક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહિ તૃણુ જીવ્યા તણ, મરણગ નહિ ભ; મહાપાત્ર તે માર્ગના, પરમ વેગ જિતલોભ. ૧૧ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા (૨) આભે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વા૨, ૨ સુખધામ અનંત સુસંત ચહી, દિન પત્ર રહે ત૬ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. (૯૫૪) રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૯૫૭ For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રીમના સ્મારકો શ્રીમની હયાતીમાં સં. ૧૯૫૬ના ભાદરવા માસમાં દુષ્કાળને અંત આવ્યો અને ન પાક થયે ત્યારે “પરમકૃત પ્રભાવક મંડળ”ની પેજના સ્વહસ્તે થઈ હતી. ધર્મજીવન અને તત્ત્વવિચારક્ષેત્રમાં પણ દુષ્કાળ વર્તતું હતું, તેને અંત આણવા પિતે ધર્મમૂર્તિરૂપે જીવીને દ્રષ્ટાંત વડે અને અમૃત સમાન જીવંત બોધથી અનેક ભવ્ય આત્માઓના ઉદ્ધારનું નિમિત્ત બની આ દુષમ કાળનું પૂર પાછું વાળવા પરાક્રમ દર્શાવ્યું હતું. પરમશ્રત પ્રભાવક મંડળ”ની યોજના પગભર કરી એક વર્ષનું બાળક થતાં પહેલાં પિતાને વિયેગ થાય તેમ તે કાર્ય અને આ ભવને સંબંધ તેમણે આયુષ્ય પૂર્ણ થતાં છોડી દીધું. પરંતુ તેમના પ્રશંસક વર્ગ અને અન્ય ધર્મપ્રેમી પુરુષના પિષણથી ક૯પવૃક્ષ સમાન એ સંસ્થા દ્વારા અનેક અપ્રસિદ્ધ પુસ્તકે, શ્વેતાંબર દિગંબર આદિ સર્વ સંપ્રદાયના તત્વવિચારકોને આ દુષમકાળ વિતાવવામાં પરમ ઉપગી અને અનન્ય આધારરૂપ પુસ્તક પ્રસિદ્ધ થયાં. સ્વ. રેવાશંકરભાઈ જગજીવનદાસના મંત્રીપણું નીચે તે સંસ્થાએ અનેક ઉત્તમ પુસ્તક દ્વારા જનસમાજમાં અલભ્ય પુસ્તકના અભ્યાસની વૃદ્ધિ કરી છે અને તેવાં પુસ્તકો પ્રગટ કરનારી સંસ્થાઓ ઉત્પન્ન થવામાં પ્રેરણારૂપ બની છે. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા પ્રથમ “પરમકૃત પ્રભાવક મંડળ” દ્વારા પ્રસિદ્ધ થયેલા “શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકના સંગ્રાહક સ્વ. શ્રી અંબાલાલભાઈએ ઘણાખરા મુમુક્ષુઓ પાસેથી શ્રીમના પત્રે મંગાવી પુસ્તકાકારમાં તેને ઉતારી શ્રીમદ્ભા સ્વહસ્તે ઘટતે ફેરફાર પણ કરાવી લીધો હતે. શ્રીમદ્ના નાના ભાઈ સ્વ. મનસુખભાઈ રવજીભાઈ તથા સ્વ. મનસુખભાઈ કિરતચંદ મહેતા આદિ વિદ્વાનમંડળની મદદથી તે પુસ્તકનું સંશોધનકાર્ય થયું હતું અને હાલ બીજી આવૃત્તિ રૂપે “પરમકૃત પ્રભાવક મંડળ દ્વારા તે પ્રસિદ્ધ થયું છે, તે તે ચિરકાળ સુધી શ્રીમદૂને પરિચય કરાવી ધર્મભાવની વર્ષા સદા વર્ષાવનાર મેઘમાળા જેવું ઉત્તમ સ્મારક છે. શ્રી અંબાલાલભાઈ મુમુક્ષુ જનને ઉપયોગી પુસ્તકે મંગાવી રાખી શ્રીમદુની સૂચના પ્રમાણે જે પુસ્તક જેને વાંચવા યોગ્ય હોય તેને મેકલી