________________
૨૫૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ તે બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. પંચમ કાળની પણ પ્રવૃત્તિ છે. આ ભવે મેસે જાય એવા મનુષ્યને સંભવ પણ ઓછું છે. ઈત્યાદિક કારણથી એમ જ થયું હશે.” પિતાના સ્વાત્મવૃત્તાંતરૂપ કાવ્યમાં શ્રીમદે ગાયું છે – “યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયે નિરધાર રે –
ધન્ય રે દિવસ આ અહો ! ” એ વિષે વળી પિતે ગદ્યમાં પણ લખ્યું છે : “નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્યે ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ; પણ કઈ કઈ લેકે પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળ માર્ગ પર લક્ષ આવેલે, અને આ બાજુ તે સેંકડો અથવા હજારે માણસે પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સે એક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લેકે તરવાના કામી વિશેષ છે, પણ તેમને તે
ગ બાઝતું નથી. જે ખરેખર ઉપદેશક પુરુષને જોગ બને તે ઘણું જીવ મૂળ માર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તે ઘણું સારું, પણ દ્રષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતું નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી લક્ષ એ છે કે એ જેવું એક જોખમવાળું પદ નથી, અને પિતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઈચ્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org