________________
૨૮૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય ૧૩૮
–આત્મસિદ્ધિ “મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરે અને “તીવ્ર
| મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં મુમુક્ષતા ક્ષણે ક્ષણે પ્રવર્તવું. “તીવ્ર મુમુક્ષુતા” વિષે અત્ર
જણાવવું નથી. પણ “મુમુક્ષુતા” વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વછંદનો નાશ હોય છે.
સ્વછંદ જ્યાં થેડી અથવા ઘણી હાનિ પામ્યું છે, ત્યાં તેટલી બેધબીજ એગ્ય ભૂમિકા થાય છે. સ્વછંદ જ્યાં પ્રાય દબાવે છે, ત્યાં પછી “માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણે મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ.
આ લેકની અ૯પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ, અને પદાર્થને અનિર્ણય એ બધાં કારણે ટાળવાનું બીજ હવે પછી કહીશું. તે પહેલાં તે જ કારણેને અધિક્તાથી કહીએ છીએ.
આ લેકની અ૫ પણ સુખેચ્છા”, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણે
નિઃશંકપણે તે “સત્’ છે એવું દૃઢ થયું મુમુક્ષતાને રોકનાર નથી, અથવા તે “પરમાનંદરૂપ જ છે એમ ત્રણ કારણે પણ નિશ્ચય નથી. અથવા તે મુમુક્ષતામાં
પણ કેટલેક આનંદ અનુભવાય છે, તેને લીધે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org