SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાઈ ન હોય તે પાંચ સાત વખત તે પાઠ વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું ? તે તાત્પર્યમાંથી હેય (તજવા યોગ્ય), (જાણવા યોગ્ય), અને ઉપાદેય (આદરવા યેગ્ય) શું છે? એમ કરવાથી આ ગ્રંથ સમજી શકાશે. હદય કમળ થશે, વિચારશક્તિ ખીલશે અને જૈન તત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણું એમાં જ છે. તે જના બાલાવબોધ રૂપ છે. “વિવેચન અને પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે આ એમને એક કકડે છે; છતાં સામાન્ય તત્ત્વરૂપ છે.” કોઈ પણ ઉપયોગી પુસ્તક માટે આ ઉત્તમ શિખામણ છે. હેય, રેય અને ઉપાદેયની કસોટી ઉપર ચઢાવીને ચોપાનિયાં, માસિક કે અન્ય ગ્રંથમાળાઓ વાંચવાની ટેવ જે વાંચકને પડે તે જીવનને અમૂલ્ય વખત નિરર્થક અક્ષરે ઉકેલવામાં જાતે ઘણો બચી જાય અને જેમાંથી વિશેષ ગ્રહણ કરવા ગ્ય લાગે તેમાં તે વખતને ઉપગ અવશ્ય થાય. મેક્ષમાળાને પ્રથમ પાઠ પણ “વાંચનારને ભલામણ” છે. તેમાં પણ પિતે જણાવ્યું છે : કેટલાંક અજ્ઞાન મનુષ્ય નહીં વાંચવા ગ્ય પુસ્તક વાંચીને પિતાને વખત ખાઈ દે છે, અને અવળે રસ્તે ચઢી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy