________________
મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગે
૧૩૧ એક વખત વાતચીતમાં શ્રીમદે કહેલું“જ્યારે શેઠ નેકર તરીકે પગારથી રાખે છે, ત્યારે તે શેઠ નેકરના પગાર કરતાં વધારે કામ લેવાની બુદ્ધિ રાખે છે. નેકર રહેનાર માણસ ગરીબ સ્થિતિમાં હોવાથી તે બિચારો વેપાર આદિ કરી શકતો નથી. કે તે માણસ વેપાર આદિ કરી શકે તેમ છે, પરંતુ પૈસાનું સાધન નહીં હોવાથી નેકરી કરે છે. શેઠ નેકર પાસેથી પગાર કરતાં વિશેષ લાભ મેળવવા બુદ્ધિ રાખે, તે તે શેઠ તે નેકર કરતાં પણ ભીખ માગનાર એ પામર ગણાય. શેઠ જે નોકર પ્રત્યે એવી ભાવના રાખે કે આ પણ મારા જે થાય; તેને શેઠ ઘટતી સહાય આપે, તેના પર કામને ઘણે બેજે હોય તે તે વખતે કામમાં મદદ આપે વગેરે દયાની લાગણી હોય તે તે શેઠ શ્રેષ્ઠ ગણાય.”
એક જિજ્ઞાસુએ શ્રીમને પ્રશ્ન કર્યો: પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલના શોધકે ગોળ કહે છે, તેમાં ખરું શું?”
- શ્રીમદે પૂછ્યું: “તમને સપાટ હોય તે ફાયદો કે ગોળ હોય તે ફાયદો ?”
જિજ્ઞાસુએ કહ્યું: “હું તે જાણવા માગું છું.”
શ્રીમદે પૂછ્યું: “તમે તીર્થંકર ભગવાનમાં શક્તિ વધારે માને છે કે હાલના શેધકોમાં ?”
જિજ્ઞાસુએ જણાવ્યું : “તીર્થંકર ભગવાનમાં.”
શ્રીમદે કહ્યું : “ત્યારે તમે તીર્થંકર ભગવાન પર શ્રદ્ધા રાખે અને શંકા કાઢી નાખે. આત્માનું કલ્યાણ કરશે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org