________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
ત્રીજા ભાગમાં સુધરવા વિષે, સદ્ગુણુ સજવા વિષે, સુનીતિ વધારવા વિષે, સત્ય વિષે, પરપુરુષ અને વ્યભિચારત્યાગ વિષે ગરમીએ છે.
અને ચેાથા ભાગમાં સદ્ગુણી સજની તથા સધશતક છે.
કવિ નર્મદાશંકરના સુધારાના જુસ્સો અને કવિ દલપતરામની સરળ નીતિના લખાણેાનું મિશ્રણ આ નાના પુસ્તકમાં સુંદર રીતે દેખાય છે. પહેલી જ ગરમીમાં પ્રાર્થના કરેલી છે કે :-- દેશહિત દયાળુ કરાવ, નમું તને હેત રે, જેથી ઊપજે આનંદ ભાવ, નમું તને હેત રે.” ગરબી ૨૨મીમાં લખે છે :
३२
“ડાટ કૃષ્ણ – ગીતથી જેમ છે વળ્યા રે લાલ, એથી વધી વ્યભિચાર ક્લેશ તા લા રે લોલ” ગરમી ૧૬મીમાં ‘સુધરવા' વિષે લખે છે : સપીને સાથે નારીએ, ભરા વનતા કેરા સમાજ~~ સુધરજે સ્નેહથી. વાતા કરા સુધર્યા તણી, વળા કરજે સુધારા કાજ -૩૦ દુષ્ટ ધારા નડ્યા આ દેશને, જેથી પડતી થઈ એ બે'ન -૩૦ જેથી કુસંપ તા વધી ગયા, હરી લીધું સુખ ને ચેન -સુ
પંદર વર્ષ જેટલી વયમાં પણ ભાષા ઉપર સારા કાબૂ હાવાથી અને સ્વાભાવિક કવિત્વ હાવાથી પ્રાસ કે યમક માટે તાણીખેચીને પ્રયત્ન કરેલા પણુ જણાતા નથી. પાણીના પ્રવાહની પેઠે ભાષા ભાવને અનુસરતી વહે છે. દાખલા તરીકે : કેવળ પૈસામાં નહિ ચિત્ત જ જોડવું, તેમ ન કરવા ઝાઝો ા ી લેાલ જોડ સંસારી સુસાફરીમાં ફરીને જવું, નહિ કરનારા એના કાઈ થાલ -
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org