SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ “સાક્ષાત્ સરસ્વતી' નામે એક નાનું પુસ્તક સં. ૧૯૪૩માં ભાઈ વિનયચંદ પિપટભાઈ દફતરીએ લખ્યું છે. તેમાં શ્રીમદ્ભ ૧૯ વર્ષ સુધીને ટૂંક વૃત્તાંત પ્રગટ કરી અવધાન વગેરે શક્તિઓ ઉપરાંત તે વખતનાં તેમનાં અપ્રગટ લખાણ વિષે ડું લખ્યું છે – નીતિ, ભક્તિ, અહિંસા, શિયળ અને અધ્યાત્મ સંબંધી તેઓ ગ્રંથે ગૂંથવા પ્રયત્ન કરે છે, તેમ કેટલાક ગૂંથ્યા પણ છે. “મોક્ષમાળા” નામે એક સુંદર ગ્રંથ હિમણાં બહાર દેખાવ દેનાર છે, જેનું પૂર આશરે છ હજાર લેક જેટલું થવા જાય છે. એ ગ્રંથ ગદ્યાત્મક છે, સૂત્રસિદ્ધાંતને માર્મિક ભેદો સમજાવવાની લાલિત્યયુક્ત પ્રેરણાઓ એમાં કરી છે. જે મોક્ષમાળા ઉપદેશતરંગથી છલકાયા કરે છે, જે મેક્ષમાળામાં ખરેખર મોક્ષને માર્ગ મતભેદ વિના બળે છે અને જે મેક્ષમાળા સૂત્રસિદ્ધાંતને ટોડે છે તે આપણું ધર્મપુસ્તક એક વખત દરેક શ્રાવકે વાંચવું, સમજવું, વાંચતાં ન આવડતું હોય તેમણે બીજાને મેઢેથી શ્રવણ કરવું અને તેને રૂડે ઉપયોગ કરે એવી મારી સલાહ છે. “નમિરાજ' નામે એક સંસ્કૃતના મહાકાવ્યના નિયમો નુસારે એમણે ગ્રંથ રચ્યું છે, જેમાં શાંતરસ પ્રધાન રાખીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy