________________
२७८
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જીવ પિતાની કલ્પનાથી ક૯પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ
તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. કદાગ્રહાદિ ટળ્યા વિના જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષને કલ્યાણ ન થાય લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે
કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયું હોય તે સત્સંગમાં સાંભળેલ શિક્ષાબંધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ તે છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાને પ્રસંગ બીજા જીવને આવે નહીંઆટલું થતાં છતાં જે જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતે હોય તે પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું પણ છવે કરવું બાકી રાખ્યું છે.” (૪૬૬)
બીજું કાંઈ શેધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જ.
પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી મોક્ષમાર્ગ-દીપક લેજે...એક સપુરુષને રાજી કરવામાં, તેની
| સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મેક્ષે જઈશ.” (૭૬)
ઝ ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org