________________
૨૭૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા નાર સંજોગે હોય ત્યારે પણ તેઓને આત્મસંયમ એટલે બધા પૂર્ણ હિતે, તેઓની મધ્યસ્થ રીતે સમજાવવાની શક્તિ એટલી બધી મહાન હતી અને તેઓની હાજરી એટલી બધી પ્રેરણાત્મક હતી કે જેઓ તેઓની સાથે વાદવિવાદ કરી તેઓના ઉપર જય મેળવવાની બુદ્ધિએ આવતા તેઓ તદ્દન તેઓથી વશ થઈને તેમની આદરપૂર્વક સ્તુતિ કરતા પાછા જતા.
હિંદની વર્તમાન દશા પર શ્રીમદ્ રાજચંદ્રને ખેદ થત હતું અને તે દૂર કરવાને હંમેશાં ઈચ્છા ધરાવતા હતા. વર્તમાન સામાજિક અને રાજકીય પ્રશ્નો પરના તેઓના વિચારે ઉદાર હતા. બધા સુધારકે માં જે સુધારક પવિત્રતમ આશયથી અને દાંભિક વૃત્તિ વગર સુધારાનું કાર્ય કર્યા જાય છે તેઓને શ્રીમદ્ ઉચ્ચતમ પંક્તિ આપતા. તેઓનાં પાછલાં વર્ષોમાં એ તે સ્પષ્ટ જણાતું હતું કે શ્રીમદ્ પિતાના જીવનને સંદેશ ધર્મશિક્ષક તરીકે આપવાની તૈયારી કરતા હતા, પરંતુ દુર્ભાગ્યે મરણે વચ્ચે પડી તે સંદેશ પૂર્ણ થતાં અટકાવ્યા છે, છતાં મુંબઈ ઇલાકાના જેમાં એક નૂતન જીવન ઉત્પન્ન કરવામાં શ્રીમદ્ વિજય પામ્યા છે.
સાધારણ રીતે એવું મનાય છે કે જે તેઓ વધુ વખત જીવ્યા હોત તે હાલના જૈનમાર્ગની સંપૂર્ણ દર્શનક્રાંતિ કરી હોત અને મહાન મહાવીરે જે વાસ્તવિક ઉપદેશ આપે છે તે ઉપદેશ લેકોને શીખવ્યું હોત. જૈનેના અનેક ગચ્છભેદ દૂર કરી મહાવીરે સ્થાપેલે એક સામાન્ય ધર્મ સ્થાપવાને તેઓને વિચાર હતે. આવું ઉપયેગી જીવન અપરિપક્વ વયે ઉપયોગમાં આવતું બંધ પડ્યું તેથી દેશને ચે ગેરલાભ
થયે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org