________________
૨૯૨
શ્રીમદ્ રાજચંદ્ર વનકળા ““આત્મા છે, “આત્મા નિત્ય છે”, “આત્મા કર્મને ર્તા છે,” “આત્મા કર્મને ભક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ
શકે છે,” અને “નિવૃત્ત થઈ શકવાનાં સાધન વિવેકાન છે એ જ કારણે જેને વિચાર કરીને સિદ્ધ
થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા ગ્ય છે.
પૂર્વના કેઈ વિશેષ અભ્યાસબળથી એ જ કારણને વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને વેગ બને છે.
અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં
આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને સ્વરૂપ-આવિર્ભાવ અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે
છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાને વખત આવવા પહેલાં તે વિવેક છેડી દેવાને વેગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે, કેમ કે જેને અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છેડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવે
ગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય, શાશ્વત, સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી ક૯પના કરવાથી માત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org