________________
સુબઈ નિવાસકાળના કેટલાક પ્રસ’ગા
પણ ગાંઠની પીડા છે........પછી અર્ધો કલાક ટોકરશીભાઈ શાંત રહ્યા અને કવિરાજ વિક્ટોરિયા ગાડીમાં બેસીને પેાતાની દુકાને પધાર્યા. કવિરાજ પધાર્યા પછી પાંચેક મિનિટે ભાઈ ટોકરશી પ્રથમ પ્રમાણે સન્નિપાતવશ જણાયા.
અમે કવિરાજને તેડવા સારુ માણુસ મેકલ્યું; તેણે દુકાન પર જઇ કવરાજને પધારવા આમંત્રણ દીધું. કવિરાજે જણાવ્યું : ‘જેમ બનવાનું હોય તેમ બને છે.’ અને તે વખતે આવવાની ના પાડી. પછી સાંજના સાત વાગ્યે કવિરાજ પધાર્યાં. ટાકરશીભાઈની શરીરપ્રકૃતિ પૂછી. અમે કહ્યું કે માંદગી વૃદ્ધિ પામે છે. કવિરાજે અમને બધાને દૂર કર્યો. અમે બધા દીવાનખાનાની ભીંતા સુધી હુઠીને ઊભા. કવિરાજ ટોકરશીભાઇ પાસે બેસી કાંઇક આંખના, હાથના અને હાના ઇશારા કરતા હતા. પાંચેક મિનિટમાં ટોકરશીભાઈએ શુદ્ધિમાં આવી કવિરાજને ખેલાવ્યા. કવિરાજે પૂછ્યું : ‘કેમ છે?' ટેકરશીભાઇએ કીધું કે ઠીક છે. હવે ગાંઠની પીડા નથી.' ત્યાર પછી થોડી વાર રહી ટાકરશીભાઇ સંસ્કૃત ભાષામાં એક શ્લોક ખેલ્યા. કવિરાજે પૂછ્યું કે આ શ્લેાક કયાં સાંભળેલ છે, તે યાદ છે ?' ટોકરશીભાઇ ખેલ્યા : ‘હાજી, દસેક વર્ષે ઉપર આપ તથા ડોક્ટર (પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા) તથા હું શ્રી ઈડરના જંગલમાં ગયા હતા ત્યાં.' કવિરાજ ખેલ્યા કે આ લેાક ઘણા સારા છે. લખી રાખવા જેવા છે.' ચેડી વાર પછી કવિરાજે ટાકરશીભાઈને પૂછ્યું કે હવે કેમ છે?' ટોકરશીભાઈ ખેલ્યા કે ‘આનંદ, આનંદ છે. આવી સ્થિતિ મેં કોઈ પણ દિવસે અનુભવી નથી.’ એટલામાં જ કવિાજે એક વખત હાથના ઈશારા ભાઈ
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International
૧૩૩