________________
સ્રીતીતિ બાધક
ક્ષણભંગુર જાણીને તું તા દેહને, ભજશે એની ભાવ ધરી ભગવાન જો; નથી ભરાંસા પળના એમ જ જાણજે, માટે મિથ્યા કરજે મા તાફાન જશે.-ક્ષણભંગુ૨૦”
“હિમ્મત—ફિમ્મત હર્ષે તે પિછાણુતા, આળસ ન મળે જેને કાં અંગ ભેરુ વખત નકામા કા દી જાયા કે નહીં, કીધે જેણે વેમ તણા બહુ ભંગ જો— સજની સારીનાં સુલક્ષણ સાંભળી, તેવી થાવા કરજે રૂડાં કામ જોક સદ્ગુણી થાવાનું જે કા ઇચ્છો, શાણી નારી જાણેા તેનું નામ જો—સજની૦’ છેલ્લું કાવ્ય સદ્બોધ-શતક' છે તે સ્રીએના નીતિશતક સમાન છે. તેમાં સંપ. નીતિ, ધીરજ, હિમ્મત, સત્ય, નિષ્કપટપણું, ભક્તિ, દેશદાઝ, સુધારા, ઉદ્યમ, કુસંગના ત્યાગ, વિદ્યા, ગર્વના ત્યાગ, પરપુરુષ ત્યાગ, નાસ્તિકતાના ત્યાગ, દયા. ધર્મપ્રેમ, ગ્રંથલેખન, ખર્ચ ઘટાડવું, ક્ષમા, પુણ્ય, નમ્રતા, વિનય, સજ્જનીનો સંગ, મૂરખ નારીના ત્યાગ, જુગારનો ત્યાગ, મરણના વિચાર, જ્ઞાનમાર્ગની શોધ, પતિ ભક્તિ,પાત્રદાન, પરમાર્થપ્રેમ, વાંચન વધારવા ભલામણુ વગેરે વિષયે ટૂંકામાં સ્મરણુ રાખવા ધાળમાં ગાયા છે
ઉપાય ઘટતા આદા, દેશહિતને ફામ
દેશનું હિત ન ધારશે, તે સૂરખનું નામવિશ્વપિતા વંદન કરું.
દેશ તણી સેવા સમતા આણી
૩૩
૩
Jain Education International
કરે, ધા નેહથી, લહેા
પ્રીતિ ને એટલે
For Personal & Private Use Only
ભાવ હાવ. વિશ્વ
www.jainelibrary.org