________________
ચતર પ્રદેશમાં વિચરવું
૧૮૧
કહીને તેમને શ્રી સેભાગ્યભાઈએ શ્રીમદે જણાવેલે મંત્ર કહી સંભળાવ્યો અને પાંચ માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. શ્રી લલ્લુજીને આથી ઘણે સંતોષ થયે. ગ્રીષ્મને તાપ દૂર કરતી વર્ષાઋતુની વૃષ્ટિથી અને પવનથી શાંતિ વળે તેમ પરમકૃપાળુની આ કરુણારૂપ વૃષ્ટિથી તથા સમાગમની આશારૂપ પવનથી શ્રી લલ્લુજીના હૃદયમાં વિરહાગ્નિને સંતાપ દૂર થઈ શાંતિ વળી અને સમાગમ થશે એમ જાણી આનંદ થયો.
શ્રી ભાગ્યભાઈ અને શ્રી અંબાલાલ બને પાછા રાળજ ગયા, અને શ્રી ડુંગરશી ગેસળીઆ કાઠિયાવાડ ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org