________________
२०२
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ શિષ્ય : અથવા એમ માનીએ કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ ગ્રહણ થાય છે, તેથી જીવ તે અબંધ રહે છે એમ માનીએ તે કેમ?
સદ્દગુરુઃ જગતને કર્તા કે જેને કર્મ વળગાડનાર કેઈ ઈશ્વર સંભવ નથી, પરંતુ કર્મરહિત શુદ્ધ આત્મા થયા તે જ ઈશ્વર છે. જે શુદ્ધ આત્માને કર્મની પ્રેરણ કરનાર માનીએ તે ઈશ્વરને દેષવાળે, ઉપાધિવાળે માનવે પડશે, તે સંસારી જીવ અને ઈશ્વર બને ઉપાધિવાળા હેવાથી ઈશ્વરનું સ્વરૂપ યથાર્થ સમજાશે નહીં.
શિષ્ય : કાં તે કર્મનું કર્તાપણું અસંગ આત્માને ઘટતું નથી અથવા તે કર્મ કરવાને સ્વભાવ આત્માને માનીએ તે તે કદી છૂટે નહીં, એ બન્ને પ્રકાર વિચારતાં મેક્ષ માટે પ્રવૃત્તિ કરવી યોગ્ય લાગતી નથી. તે હવે આત્માને કર્તા કે અકર્તા, કેવા પ્રકારે માનવે?
સગુરુ : જ્યારે જીવ આત્મજ્ઞાન પામે, ત્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવને કર્તા છે એટલે જ્ઞાન દર્શન આદિ પિતાના સ્વભાવને કર્તા છે, જ્ઞાનદશામાં પિતે કર્મને કર્તા પિતાને માનતું નથી. પરંતુ અજ્ઞાનદશામાં છવ કર્મને કર્તા બને છે અને દેહાદિ કર્મોને પિતે સ્વામી બને છે.
(૪) જીવ કર્મને કર્તા કેવી રીતે છે તે સમજાયા પછી શિષ્ય ભક્તા પદ વિષે શંકા કરતાં કહે છે –
શિષ્ય : જીવને કર્મ કર્તા ભલે કહો પણ તે કર્મને ભેતા કહી શકાશે નહીં, કેમકે કર્મ જડ હેવાથી તે કંઈ જાણતા નથી કે આણે પાપ કર્યું છે માટે એને દુઃખ આપવું કે આણે પુણ્ય કર્યું છે માટે એને સુખ આપવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org