________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસ-સૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નનું લાંબું જીવન પરંતુ કાળને પિોષાતું નથી. ધર્મેચ્છકને એ અનન્ય સહાયક માયાદેવીને રહેવા દે ગ્ય ન લાગે.
આ આત્માને આ જીવનને રાહસ્મિક વિશ્રામ કાળની પ્રબળ દ્રષ્ટિએ ખેંચી લીધે. જ્ઞાનદ્રષ્ટિથી શેકને અવકાશ નથી મનાતે; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણે તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકતે.
સત્યપરાયણના સ્મરણાર્થે બને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું..
ધર્મમાં પ્રસક્ત રહે એ જ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તે જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું ધારું છું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org