SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ મરે મૂડીને ના ખાચલા, ઢાંકણીમાં આર્ય-કીતિને ઝાંખપ દીધી, તમને એના હા! શિવ ! હા! શિવ ! ગજબ થયા શે? અજખ થઉં છું નીરખી આમ, આ પરાધીન દીન થયાથી, રે'તી નથી હૈયામાં હામ ! કાળજડું કંપે કરુણાથી, સ્થિતિ અવલેાકીને આમ ! ઢળું ધરણીએ મૂર્છા પામી ભાખી હર! હર! હર ! હર ! રામ ! ૧૦૭ નાખીને નીર, બટ્ટો શર ! શું પ્રાચીન પૂર્વજ સંભારું, આંખે આંસુ આવે, વીર ! શી હિમ્મત એના હૈયાની, રે! શાં એનાં નૌતમ નીર ! હાય ! હાય ! આ ગતિ થઈ શી ! હાય ! હાય ! શા કાળા કેર! ‘રાય’ હૃદય ફાટે છે. હર હર ...(નથી જોવાતી આવી પેર)” સર વેલ્ટર સ્કોટનાં દ્વંદ્વયુદ્ધો (Combats) શૌર્ય-પ્રેમ પ્રેરક (Romantic) કાવ્યો જેણે વાંચ્યાં હશે તેને આ સવૈયા વાંચી તે સ્મરણમાં આવ્યા વિના ન રહે! પરંતુ એક નાના કાવ્યમાં શ્રીમદે કેટલા હૃદયના ભાવે જગાડ્યા છે તે તે પૂરું તે કાવ્ય વાંચવાથી જણાય. અને શ્રીમદે સાહિત્યનાં જે ક્ષેત્રોમાં કલમ ચલાવી હાત તે તે સર્વ સ્થળે તે વિજયવત નીવડ્યા વિના રહેત નહીં, એવી વાંચનારને પ્રતીતિ થાય તેવું આ અદ્ભુત કાવ્ય છે. શ્રી ચિદાનંદ મહારાજે લખેલા ‘સ્વરેાદય’ના રહસ્યને પ્રગટ કરતી ટીકા લખવાની સં. ૧૯૪૩માં શ્રીમદે શરૂ કરેલી લાગે છે, તેની પ્રસ્તાવના પણ પાતે લખી છે તેમાં આત્મજ્ઞાની શ્રી ચિદાનંદ મહારાજના જીવનની ટૂંકી રૂપરેખા તથા તેમની દશાનું વર્ણન કરેલું છે તે અપૂર્ણ દશામાં પ્રાપ્ત થયેલ છપાયું છે. શ્રીમદે કેવું વિવેચન લખવા ધારેલું તે છપાયેલા એ દેહરાના For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy