________________
૨૪
અંતિમ ચર્યા
"वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ।।
–ઉત્તરરામરાત કવિરાજ ભવભૂતિ આ શ્લેકમાં જણાવે છે કે વજથી પણ કઠોર અને પુષ્પથી પણ કમળ એવાં અલૌકિક પુરૂષનાં અંતઃકરણને સમજવા કેણ સમર્થ છે? તે જ પ્રકારે શ્રીમદે લખ્યું છે : “શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કણ દાદ આપશે?” “જ્ઞાનીનાં વચનની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તે નિર્વાણ પણ સુલભ જ હેત.” વળી લખે છે: “ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવ૫ણે આત્મસ્થિતિ છે તે તે ભાવન ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તે આ કાળમાં અમે પિતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ? એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હો તે પણ આગમ જેણે ભાખ્યાં છે, તે જ આશયી સંપુરૂષ કરી તે ગમ્ય કરવા ગ્ય છે, અને તે જ આત્મસ્થિતિને ઉપાય છે.” “કૃઢ વિશ્વાસથી માનજે કે આ–ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હતી તે તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતને આપનાર થાત. પ્રવૃત્તિ છે તે તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હેત
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org