________________
શ્રીમદુની સન્સેિક્ષા
૨૯૯ કેવળ અંતર્મુખ થવાને સહુને માર્ગ સર્વ દુઃખક્ષયને ઉપાય છે, પણ તે કેઈક જીવને સમજાય છે.
મહત્પષ્યના વેગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર સર્વ દુઃખ ક્ષય વૈરાગ્યથી અને પુરુષના સમાગમથી તે કરવાને ઉપાય ઉપાય સમજાવા ગ્ય છે. તે સમજવાને
અવસર એક માત્ર આ મનુષ્ય દેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે, ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ઝ” (૮૧૬)
કેઈને અર્થે વિકલ્પ નહીં આણુતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે,
જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિજા કેવો છવ સત્ય પામે? રંગાશે, તેમ તેમ તે તે જીવ
આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે.
જે કોઈ સાચા અંતઃકરણે પુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી.” (૭૮૧).
“કઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાનાં કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરૂણાશીલ
એવા ત્રાષભાદિ તીર્થકરેએ પણ કર્યું છે, સપુરુષોને સનાતન કારણકે પુરુષના સંપ્રદાયની સનાતન સંપ્રદાય એવી કરુણાવસ્થા હોય છે કે, સમય
માત્રને અનવકાશે આ લેક આત્માવસ્થા પ્રત્યે હૈ, આત્મસ્વરૂપ પ્રત્યે હે, આત્મસમાધિ પ્રત્યે હો; અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org