________________
અવધાન
૯૩ ભુજંગી છંદનું કાવ્ય બન્યું હતું. જેમ કે પહેલા અક્ષરની માગણી એવી કરી કે અમે અક્ષર આપિ, એટલે શ્રીમદે “ળ” આ પછી બીજો અક્ષર ૧૯ માગે એટલે “મ આપે. એમ અડતાળીસ વખત અક્ષરની માગણી કરી. અક્ષરો ઉપર આંકડા મૂકેલા છે તે કેટલામી માગણે છે એમ સૂચવે છે.
કવિતાને હિમ્મત’ વિષે– ભુજંગી છંદ
ભ| લીકાં ન
સા સા ધ રે | | ક | વિ | તા |
(૨૯ થી ૩૬)- આઠ જુદી જુદી સમસ્યાઓ આપી હતી તેને વચ્ચે એકેકી કડી લખાવીને પૂર્ણ કરી હતી. છેવટે આઠે સમસ્યાઓ શ્રીમદે બેલી દેખાડી હતી.
(૩૭ થી પ૨) – સોળ જણાએ જુદા જુદા સેલ વિષયની જુદા જુદા વૃત્તમાં કવિતા માગી હતી. તે કવિતાની અકેકી કડી અકેકું કામ કરતાં જતાં શ્રીમદે પૂર્ણ કરાવી હતી અને છેવટે તે સોળે નવી કવિતાઓ શ્રીમને મોઢે થઈ ગઈ હતી. તે પિતે ગાઈ બતાવી હતી. તેમાંના બેત્રણ નમૂના નીચે આપ્યા છે –
૧. ચંદ્રના રથને હરણિયાં શા માટે જોડ્યાં છે? તે માટે તર્ક દોડાવ અને ઉપરની બે કડી પાછી વાણિયા ઉપર ઉતારવી એ વિષય આપેલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org