________________
શ્રીમદની સશિક્ષા
જીવને પેાતાના હિતના ત્યાગ કરવાનો વખત આવે છે, મને અનિત્ય પદાર્થના રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણના યાગ રહ્યા કરે છે.
કંઇ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણા સંતેાષ થયા છે. તે સંતેષમાં મારે કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો તેથી સંસારક્લેશથી નિવર્તવાના તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારના સંભવ દેખી સ્વભાવે સંતાષ થાય છે.” (૫૭૦)
૨૩
શ્રી લલ્લુજી ઉપરના ‘છ પ’ના પત્રમાં શ્રીમદ્ લખે છે: “અનાદિ સ્વદશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવના અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષાએ દેશના પ્રકાશી છે. તે સ્વસસમ્યગ્દર્શન અને દશાથી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ માક્ષની પ્રાપ્તિ જો જીવ પરિણામ કરે, તે સહજમાત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેાક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષે, શાક, સંયેાગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પેાતાને અધ્યાસથી ઐકયતા થઇ છે, તેથી કેવળ પેાતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ–પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષઅપરાક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયેાગને વિષે તેને ઇષ્ટ- અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રાગાદિ બાધારહિત સંપૂર્ણ માહાત્મ્યનું
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International