________________
૧૯૩
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
જે મહાપુરુષની મહત્તા સમજાઈ ન હોય, તેના યથાર્થ વક્તાપણું ઉપર વિશ્વાસ ન હોય, તીવ્ર જિજ્ઞાસા તથા સાચી મુમુક્ષુતારૂપ ભૂમિકા પ્રાપ્ત થઈ ન હય, લૌકિક માનપૂજાની મહત્તા તેમ જ મીઠાશ મનથી છૂટ્યાં ન હોય અને જનમનરંજન ધર્મની આડે પિતાના આત્મધર્મની જેને ગરજ જાગી ન હોય તેવા મેહનિદ્રામાં પરવશ પડેલા જીવને આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશેષ ઉપકારક ન નીવડે એમ જાણી માત્ર ચાર જ ગ્ય જીવેને તે વિચારવા આજ્ઞા થયેલી. | શ્રી લલ્લુજી સાથે બીજા પાંચ-છ સાધુઓ જિજ્ઞાસાવૃત્તિવાળા હતા અને શ્રી દેવકરણછ બહુ પ્રજ્ઞાવાળા ગણાતા, તે પણ તેમની હાલ ગ્યતા નથી એમ શ્રી લલ્લુજીને સ્પષ્ટ જણાવી, તેમને વિશેષ આગ્રહ હોય તે કેમ વર્તવું વગેરે સૂરાના સહિત એક પત્ર શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ સાથે એક હતે તે બહુ વિચારવા ગ્ય હોવાથી તેમાંથી થોડે ઉતારે નીચે આપે છે –
એકાંતમાં અવગાહવાને અર્થે “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ જેડે મેકહ્યું છે, તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા ગ્ય છે.”
આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણ હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે, તે પણ જે શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પરુષ જે મારા પ્રત્યે કેઈએ પરમપકાર કર્યો નથી એ અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છેઠું તે મેં આત્માર્થ જ ત્યાગે અને ખર ઉપકારીના ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org