________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
ઉપકારને ઓળવવાના દેષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષને નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવા, ભિન્નભાવ રહિત, લેાકસંબંધી ખીજા પ્રકારની સર્વ કલ્પના ઇંડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણુ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યેાગ્ય છે.
૧૯૪
સત્પુરુષની આજ્ઞામાં વર્તવાને જેના દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, એ વાત માત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યાગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષા સાક્ષી છે....
અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યા છે. જે દેહુ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ચેાગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છેડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેના ઉપયાગ કરવા, એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.’’
બીજા એક પત્રમાં શ્રીમદ્ લખે છેઃ
આત્મસિદ્ધિ ગ્રંથ વિચારવાની ઈચ્છા હેાય તે વિચારશે; પણ તે પહેલાં કેટલાંક વચના અને સગ્રંથા વિચારવાનું અનશે તે આત્મસિદ્ધિ બળવાન ઉપકારના હેતુ થશે એમ લાગે છે.”
મેાક્ષમાળા' જેમ ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાના હેતુથી લખાઈ છે તેમ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' આત્માના નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રગટાવવાના ઉત્તમ હેતુથી લખાઈ છે. તેમાં
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org