________________
શ્રીમદની સશિક્ષા
૨૯૧
તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કાઈ ખીજા મુમુક્ષુને કોઇ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હાય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કાઈ લેાકમાર્ગના પ્રતિકાર હેતુ નથી. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બેધ થયા. જે બેધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે ખાધ આ જગતમાં કોઈ અનંત પુણ્યજોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષા કરી ફરી કહી ગયા છે. આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી મેધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહજોગ બન્યા તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યાં છે; પણ તે દેહજોગમાં કોઈ કોઈ વખત કાઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લેાકમાર્ગના પ્રતિકાર કરી ફરી કહેવાનું થાય છે; જે જોગમાંના જોગ તમારા અને શ્રી દેવકરણુજી સંબંધમાં સહેજે બન્યા છે; પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરે એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું; માત્ર હિતકારી જાણી તે વાતને આગ્રહ થયા હાય છે કે થાય છે, એટલે લક્ષ રહે તે સંગનું ફળ કઈ રીતે થવું સંભવે છે.
જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્યઉપશમનું જેમ આરાધન થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યેાગ્ય વાત છે.” (૫૦૦)
મહાત્મા ગાંધીજી પ્રત્યે ડરબનના પત્રમાં શ્રીમદ્
લખે
Jain Education International
છે
For Personal & Private Use Only
www.jainelibrary.org