________________
શ્રીમદ્ રાજચ' જીવનકળા
ભીલ કહે : ‘શું કહું, અહીં એવી એક્કે વસ્તુ જ નથી.' ઘણી વસ્તુઓ-શંખલા, છીપ, કાડા બતાવી તેમણે વારંવાર પૂછ્યું પણ તે કહી શકયો નહીં; તેમ અનુપમેય મેાક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મેાક્ષનાં સુખના અસંખ્યાતમા ભાગને પણ ચેાગ્ય ઉપમા અપાય તેવું અહીં કોઈ સુખ નથી. ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સત્સુખનો વિચાર આવી શકતા નથી.
34
ધર્મધ્યાન’” વિષે ત્રણ પાઠમાં ચાર ભેદ, ચાર લક્ષણેા, ચાર આલંબન અને ચાર અનુપ્રેક્ષા એમ સેાળ પ્રકારે હિતકારી અને ઉપયાગી વર્ણન કર્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે....એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનના બહુ બહુ ઉદય થશે.’’
જ્ઞાન સંબંધી એ ખેલ” નામના ચાર પાઠમાં નીચેના પ્રશ્નોની ચર્ચા ટૂંકામાં વિચારણાની વૃદ્ધિ થાય તે પ્રકારે કરી છે : (૧) જ્ઞાનની શી આવશ્યકતા છે? (૨) જ્ઞાનપ્રાપ્તિનાં કંઈ સાધન છે?
(૩) તેને અનુકૂળ દ્રવ્ય, દેશ, કાળ, ભાવ છે ? (૪) તે ક્યાં સુધી અનુકૂળ છે ?
(૫) વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે ? (૬) જાણુવારૂપ છે શું ?
(૭) એના વળી કેટલા ભેદ્ય છે?
(૮) જાણવાનાં સાધન કયાં કયાં છે?
(૯) કઇ કઇ વાટે તે સાધના પ્રાપ્ત કરાય છે? (૧૦) એ જ્ઞાનનેા ઉપયેગ કે પરિણામ શું છે ?
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org