________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, સેળ-સત્તર વર્ષની વયમાં શ્રીમદ્દને વર્તતા અદ્ભુત વૈરાગ્ય અને વિશાળ વાંચનના ફળરૂપ “મેક્ષમાળા' અને ભાવનાબોધ ગ્રંથ લખાયા છે, તે દર્શાવવા તેમ જ સુજ્ઞ વાંચનારને તેની પ્રસાદી ચખાડવાના ઉદ્દેશથી વિસ્તારપૂર્વક લખાણ કર્યું છે. આથી જેને રુચિ ઉત્પન્ન થશે અને મૂળ ગ્રંથેના વાંચન મનન તથા ધીરજથી પાચન થાય, સ્વીકાર થાય તેવા હિતકારી પુરુષાર્થમાં પ્રવર્તશે તેને તે અદ્ભુત વૈરાગ્ય, ઉત્તમ શ્રદ્ધા અને તે મહાપુરુષ પ્રત્યે પ્રેમ આદિ આત્માને ઉજજ્વળ કરનાર ગુણે અવશ્ય પ્રાપ્ત થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org