________________
વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ
૧૦૩ નવરસની રેલમછેલા કરી મૂકી છે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગ સંબંધી ઉપદેશ કરી ફળમાં મોક્ષમાર્ગે મૂકી દીધું છે. એ પાંચ હજાર શ્લેકના પૂરને ગ્રંથ એમણે છ દિવસમાં રચ્યું હતું. એ ગ્રંથ વાંચતાં દરેક મનુષ્યને એ. દેવાંશી નરની કવિત્વશક્તિના લાલિત્યનું ભાન થાય છે.
એ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યને એક હજાર લેક ગ્રંથ એક દિવસમાં રચે છે, જે હમણાં ધાંગધ્રાના એક ડૉક્ટર પ્રસિદ્ધ કરનાર છે.
એક ધર્માચાર્યે એક હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે મારા ધર્મના થોડાક કલેકે કરી આપે, પરંતુ એથી એ દેવાંશી નરનું મન ચળ્યું નહોતું. ધન્ય છે એની જનેતાને !
રાગ્ય વિલાસ નામે જૈનધર્મનું એક ચોપાનિયું હમણાં એઓ બહાર પાડે છે.”
ઉપર જણાવેલા ગ્રંથમાંથી “મોક્ષમાળા’ સિવાય કોઈ ગ્ર હાલ ઉપલબ્ધ નથી. છપાવાની તૈયારી થયેલા જણાવ્યા છે તે છપાયા હશે કે નહીં તેની પણ માહિતી મળી નથી. પરંતુ ઉપરના વર્ણન ઉપરથી તે લેખકે તે ગ્રંથે દીઠા હોય એમ લાગે છે.
હાલ જે લખાણ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયું છે, તેમાં “વચનામૃત'ના મથાળા નીચે ૧૨૦ બોલ “પુષ્પમાળાની શૈલીમાં પણ હાર્મિક વિષયની મુખ્યતા રાખી સૂત્રાત્મક ઉપદેશરૂપે લખાયેલ છે. તેના સેનમા બેલમાં “વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખે એમ જણાવ્યું છે તે સૂચવે છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org