________________
૨૮૯
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે.
आणाए धम्मो आणाए तवो। આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ.
| (આચારાંગ સૂત્ર) | સર્વ સ્થળે એ જ મેટા પુરુષોને કહેવાને લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયું નથી. તેનાં કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે અને જેણે સ્વછંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લેક સંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંક૯૫વિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાને સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ ગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જે કંઈ યેગ્યતા લાવશે તે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષને બેજ રાખજે. - બાકી બીજાં બધાં સાધન પછી કરવાં યેય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલપથી) લાગે તે જણાવશો કે જે કંઈ યેગ્ય હોય તે જણવાય.” (૧૯૪)
“સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય, તે પુરુષે આત્માને ગવેષ, અને આત્મા ગવેષ હોય તેણે
યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ સત્સંગની ઉપાસના તે અપ્રધાન કરી, સત્સંગને ગષ; તેમજ આત્માની ઉપાસના છે. ઉપાસો. સત્સંગની ઉપાસના કરવી હોય
તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org