________________
અંતિમ પ્રશસ્તિ
૩૨૫ છે તેનું કારણ ખરેખર સુંદર આંબાના મરથી તે મત્ત બની ગઈ છે એ જ છે.
અંતમાં, સંત કેવા હોય એનું દર્શક ચિત્ર રજૂ કરતી શ્રીમદ્જીના જીવનને સંદેહ રજૂ કરતી શ્રી અમિતગતિ આચાર્યના “સુભાષિત રત્નસંદોહીમાંની એક ગાથા ટાંકી આ ગ્રંથ પૂર્ણ કરું છું.
चित्ताहूलादि व्यसनविमुखः शोकतापापनौदि प्रज्ञोत्पादि श्रवणसुभगं न्यायमार्गानुयायि । तथ्यं पथ्यं व्यपगतमलं सार्थकं मुक्तबाधम् यो निर्दोषं रचयति वचस्तं बुधाः संतमाहुः ॥४६१।।
ભાવાર્થ-વ્યસન રહિત જે પુરુષ, ચિત્તને આનંદ આપનાર, શોક-સંતાપને દૂર કરનાર, પ્રજ્ઞા પ્રગટાવનાર, કર્ણપ્રિય, ન્યાયમાર્ગને અનુસરનાર, સત્ય હિતકારી પ્રસાદયુક્ત અર્થગંભીર વિધરહિત અને નિર્દોષ વચનેની રચના કરે છે તેને બુધજને સંત કહે છે.
એવા સંતને આપણા અગણિત વંદન હો! સદ્દગુરુ શ્રેત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે, અવર ઉપાસના કટિ કરે પણ શ્રી હરિથી નહિ હેત થશે–એ રાગ નિત્ય નિરંજન અંતરજામી, રહે નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર, દીઠા નહિ દેશાંતરમાં, સમય સમય તુજ ચરણુ શરણુની છત્રછાંય ઉર છાયી રહે, નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય, અહે!
૩ તિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org