________________
મંગલ વચન
| ભાવાર્થ...હે નાથ! તારું સ્તવન અનેક ભવનાં પાપને નાશ કરનાર છે એમ માનીને, અલ્પ બુદ્ધિ હોવા છતાં તારા પ્રભાવના આલંબનથી આ તારી સ્તુતિ શરૂ કરું છું તે– કમલિનીપત્ર પર પડેલું જળબિંદુ પણ મનહર મેતીની શોભા ધારણ કરે છે, તેમ પુરુષના ચિત્તની પ્રસન્નતાનું કારણ તારા પ્રભાવથી બનશે.
સમસ્ત દોષને દૂર કરે તેવું તારું સ્તવન તે શું, પણ તારી કથા પણ ત્રણ લેકનાં કષ્ટોને કાપી નાખે છે, સહસ્ત્ર કિરણેવાળો સૂર્ય દૂર રહે, માત્ર તેની અરૂણોદયની પ્રભા જ સરેવરમાંના કમળને વિકાસ કરવા સમર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org