________________
ભાવનાબોધ
મોક્ષમાળા' સં. ૧૯૪૦મા લખાઈ અને સંવત ૧૯૪૪માં છપાઈને બહાર પડી. આટલે ચાર વર્ષને વિલંબ થાય તેમ હેવાથી સં. ૧૯૪રમાં જ ભાવનાબોધિ મેક્ષમાળા પછી લખાયા છતાં તે વર્ષમાં પ્રસિદ્ધ થયે, અને મેક્ષમાળાના અગાઉથી થયેલા ગ્રાહકોને ભેટ તરીકે મોકલવામાં આવ્યો હતે. ગ્રંથ ટૂંકા છતાં વૈરાગ્યથી ભરપૂર છે અને કથાઓ દ્વારા ભાવનાએનું વર્ણન આપેલું હોવાથી ચિત્તાકર્ષક અને ઊંડી અસર કરે તે આનંદદાયક બન્યું છે. પાત્રતા પામવાનું અને ક્રોધાદિ કષાય દૂર કરવાનું આ ગ્રંથ ઉત્તમ સાધન છે.
ટૂંકા ઉપદુઘાતમાં ખરું સુખ, મહાત્માઓને બોધ અને ખાસ કરીને મહાવીરને માનવા ગ્ય બેધ તથા મેક્ષને અર્થે એ સર્વને ઉપદેશ છે એમ જણાવી, મેક્ષમાળામાં બાર ભાવના વિષે લખેલે પાઠ મૂક્યો છે. પછી બન્ને ગ્રંથનું પ્રયેાજન ટૂંકામાં બહુ સુંદર રીતે દર્શાવ્યું છે.
“ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષે કંઈ ઓછા થયા નથી, તેમ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતા રૂપ નથી, પણ વિનયરૂપે તે ઉપદેશકના ધુરંધર પ્રવચને આગળ કનિષ્ટ છે. આ પણ પ્રમાણભૂત છે કે પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે તેમ તેવા ધુરંધર ગ્રંથનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org