SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ સમકિત શુદ્ધ કર્યું રે ૨ને પિતે ઓળખાઈ જાય અથવા પિતાના સ્થળની ખબર પડી જાય તેવી ધાસ્તીથી ઘણું ગુપ્ત રહેવાને હંમેશા પ્રયાસ કરતા. છતાં તેઓ વારંવાર એળખાઈ જતા અને લોકેની મેટી સંખ્યા તેમના ઉપદેશ અને શિક્ષાવચને શ્રવણ કરવાની જિજ્ઞાસાપૂર્વક તેમની પાછળ આવતી.” “પાતંજલ યેગદર્શન,” “આત્મપુરાણ આદિ વેદાંત અને ગદર્શનના શાસ્ત્રોમાં અને ભાષ્યમાં પણ સમ્યગ્દર્શન, સમ્યગ્દષ્ટિ આદિ શબ્દોથી ભ્રાંતિ રહિત આત્મસાક્ષાત્કારદશાનાં વર્ણન તથા માહાસ્ય દર્શાવેલાં છે. જૈનદર્શનમાં તે સમ્યગ્દર્શનથી જ ધર્મ કે ધર્મક્રિયાની યથાર્થ શરૂઆત અંકાઈ છે. જન્મમરણરૂપ પરિભ્રમણ સમ્યગદર્શનની પ્રાપ્તિ વિના ટળે નહીં એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવ્યું છે. અને તેનું માહાસ્ય “સમયસાર આદિ ગ્રંથમાં અપૂર્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રી દેવચંદ્રજી મહારાજે પણ ગાયું છે – સમકિત નવિ લઘુ રે, એ તે રૂ ચતુર્ગતિ માંહે.” શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પણ લખે છે – જહાં લગે આતમદ્રવ્યનું લક્ષણ નહિ જાણવું તિહાં લગે ગુઠાણું ભલું, કેમ આવે તાણયું આતમ તવ વિચારીએ.” ભક્તકવિ નરસિંહ મહેતા પણ પ્રભાતિયામાં કહે છે - “જયાં લગી આતમાતત્વ ચિને નહીં, ત્યાં લગી સાધના સર્વ જઠી.” ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy