SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વડવા સ્થાને સમાગમ પશ્ચાત્તાપના વિચારમાં તે લીન થઈ ગયા. સર્વ આશ્ચર્યચકિત થઇ મૌન બેસી રહ્યા. લગભગ કલાક સુધી આમ ઉદાસીન, મૌન સ્થિતિમાં રહી શ્રીમદ્દે મુનિશ્રી દેવકરણજીને કહ્યું : “આ મુહુપત્તી શ્રી લલ્લુજીને આપે. હમણાં રાખા.” ૧૯૩ આ પ્રેમભક્તિના પ્રસંગ ઘણાને અયેાગ્ય જણાશે, કોઇને પ્રેમઘેલા જેવા લાગશે, કેાઈ કાકચક્ષુવાળા શુષ્ક હૃદયને અનાવટી લાગશે. પરંતુ એ વિરહની વેદના એક મહાત્મ્યા ગાપાંગનાઓએ જાણી હતી કે કેઈ તેવા પ્રેમપાત્ર વિરલ આત્માઓ આ કાળમાં તેટલી દશાએ આવેલા અનુભવી શકે છે. ‘રામખાણ વાગ્યાં હાય તે જાણે' એવું એક ભજન છે અને શ્રીમદે પણ એક પત્રમાં એ દશાના ઇશારે કર્યો છેઃ જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિના પૂર્વે કાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયા છે; પણ તેનું એળખાણુ થયું નથી....દૃષ્ટિ ને મલિન હાય તે તેવી સત્-સ્મૃતિ પ્રત્યે પણ ખાહ્ય લક્ષ રહે છે, જેથી એળ ખાણુ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવા કે તે મૂર્તિના વિયેાગે ઘડી એક આયુષ્ય ભાગવવું તે પણ તેને વિટંબના લાગે છે અર્થાત્ તેના વિયેાગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; ખીજા પદાર્થોના સંયાગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં ડાય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હાય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંખનામય છે; પણ એ જ દશા માણવી એવા જેના નિશ્ચય દૃઢ છે તેને ઘણું કરીને ઘેાડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે.’’ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy