SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ શ્રીમદની સત્શિક્ષા શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પ્રસિદ્ધ થયા છે, તેમાં મેટે ભાગે પત્ર અને કાવ્યા છે; તે શ્રીમદ્નાં આત્મઅનુભવ સહિત લખાયેલાં વચના ભવ્ય જીવેાને સન્માર્ગંપ્રાપ્તિમાં પરમ ઉપકારક સશિક્ષારૂપ છે. જીવનના અનેક પ્રસંગે મુમુક્ષુ જીવાને જ્યાં મૂંઝવણ ઊભી થયેલી તે વખતે તેમની મુશ્કેલીઓને હિતકારક સત્ય ઉકેલ કરી આપી માર્ગ સરળ રીતે પ્રાપ્ત થાય તેવી મદદ મળે અથવા પેાતાની આત્મવિચારણાની પ્રસાદીથી મુમુક્ષુ જીવની મેાક્ષમાર્ગમાં ઉન્નતિ થાય તેવાં વચના નિષ્કારણ કરુણાથી તે મહાપુરુષે પ્રકાશ્યાં છે. તે મહા ભાગ્યશાળી લેખક અને પરમ શ્રદ્ધાણંત મુમુક્ષુનાં અંતઃકરણમાં વહેતી ઊર્મિઓને યથાર્થ ઓળખ્યા વિના માત્ર મુમુક્ષુઓના પ્રાના ઉત્તરા ઉપરથી કેાઈ અર્ધદગ્ધ અજાણ્યા તે વચનાની કિંમત આંકવા જાય, તે ખાળકને રત્ન આપ્યું હોય તે તે મુખમાં મૂકી તેના સ્વાદ ઉપરથી પરીક્ષા કરવા ધારે છે તેવી અજ્ઞાનને આધારે કપાળકલ્પિત કિંમત આંકી લે છે. પરંતુ જે જીવ યથાર્થ વૈરાગ્ય અને સત્પુરુષના સમાગમથી પેાતાની યાગ્યતા વધારી જો તે આત્મ-અનુભવથી ભીંજાયેલાં વચનાના શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરશે તે તેના પોતાના આત્મા તે સત્ય વચનાના પરમાર્થ પ્રત્યક્ષ સમજી, સાક્ષી પૂરશે. જે જીવમાં વિનય, સરળપણું આદિ ગુણેા નથી તે શિક્ષા પામી શકતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy