________________
૧૧૩
તે ખાતર કહી
તેનું પૂજન
તે પદાર્થોને
વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ
એ સઘળા મતેમાં કેટલાકને તે સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદ – એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉત્થાપે છે (એ મુખ્ય વિવાદ છે.)
બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાય હતે. મારી જિજ્ઞાસા વીતરાગદેવની આજ્ઞાન આરાધન ભણી છે, એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિનપ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણેક્ત, અનુભક્ત અને અનુભવમાં લેવા ગ્ય છે. મને તે પદાર્થોને જે રૂપે બોધ થયે અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે અને તે વસ્તુની સિદ્ધિ જણાય તે તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભબધીપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમા–સિદ્ધિ માટે દર્શાવું છું...... | આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે – કેટલાંક પ્રમાણે આગમન સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઈત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જે તમે કહેતા હો તે આખા જૈનદર્શનનું પણ ખંડન કરી દર્શાવું, પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ
જ્યાં પ્રમાણથી, અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષે પિતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે.
આ મોટા વિવાદ આ કાળમાં જે પડ્યા ન હોત તે ધર્મ પામવાનું લેકોને બહુ સુલભ થાત.
પ્રથમ પ્રતિમા નહીં માનતે અને હવે માનું છું, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org