________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તમે માને. ગમે તે પછી તમારી દ્રષ્ટિમાં આવે તેમ જૈનને કહે, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્વને જુએ, તેમ જૈનતત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે ગ્ય લાગે તે અંગીકાર કરે. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરે પણ તત્વને વિચારે.”
“સમાજની અગત્ય” વિષેના પાઠમાં અંગ્રેજોને ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું એ તેમના વિજ્યનું કારણ દ્રષ્ટાંત રૂપે આપી ધર્મની ઉન્નતિ માટે એકત્ર થવા પ્રેરણું કરતાં પિને જણાવે છે –
“કળાકૌશલ્ય શોધવાને હું અહીં બંધ કરતે નથી; પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણું શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્વાદુવાદ મતનું ઢંકાયેલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી..મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા. મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ જૈનોતર્ગ૭ મતભેદ ટળે, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવે અને મમત્વ જાએ!”
“મનેનિગ્રહનાં વિદ્ય” નામના પાઠમાં અઢાર પાપસ્થાનક ક્ષય કરવામાં પણ વિધર્તા તથા આત્મસાર્થતા અટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org