________________
૧૪૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા બતાવે.” તેમના ઉપર કૃપા કરીને તે સાધુએ “બીજજ્ઞાન બતાવ્યું; સાથે જણાવ્યું કે તમારી ગ્યતા નથી પણ કઈ યોગ્ય પુરુષને તમે આપશે તે તેને જ્ઞાનપ્રાપ્તિ થશે.
એ સાધનનું તે આરાધના કરવા લાગ્યા અને સામાયિક આદિ ક્રિયા માટે અપાસરે જવાનું તેમણે છેડી દીધું, અને હરતાં ફરતાં અમારે સામાયિક છે એમ કહેતા. એટલે સ્થાનકવાસી સાધુઓને લાગ્યું કે તે કંઈ મારવાડથી શીખી લાવ્યા છે તે આપણે શીખવું. એક સાધુએ તેમને ઘણે આગ્રહ કર્યો અને કહ્યું : તમે કહેશે તે હું કરીશ, પણ તમે જે સાધન કરે છે. તે મને બતાવે.”
લલુભાઈ કહેઃ “હું કહીશ તેમ નહીં બને.” સાધુએ કહ્યું : “બનશે.”
પછી લલ્લુભાઈએ કહ્યું: “સાધુને વેશ ઉતારી, મુમતી છેડી નાખી અપાસરે જાઓ.”
સાધુ કહે: “એ તે કેમ બને ?” લલ્લુભાઈએ કહ્યું: તે આવ્યા હતા તેમ પાછા પધારે.”
પિતાના પુત્ર સેભાગ્યભાઈને લલ્લુભાઈએ “બીજજ્ઞાન” બતાવ્યું હતું, અને કોઈ એગ્ય જીવ હોય તે તેને પણ જણાવવું એમ કહેલું. તેથી શ્રીમદ્ જ્યારે મેરબીમાં હતા ત્યારે સેભાગ્યભાઈને પણ કામ પ્રસંગે મેરબી જવાનું હતું, એટલે લલ્લુભાઈને તેમણે પૂછ્યું : “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ આખા કાઠિયાવાડમાં કહેવાય છે. તે હાલ મોરબી છે અને મારે મોરબી જવાનું છે તે આપની આજ્ઞા હોય તે તેમને હું બીજજ્ઞાન બતાવું.” લલુભાઈએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org