________________
૨૭૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ શ્રીમદે એક વાકયમાં જ જણાવ્યું છે: જગતમાં માન ન હેત તે અહીં જ મેક્ષ હોત” (૨૧-૮૩)*
વળી તેઓ વિશેષ જણાવે છે : જ્ઞાની પુરુષનું એાળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ
છીએ. એક તે “હું જાણું છું’, ‘સમજું જ્ઞાની કેમ છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે ઓળખાતા નથી? છે તે માન. બીજું, પરિગ્રહાદિકને વિષે જ્ઞાની
પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લેકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજા રાખે છે જ્ઞાનીને વિષે પિતા સમાન ક૯૫ના રહ્યા કરે છે; પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દેષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એ તે એક “સ્વછંદ નામને મહા દોષ છે, અને
તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે.” (૧૬) સ્વછંદ ટાળવાને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રથમ ચાળીસ ઉપાય ગાથાઓ મુમુક્ષુ જીવને માર્ગ કેમ પ્રાપ્ત
થાય તે વિષે ઉત્તમ શિખામણરૂપ છે. તેમાં શ્રીમદ્દ લખે છે -
* આ અધ્યાયમાં જ્યાં જયાં પત્ર કે કાવ્યની આખરે () માં જે આંક મૂક્યા છે તે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પ્રકાશિત “શ્રીમદ્ રાજચન્દ્ર ગ્રન્થના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org