________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વન – પંડિત લાલાજી મુંબઈનિવાસીનાં અવધાને સંબંધી આપે બચ્ચે વાંચ્યું હશે. એઓ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે.
આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂકયો છે, અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે. તે બાવન અવધાન :
૧. ત્રણ જણ સાથે પાટે રમ્યા જવું .. ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું ૩. એક જણ સાથે શેતરંજ રમ્યા જવું .. ૪. ઝાલરના પડતા કેરા ગણતા જવું .... ... ૧ ૫. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર
મનમાં ગણ્યા જવું ... .. .. ૪ ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી ... ૧ ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી . . ૮ ૮. સોળ નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં અને
વિષયે પણ માગેલા–રચતા જવું .... ....૧૬ ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લૅટિન, ઉર્દુ,
ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ સેળ ભાષાના ચારસં શબ્દો અનુક્રમવિહીનના કર્તાકર્મ સહિત પાછા અનુકમ સહિત કહી આપવા.
વચ્ચે બીજા કામ પણ કર્યો જવાં ..... .....૧૬ ૧૦. વિદ્યાર્થીને સમજાવો .... .... ..... ૧ ૧૧. કેટલાક અલંકારના વિચાર ... ... . ૨
પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org