________________
મેક્ષમાળા બાલાવબેધ
૩૯
જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનેક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલ-વૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં પાય તેવા હેતુએ બાલાવબેધરૂપ યેજના તેની કરી છે. તે શૈલી તથા તે બધાને અનુસરવા પણ એ નમૂને આપેલ છે. એને “પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે તે કેઈ કરશે.
એ છપાતાં વિલંબ થયેલ તેથી (અગાઉથી થયેલા) ગ્રાહકની આકુળતા ટાળવા “ભાવનાબેધ” ત્યાર પછી રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપ્યું હતું - ઝાઝા, લાંબા લેખથી કંઈ જ્ઞાનની, વિદ્વત્તાની તુલના ન થાય, પણ સામાન્યપણે જીવોને એ તુલનાની ગમ નથી.”
સં. ૧૯૫૬માં “મોક્ષમાળાની બીજી આવૃત્તિના પ્રસંગે પિતે પ્રકાશકને સૂચના કરી છે :
મેક્ષમાળામાં શબ્દાંતર અથવા પ્રસંગ વિશેષમાં કઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશે. ઉદૂઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશે. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે.
ઉપદુઘાતથી વાચકને, શ્રેતાને અલ્પ અ૫ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાની પુરુષના આત્મ-સ્વભાવરૂપ પરમધર્મને વિચાર કરવાની ફુરણા થાય એ લક્ષ સામાન્યપણે રાખશે. સહજ સૂચના છે. શાંતિ.”
“મેક્ષમાળા'ના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઊપજે તેમ પ્રવર્તે. કેટલાંક વાક્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org