________________
મેક્ષમાળા બાલાવબોધ
પ્રશ્ન – પરંતુ સમર્થ વિદ્વાને પિતાની મૃષા વાતને પણ દ્રષ્ટાંતાદિકથી સૈદ્ધાંતિક કરી દે છે એથી એ ત્રુટી શકે નહીં પણ સત્ય કેમ કહેવાય ?
ઉત્તર –પણ આને કંઈ મૃષા કથવાનું પ્રયોજન નહતું, અને પળભર એમ માને છે, એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તે પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપે ? નામબાળક પુત્રને જન્મ આપવા શું પ્રજન હતું ? તેમ વળી એ પુરુષો સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હોત તે એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહોતી.” - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સં. ૧૯૫ર માં રચ્યું તેમાં પણ પિતે ઈશ્વર વિષે જણાવ્યું છે:
કર્તા ઈશ્વર કઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દેષ પ્રભાવ.
ભાવાર્થ–જગતને અથવા જીવોનાં કર્મને ઈશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેને થયે છે તે ઈશ્વર છે, અને તેને જે પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તે તેને દેશનો પ્રભાવ થયે ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. (૭૭)
જે ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તે તે જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમ કે પ્રેરણાદિ ધર્મ કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તે ઈશ્વરકત ઠર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યા તે પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પિતાનાં જ કરેલાં હેવા
ગ્ય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org