________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
શ્રીમદે ઉત્તર આપ્યા : “ અમે શરીરની સામે પડ્યા છીએ, ધરમપુરમાં રહી અથ્યાહાર કરવાથી આમ દેખાય છે.” દરેકને આપેલા ગ્રંથે વાંચી વિચારી પરસ્પર બદલી લેવા અને બહુ વિચારવા ભલામણ પણ કરી હતી.
૨૩૨
એવામાં ડૉ. પ્રાણજીવનદાસ ત્યાં દર્શને આવ્યા તેમને શ્રીમદે કહ્યું કે આ બે મુનિએ-શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી ચેથા આરાના મુનિ સમાન છે, ચેાથા આરાની વાનગી છે.” આ સાંભળી ડૉ. પ્રાણજીવનદાસે પ્રમાદ ભાવે મુનિએને નમસ્કાર કર્યો.
શ્રીમદે માતુશ્રી દેવમાતાને ખાર વ્રત સંક્ષેપમાં લખી આપી વ્રત લેવા મુનિએ પાસે શ્રી અંબાલાલભાઇ સાથે મેાકલ્યાં હતાં; સાથે શ્રી ઝખકખા પણ હતાં. ‘શ્રી જ્ઞાનાર્ણવમાંથી બ્રહ્મચર્યના અધિકાર સંભળાવવા પણ સૂચના કરેલી, તે પ્રમાણે શ્રી દેવકરણુજીએ વાંચી સંભળાવ્યું હતું. શ્રી દેવકરણજીએ પછી માતુશ્રીને કહ્યું : “માતુશ્રી, હવે આપ આજ્ઞા આપા, જેથી કૃપાળુદેવ (શ્રીમદ્) સર્વવિરતિ ગ્રહણ કરે અને ઘણા જીવાના ઉદ્ધાર કરે.”
માતુશ્રી બાલ્યાં : “મને બહુ માહ છે, તેમના ઉપરના મેહ મને છૂટતા નથી. તેમનું શરીર સારું થયા પછી હું સર્વવિરતિ ગ્રહણ કરવા રજા દઈશ.” તે જ દિવસે શ્રીમદ્ મુનિએ પાસે ભાવસારની વાડીએ ગયા હતા. ત્યાં માનલાલજીએ પ્રશ્ન કર્યો : મરણ સમયે આત્મપ્રદેશેા કયાં અંગમાંથી
66
નીકળતા હશે ?’'
શ્રીમદે હૃષ્ટાંત આપી ઉત્તર આપ્યા : “નીકમાં પાણી
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org