આપતા. ખરીદવાની ઈચ્છા હોય તે કિંમત આપી રાખી લેતા, નહીં તે અભ્યાસ કરી પાછું એકલતા. આ પ્રમાણે નાના પાયા ઉપર પણ સહેજે ઉત્પન્ન થયેલી જરૂરિયાત પૂરી પાડનાર પુસ્તકાલયની શરૂઆત થઈ ચૂકી હતી. તે સંસ્થાનું નામ “શ્રી સુબોધ પાઠશાળા” રાખ્યું હતું. ત્યાં ખંભાત અને તેની આજુબાજુના મુમુક્ષુઓ આવી સદુગ્રંથને અભ્યાસ કરતા, ભક્તિ કરતા, તથા સત્સંગને લાભ મેળવતા. હાલ તે સંસ્થા તે જ મુખ્ય હેતુને અનુસરીને કામ કરી રહી છે; એ પુસ્તકાલય અને ભક્તિસ્થાન તરીકે સત્સંગના ધામરૂપ તે બની રહી છે. શ્રીમદ્ ખંભાત પાસે વડવામાં નિવૃત્તિ નિમિત્તે ઘણી For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુનાં સ્માર ૩૧૯ વખત આવી રહેલા તે તીર્થસ્થળના સ્મરણાર્થે તથા સત્સંગ અર્થે એ એકાંત ઉત્તમ સ્થળ હોવાથી એક સુંદર મકાન તથા દેરાસરની અનુકૂળતા સહિત “નિજાભ્યાસ મંડપ' નામ આપી સ્વ. શ્રી પિપટલાલભાઈ મહેકમચંદ અને તેમના પરિચિત શ્રીમદૂના પ્રશંસકેએ એક સંસ્થા સ્થાપેલી છે, તે પણ સત્સંગનું સુંદર સ્થાન છે. પાછળનાં થોડાં વર્ષોમાં શ્રીમદ્દના પરિચયમાં આવેલા પણ શ્રદ્ધા અને ભક્તિથી રંગાયેલા અમદાવાદના સ્વ. પિપટલાલભાઈ શ્રીમદ્ના દેહોત્સર્ગ પછી મુનિશ્રી લલ્લુજી આદિના સમાગમમાં ઘણે વખત ચરોતરમાં નડિયાદ, ખંભાત વગેરે સ્થળમાં રહેતા. તેવામાં એક કચ્છના વતની બ્રાહ્મણ કુળમાં જન્મેલા સ્થાનકવાસી સંપ્રદાયમાં જૈન દીક્ષા પામેલા પણ સની ધમાં શ્વેતાંબરને, દિગંબરેને, વૈષ્ણવોને અને અનેક વિદ્વાનેને સમાગમ કરી રહેલા શ્રી રનરાજ સ્વામીએ શ્રીમદુની પ્રશંસા સાંભળી ત્યારે તેમને મળવા વિહાર કરી મારવાડથી ગુજરાતમાં આવ્યા. પરંતુ શ્રીમના અવસાનના સમાચાર સાંભળી ખેદ પામ્યા. શ્રીમના પરિચયમાં આવેલી વ્યક્તિઓની શોધ કરતાં શ્રીમદ્ લઘુરાજ (લલ્લુજી) સ્વામી તથા સ્વ. પિપટલાલભાઈને સમાગમ તેમને થયે અને શ્રીમદુનાં વચનના અભ્યાસથી તથા બને ભક્તાત્માઓના પરિચયથી તે પ્રજ્ઞાવંત સાધુના હૃદયને શાંતિ પ્રાપ્ત થઈ. તે શ્રીમદ્ લઘુરાજ સ્વામીના સંગમાં ઘણો વખત રહ્યા. પરંતુ શ્રીમદુના સ્મારક તરીકે આશ્રમ સ્થાપવાની ઈચ્છા થતાં તેમણે શ્રી સિદ્ધપુર પાસે રાજપુર ગામની નજીક “શ્રી રાજમંદિર આશ્રમ” નામ રાખી એક સંસ્થા સ્થાપી છે. ભક્તિ અને For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા તત્વજ્ઞાન ચર્ચા તથા સત્સંગનું તીર્થક્ષેત્ર તે સંસ્થા પણ બની રહી છે. શ્રીમદ્ લઘુરાજ સ્વામી દક્ષિણમાં ખાનદેશ, પશ્ચિમમાં કાઠિયાવાડ અને ઉત્તરમાં મારવાડ સુધી વિહાર કરી આવેલા; પરંતુ મુખ્યત્વે ચારેતરમાં તે વિચરતા અને તેમના પ્રસંગમાં આવેલા ગૃહસ્થ તથા ત્યાગી વર્ગની કઈ સ્થળમાં સ્થિરતા કરવાની સૂચના તેમજ આગ્રહ છતાં, જ્યાં સુધી