________________
શ્રીમદની સલ્શિક્ષા
અહો સત્પરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર,
| દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સપુરુષનાં વચન, મુદ્રા સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત
અને સત્સમાગમ સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ મોક્ષનું કારણ સ્વભાવનાં કારણભૂત; – છેલ્લે અગી
સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જયવંત વર્તે.” (૮૭૫)
“શ્રી તીર્થકરાદિએ ફરી ફરી ને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચછે છે ત્યાં ઉપાય પ્રવતી શકે
નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે સંસારનું સ્વરૂપ અને એક આ જીવ સમજે તે સહજ મોક્ષ તેની નિવૃત્તિ છે, નહીં તે અનંત ઉપાય પણ નથી.
અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગેપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા ગ્ય છે? પણ સ્વપ્રદશામાં જેમ ન બનવા મેગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પિતાને, પિતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org