SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ તે બાળ સત્યતા . પણ વીશમા વર્ષમાં એક સ્નેહી ઉપર શ્રીમદે મુંબઈથી પત્ર લખે છે તે લગ્ન વિષે પિતાના વિચારો દર્શાવતું હોવાથી નીચે આપે છે – લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિષે તેઓનો આગ્રહ છે તે ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી. લક્ષમી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતું. જે સગવડનું ધારેલું પરિણામ આવવાને બહુ વખત નહોતે. પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (ષિનીને રોજ અહીંથી રવાના થઉં છું. પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપ, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી. આપણે અન્યન્ય સંબંધ છે તે કંઈ સગપણને નથી; પરંતુ હૃદય-સગપણને છે. પરસ્પર લેહચુંબકને ગુણ પ્રાપ્ત થયે છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું. જે વિચારે સઘળી સગપણતા દૂર કરી, સંસાર યોજના દૂર કરી, તત્વવિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે, અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી તે મૂકી છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy