________________
૩૦૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
છે જે કારણે તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં
પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, કલ્યાણનું કારણ અને તે બીજેથી નહીં પણ અમથકી એમ
પણ અત્ર માનીએ છીએ.” (૩૯૮) જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કઈ પ્રારબ્ધગે કરે પડતું હોય તે તે ફરી
ફરી પાછા હઠીને, “મોટું ભયંકર હિંસાબોધનું ફળવું વાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું શાથી સંભવે? ફરી ફરી વિચારીને અને “જીવમાં ઢીલા
પણથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલું બને તેટલે વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવર્તવું થાય, તે બેધનું ફળવું થવું સંભવે છે.” (૪૯)
ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી
જાય છે અને લખતાં લખતાં કઢિપત જેવું યથાર્થ લેખન કે કથન લાગવાથી વારંવાર અપૂર્ણ છેડી દેવાનું
થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગવત હોય ત્યારે જે પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું અને તે તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવત્ હોય, અને પરમાર્થ સંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તે તે ઉદીરણા જેવું થાય, તેમજ અંતરવૃત્તિને યથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org