________________
શ્રીમદુની સલ્શિક્ષા
૩૦૫ તેને તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય.
એક વાર જે સમાધિમરણ થયું તે સર્વ કાળના અસમાધિમરણ ટળશે.” (૨૫)
“જે કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાવીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતે નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિને હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ પુરુષોએ કહ્યું છે.
શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, મેલ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ
આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી.
એ ગુમ તત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.” (૨૦૦)
માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કેઈ કલ્પદ્રુમની છક્યા છે અને કાં કેવળ
| દશા છે, તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે યોગ્ય વ્યવહાર તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી, અને
એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા આવે ગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકર્તા એ આ માયાપ્રપંચ છે, જેને પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જેગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કે ત્યવધિ ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org