________________
મોક્ષમાળા બાલાવબોધ
૭૩ કાવતા એવા અઢાર બેલ ગણાવ્યા છે અને તે ત્યાગવા પ્રેરણા કરી છે.
સ્મૃતિમાં રાખવા ગ્ય મહાવાક્યો” એ દશ અનુભવપૂર્ણ હિતકારી વાક્યોને વિચારવા ગ્ય પાઠ છે.
“વિવિધ પ્રશ્નો” નામના પાંચ પાઠ પ્રશ્નોત્તર રૂપે નિગ્રંથ પ્રવચનની સિદ્ધાંત પ્રવેશિકાની ગરજ સારે તેવા છે. તે ઉપરાંત અન્ય દર્શનના વ્રત અને માન્યતાની કંઈક સરખામણી પણ તેમાં છે.
જિનેશ્વરની વાણી” એ કાવ્ય, શાસ્ત્ર વાંચતાં પહેલાં મંગળાચરણમાં બેલવા ગ્ય મનેહર ભાષામાં મનહર છંદમાં લખેલું છે.
પૂર્ણ માલિકા મંગલ” એ છેલ્લું કાવ્ય અંતિમ મંગલરૂપ બે કડીમાં લખેલું રહસ્યપૂર્ણ સમાણિદર્શક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org