પગમાં શક્તિ હોય ત્યાં સુધી વિહારની પદ્ધતિ ચાલુ રાખવાની દ્રઢતા તેમણે રાખેલી. પરંતુ ઢીંચણમાં વાનું દરદ તથા હરસ વગેરે વ્યાધિઓ વધી જતાં અગાસ પાસેના સંદેશર ગામમાં ઘણા ભક્તજનેને સમૂહ ભક્તિ નિમિત્તે એકત્ર થયેલ તેમના આગ્રહથી તેમણે કોઈ સ્થળ શ્રીમદ્દના સ્મારક તરીકે અને ભક્તિધામ તરીકે પસંદ કરી મકાન બને તે ઘણે વખત રહેવાનું સ્વીકાર્યું. સંદેશરના સ્વ. જીજીભાઈ કરીને ઉદાર ગૃહસ્થ જમીન આપી અને એક સારી રકમની ગૃહસ્થાએ ટીપ કરી; એ પ્રકારે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ”ની અગાસ સ્ટેશન પાસે સં. ૧૯૭૬ના કાર્તિક સુદ પૂનમે સ્થાપના થઈ. | શ્રી લઘુરાજ સ્વામીનું ચેમાસા સિવાયના વખતમાં ઘણી વખત “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ”માં હેવાનું બનતું; અને ચૌદ ચેમાસ આશ્રમમાં થયેલાં; તેથી ઘણા આત્માથી સજ્જનેને સત્સંગ ભક્તિને લાભ કાયમ મળવાને સંભવ જણયાથી, ધર્મશાળારૂપે કેટલીક ઓરડીઓ અને મકાને બંધાયાં છે, વધતાં વધતાં એક નાનું ગોકળિયું ગામ હોય તેવું આ આશ્રમ બની ગયું છે. કાયમ સે દોઢસે માણસો રહે છે. શ્રીમદ્ રાજચંદ્રના વચનો અને તેમની પાસેથી શ્રવણ For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી મદુનાં સ્મારકે ૩૫ કરેલા બોધનું રહસ્ય શ્રી લઘુરાજ સ્વામીના સત્સંગે સાંભળી ઘણું ભવ્ય જીવ તત્ત્વજ્ઞાન-પ્રાપ્તિના પુરુષાર્થમાં પ્રવર્તે છે. કઈ માસ બે માસ કે કોઈ કાયમ રહેનારા એવા અનેક ભક્તાત્માઓ ઉપરાંત આજુબાજુનાં ગામમાંથી અનેક જિજ્ઞાસુ જીવે ત્યાં આવે છે અને સત્સંગ, સશાસ્ત્રના પરિચયથી જીવનસાફલ્યનું નિમિત્ત પામતા રહે છે. આ આશ્રમમાં મધ્યસ્થ વાતાવરણ હેવાથી શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, વૈષ્ણવાદિ અનેક કુળ સંપ્રદાયના પરંતુ આત્માને ઓળખવાની ભાવનાવાળા જિજ્ઞાસુ જી આવે છે અને રહે છે. શ્વેતાંબર તથા દિગબર દેરાસરો પણ આશ્રમના ચોગાનમાં છે. સુંદર પુસ્તકાલય અને ઉત્તમ સત્સંગને વેગ છે. શ્રીમદ્ રાજચંદ્રની આરસપાયું તથા ધાતુની ભવ્ય પ્રતિમાઓ તથા શ્રી કની સ્થાપના પણ છે. ધાર્મિક જીવનને પરિચય કરાવે તેવું આ ઉત્તમ તીર્થ બન્યું છે. ટૂંકામાં તપવનને નમૂને છે. - સ્વ. પૂંજાભાઈ હીરાચંદની ઉદાર સખાવતથી અમદાવાદમાં મહાત્મા ગાંધીજી દ્વારા “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર' પુરાતત્વ મંદિરમાં સ્થાપવામાં આવ્યો હતો. હાલમાં પુરાતત્ત્વ મંદિર બંધ છે. પણ “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર” ગુજરાત વિદ્યાપીઠ નિભાવે છે. નાર, કાવિઠા અમદાવાદ, ઉત્તરસંડા, વઢવાણ, ભાદરણ, સીમરડા, ખંભાત, બોરસદ, કલોલ, ધામણ (નવસારી પાસે, સુણાવ, વસે, સડોદરા, નરોડા, ઈડર, વવાણિયા, આહાર, બંગલેર, વડાલી, રાજકેટ આદિ સ્થળેએ “શ્રીમદ્ રાજચંદ્ર મંદિર' રૂપે સત્સંગનાં ધામ છે, પણ તે તે સ્થળે રહેનાર ૨૧ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મુમુક્ષુઓના જીવનને જ ઉપકારી હાવાથી માત્ર તેનાં નામ અહીં જણાવ્યાં છે. આજુમાજીના સ્થળેાથી આવનાર જિજ્ઞાસુએની જિજ્ઞાસા તૃપ્ત થાય અને ધાર્મિક જીવનની જાગૃતિ પ્રાપ્ત થાય તેવાં સ્થળા ઉપર ગણાવ્યાં છે. ३२२ શ્રીમદ્ રાજચંદ્ર લખે છેઃ— "( હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું. એ ભૂલશે નહીં.” એ લક્ષ રાખીને, ઉપરના આશ્રમેાના આત્માથી જીવા એ મહાપુરુષે છયે દર્શનાના અભ્યાસ કરી જે આત્મસ્વરૂપના નિર્ણય કરી પોતાનું જીવન શુદ્ધ સહજામસ્વરૂપ બનાવ્યું હતું, તે નિષ્પક્ષપાતી તત્ત્વને અનુભવ કરવા પ્રયત્નશીલ છે. સનાતન જૈન એવું નામ આપવામાં આવે છે, ત્યાં પણ જૈન શબ્દના વિશાળ અર્થ સર્વના લક્ષમાં હાય છે. જે મહાત્માએ આત્મદર્શન પામ્યા છે અને આત્મહિતમાં વિધ કરનાર કારણેાને જેમણે જીતી લીધાં છે તે જિન છે, શુદ્ધ આત્મા છે. અને આત્મધર્મ પ્રગટાવવા તે મહાપુરુષના દર્શાવેલે માર્ગે ચાલે છે, તે જૈન કે આત્માર્થી મુમુક્ષુ જીવા છે. તે આત્મધર્મ અનાદિ કાળથી પ્રવર્તતા આવ્યો હાવાથી મેાક્ષને માર્ગે જ્ઞાનીની આજ્ઞાએ પ્રવર્તતા સર્વ ભવ્ય જી સનાતન જૈન છે. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અંતિમ પ્રશસ્તિ “દેહ છતાં જેની દશા, વસે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં, હે વંદન અગણિત.” જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હેય?” એ વાક્ય વિચારતાં સ્પષ્ટ સમજાય એવું છે કે જેનું અચિત્ય માહા છે એવા મહાપુરુષનું માપ શબ્દથી કદી થઈ શકે નહીં. સૂર્ય સામે દ્રષ્ટિ કરતાં આંખ અંજાઈ જાય છે; સર્વ વસ્તુઓને જોવામાં મદદ કરનાર પરમ પ્રકાશવંત એ પદાર્થ હોવા છતાં, ત્યાં દ્રષ્ટિ ટકતી નથી એટલે એને પ્રભાવ છે, તેમ આત્મસ્વરૂપમાં લીન થયેલા અલૌકિક પુરુષોને અકથ્ય મહિમા કહેતાં “અપાર, અપાર, અપાર; અનંત, અનંત, અનંત એવા શબ્દો વડે વિચક્ષણ પુરુષોએ સમાપ્તિ કરી છે. આ શ્રીમદે “અપૂર્વ અવસરમાં ગાયું છે – જે પદ શ્રી સર્વ દીયું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે ? અનુભવ-બેચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપૂવૅ અવસર એ ક્યારે આવશે?” દેહ છતાં જેણે માનઅપમાન સમાન માન્યાં હતાં, એટલું જ નહીં પણ કીર્તિને કલંકરૂપ માની, “અજ્ઞાની For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ३२४ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે, તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે” આમ જે ગુપ્ત રહેવામાં આનંદ માનતા, તે મહાપુરુષનું તેત્રીસ વર્ષનું ટૂંકું આયુષ્ય વીત્યા પછી પણ *તેત્રીસ વર્ષ થઈ ગયાં, તે મહાપુરુષની પ્રશંસા આદિ સાથે તેમને પિતાને કંઈ લેવાદેવા નથી, તેમ આ લેખકને પણ તેમાં કોઈ પણ પ્રકારને લૌકિક લાભ કે સંબંધ નથી. માત્ર મહાપુરુષે જગતના આધારરૂપ છે, પરમ ઉત્કૃષ્ટ સુખ પામ્યા છે તે સુખની ઈચ્છાવાળા સજ્જનેને અવલંબનભૂત છે; સર્વ સુખના દાતા છે; તે પરમ સત્ય તરફ દૃષ્ટિ કરાવવા પૂરતું જ આ પ્રયાસ છે. આત્મજ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમે માત્ર એક શબ્દથી જે જીવનપલટો થાય છે તે આવા અનેક ગ્રંથેથી પણ થવા સંભવ નથી એમ પ્રતીતિ છતાં, આટલા બધા શબ્દની સંકલ્પના કરવામાં એક માત્ર પુરુષની ભક્તિ કરવાની ભાવના જ હેતુરૂપ છે. ભક્તકવિ શ્રી માનતુંગાચાર્ય “ભક્તામર'માં કહે છે? "अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति तचारुचूतकलिकानिकरैकहेतुः ।।" ભાવાર્થ—અ૫ શ્રુતજ્ઞાન હોવા છતાં, મહાશ્રુતજ્ઞાનીઓ જેને હસી કાઢે એવી પામર દશા છતાં હે પ્રભુ! માત્ર તારી ભક્તિ મને પરાણે વાચાળ બનાવે છે; બીજી ઋતુમાં બોલતી જણાતી નથી તે કોયલ વસંત ઋતુમાં મનહર ટૌકા કર્યા કરે આની પ્રથમવૃત્તિ વિ. સં. ૧૯૯૦ માં લખાઈ હતી. For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ અંતિમ પ્રશસ્તિ ૩૨૫ છે તેનું કારણ ખરેખર સુંદર આંબાના મરથી તે મત્ત બની ગઈ છે એ જ છે. અંતમાં, સંત કેવા હોય એનું દર્શક ચિત્ર રજૂ કરતી શ્રીમદ્જીના જીવનને સંદેહ રજૂ કરતી શ્રી અમિતગતિ આચાર્યના “સુભાષિત રત્નસંદોહીમાંની એક ગાથા ટાંકી આ ગ્રંથ પૂર્ણ કરું છું. चित्ताहूलादि व्यसनविमुखः शोकतापापनौदि प्रज्ञोत्पादि श्रवणसुभगं न्यायमार्गानुयायि । तथ्यं पथ्यं व्यपगतमलं सार्थकं मुक्तबाधम् यो निर्दोषं रचयति वचस्तं बुधाः संतमाहुः ॥४६१।। ભાવાર્થ-વ્યસન રહિત જે પુરુષ, ચિત્તને આનંદ આપનાર, શોક-સંતાપને દૂર કરનાર, પ્રજ્ઞા પ્રગટાવનાર, કર્ણપ્રિય, ન્યાયમાર્ગને અનુસરનાર, સત્ય હિતકારી પ્રસાદયુક્ત અર્થગંભીર વિધરહિત અને નિર્દોષ વચનેની રચના કરે છે તેને બુધજને સંત કહે છે. એવા સંતને આપણા અગણિત વંદન હો! સદ્દગુરુ શ્રેત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે, અવર ઉપાસના કટિ કરે પણ શ્રી હરિથી નહિ હેત થશે–એ રાગ નિત્ય નિરંજન અંતરજામી, રહે નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર, દીઠા નહિ દેશાંતરમાં, સમય સમય તુજ ચરણુ શરણુની છત્રછાંય ઉર છાયી રહે, નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય, અહે! ૩ તિઃ શાંતિઃ શાંતિઃ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- _